By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 hours ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    1 day ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 days ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    3 days ago
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: માર્ગો જળમગ્ન! રાજયના ૧૨૦૦થી વધુ રસ્તાઓ બંધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

માર્ગો જળમગ્ન! રાજયના ૧૨૦૦થી વધુ રસ્તાઓ બંધ

Editor
Last updated: 2026/07/24 at 2:40 PM
2 hours ago
Share
માર્ગો જળમગ્ન! રાજયના ૧૨૦૦થી વધુ રસ્તાઓ બંધ
SHARE

માર્ગો જળમગ્ન! રાજયના ૧૨૦૦થી વધુ રસ્તાઓ બંધ

માત્ર નવસારી જિલ્લામાં જ ૨૧૮ આંતરિક રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો : મંત્રીઓ-પ્રભારીઓને ફિલ્ડમાં ઉતારવા આદેશ : રસ્તાઓ બંધ થતા હજારો લોકો અધ્ધ વચ્ચે મુસાફરીમાં અટવાયા

 

અગ્ર ગુજરાત, ગાંધીનગર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ભાગોમાં અતિભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. નદીઓ બે કાંઠે ઉભરાતા અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં આવી ગઈ છે. નાગરિકોની સુરક્ષા અને સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સમગ્ર વહીવટી તંત્રને ખડેપગે તૈનાત કરવામાં આવ્યું છે.

રાજ્યમાં સર્જાયેલી ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પીએમ મોદીએ કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ મુખ્યમંત્રી સાથે રાહત અને બચાવ કામગીરી અંગે ચર્ચા કરીને જરૂરી તમામ કેન્દ્રીય મદદ પૂરી પાડવાનું આશ્વાસન આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અને વરિષ્ઠ સચિવોને સૌથી વધુ અસરગ્રસ્ત સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં વહીવટીતંત્રને મદદ કરવા મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત, રેડ એલર્ટ ધરાવતા તમામ જિલ્લાઓમાં પ્રભારી સચિવોને તાત્કાલિક પહોંચીને પરિસ્થિતિ પર સીધી દેખરેખ રાખવાની સૂચના આપવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ પ્રકોપ બતાવ્યો છે. સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધીના આંકડા મુજબ નવસારીના ખેરગામમાં 16 inch, સુરતના ઉમરપાડામાં 15 inch અને વલસાડના ઉમરગામમાં 14 inch જેટલો અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં કાવેરી, અંબિકા, ખરેરા અને પૂર્ણા નદીઓ ભયજનક સપાટી પર વહી રહી હોવાથી 218 જેટલા આંતરિક રસ્તાઓ બંધ થઈ ગયા છે.

ભારે વરસાદ અને રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે રાજ્યમાં 1,200 થી વધુ રસ્તાઓ (મોટાભાગે પંચાયત હસ્તકના ગ્રામ્ય રસ્તાઓ) વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે રેડ અને ઓરેન્જ એલર્ટ ધરાવતા તમામ જિલ્લાઓમાં શાળા, કોલેજો અને આંગણવાડીઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.

નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ તાપી જિલ્લામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિના થયેલા દુઃખદ મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે નાગરિકોને અપીલ કરી છે કે પૂરના પાણી કે વહેતા કોઝવે ઓળંગવાનો સાહસ ન કરવો, સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહેવું અને કોઈપણ આફત સમયે સરકારી હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવો.

You Might Also Like

મુખ્યમંત્રીની કલેકટરો સાથે સમીક્ષા બેઠક

અરજદારોના પ્રશ્નોનું સંતોષકારક નિવારણ લાવવા કલેકટરને મુખ્યમંત્રીનો કડક નિર્દેશ

 કોરોનામાં જીવ ગુમાવનારા GSRTCના ૧૧૫ કર્મચારીઓના પરિવારોને રૂ.૨૫-૨૫ લાખની સહાય અપાશે

મૂડી રોકાણમાં ગુજરાત ફરી દેશનું બાદશાહ

8 વખત બોમ્બ ટેસ્ટિંગ કરનાર જૈશના વધુ 5 શંકાસ્પદ આતંકી ATSના સકંજામાં

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વડિયાના સુરવો નદીના પટમાંથી ખનીજ ચોરી ઝડપાઈ
અમરેલી

વડિયાના સુરવો નદીના પટમાંથી ખનીજ ચોરી ઝડપાઈ

Editor By Editor 2 days ago
પ્રકાશભાઈ ગરેયાના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
ચૈતન્ય ટેક્નો સ્કૂલ ખાતે ઇન્વેસ્ટિચર સેરેમની અને ‘મિશન હરિતોદય’ યોજાયો
સુરત અડાજણની સુમન હાઇસ્કૂલમાં ધો.૧૦ના વિદ્યાર્થી-વાલીઓ માટે સેમિનાર યોજાયો
નીલાંબર વૈભવે ઝળહળતા શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?