By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health: ભગવાન શિવનું મનપંસદ ફળ બન્યું ઔષધિ, અનેક રોગોમાં થાય છે ફાયદો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health: ભગવાન શિવનું મનપંસદ ફળ બન્યું ઔષધિ, અનેક રોગોમાં થાય છે ફાયદો

agragujaratnews
Last updated: 2024/07/25 at 10:02 PM
2 years ago
Share
Health: ભગવાન શિવનું મનપંસદ ફળ બન્યું ઔષધિ, અનેક રોગોમાં થાય છે ફાયદો
SHARE

  • બીલીના ફળમાં ઘણા પોષત તત્વો હોવાથી ઘણી બીમારીઓમાં ફાયદાકારક
  • બીલીનું ફળ ભગવાન શિવની પુજામાં પણ ચઢાવવામાં આવે છે
  • ગરમીમાં લૂથી બચવા માટે બીલીના ફળનો સરબત ખુબ લાભદાયી

આયુર્વેદમાં બીલીના ફળને મહત્ત્વપૂર્ણ ઔષધિ માનવામાં આવે છે. જે પાંચન સંબંધી ઘણી બીમારીઓમાં ફાયદાકારક છે. આ ફળના દરેક ભાગ સ્વાસ્થ્ય માટે અસરકારક છે. આ ફળ બહારથી જેટલુ જ કઠોર હોય છે એટલુ અંદરથી નરમ હોય છે.

બીલીનું ફળ ભગવાન શિવનું છે મનપસંદ ફળ

શ્રાવણ માસમાં ભગવાન શંકરની પુજામાં બીલી પત્ર અને બીલીનું ફળ ચઢાવવામાં આવે છે. બીલીનું ફળ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે બીલીના ફળનો સરબત પીવામાં આવે છે. ગુરુગ્રામની નારાયણ હોસ્પિટલના સિનીયર ડાયટીશિયન પાયલ શર્માએ જણાવ્યું કે, સામાન્ય રીતે લોકો ગરમીમાં ઠંડક મેળવવા માટે બીલીના ફળનો સરબત પીવે છે. પરંતુ આયુર્વેદની દ્રષ્ટિએ બીલીનું ફળ શરીરના ઘણા રોગોથી દૂર રહેવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ બીલીનું ફળ શરીર માટે કેવી રીતે ફાયદાકારક છે.

આ ફળમાં ઘણા પોષક તત્વો હોય છે

નિષ્ણાતોના મતે બીલીના ફળમાં શુગરની સાથે પ્રોટીન, ફાઈબર, ચરબી, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, ફોસ્ફરસ જેવા તત્વો જોવા મળે છે. આ ઉપરાંત આ ફળમાં વિટામીન A, B અને C પણ ભરપૂર માત્રામાં હોય છે.

હૃદય રોગથી બચાવે છે

બીલીનું ફળ ઘણા રોગોમાં ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ ખાસ કરીને પેટ અને હૃદયના રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. બીલીનું ફળ સોજો ઓછો કરવાની ક્ષમતા હોય છે. આ સાથે તે કમળો અને અલ્સરને દૂર કરવામાં તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે.

કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક છે

લીબીનું ફળ ડાઈજેશન અને પાંચન માટે ઘણું ફાયદાકારક છે. બીલીના ફળમાં ફાયબરની માત્રા ભરપૂર હોય છે. ફાયબર આપણા પાંચનને મજબૂત બનાવવાનું કામ કરે છે. આ ઉપરાંત શરીરની નશોમાં બેડ કોલેસ્ટ્રૉલ પણ ઓછુ કરવામાં મદદ કરે છે.

બીલીનું ફળ કેવી રીતે ખાવું જોઈએ

તમે બીલીના ફળને ઘણી રીતે ખાઈ શકો છો. બીલીના ફળનો સૌથી વધારે ઉપયોગ સરબત માટે કરવામાં આવે છે. તમે બીલીના ફળને તોડીને તેના અંદરના ભાગને પણ ખાઈ શકો છે. ધ્યાન રાખો કે બીલીના ફળના અંદરના ભાગને કાઢીને તેને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે સવારે ખાઓ.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ નાગરિક બેંકમાં શિલ્પાબા ચુડાસમા બિનહરીફ વાઇસ ચેરમેન ચૂંટાયા
ગોંડલ

ગોંડલ નાગરિક બેંકમાં શિલ્પાબા ચુડાસમા બિનહરીફ વાઇસ ચેરમેન ચૂંટાયા

Editor By Editor 21 minutes ago
વીરપુર પીઠડીયા ટોલનાકા પાસે કારના ચોર ખાનામાંથી ₹2.64 લાખનો દારૂ  ઝડપાયો  
રાજુલાના રામપરા ગામે વૃંદાવન બાગની મોરારીબાપુએ મુલાકાત લીધી
પોરબંદરમાંથી પસાર થતા NH-151 AD અને ૧૫૧ Kને ફોરલેન કરવા માંગણી
સુરતના સ્વામિનારાયણ મંદિર ખાતે ‘હિંડોળા ઉત્સવ’નો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?