By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    54 minutes ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    2 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    3 hours ago
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    4 hours ago
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: બ્રહ્મને જાણનાર હર્ષ પામતો નથી કે દુઃખી થતો નથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

બ્રહ્મને જાણનાર હર્ષ પામતો નથી કે દુઃખી થતો નથી

agragujaratnews
Last updated: 2023/10/03 at 1:29 PM
2 years ago
Share
બ્રહ્મને જાણનાર હર્ષ પામતો નથી કે દુઃખી થતો નથી
SHARE

ન પ્રહષેત્પ્રિયં પ્રાપ્ય નોદ્વિજેત્પ્રાપ્ય અપ્રિયમ ।

સ્થિર બુદ્ધિરસંમૂઢો બ્રહ્મવિદ્બમણિ સ્થિત ॥ 5-20 ॥

અર્થ : જેની બુદ્ધિ સ્થિર થયેલી છે, જેનું અજ્ઞાન નાશ પામ્યુ છે અને જે બ્રહ્મમાં સ્થિર થયો છે તેવો બ્રહ્મને જાણનાર મનુષ્ય પ્રિય પદાર્થ મેળવીને હર્ષ પામતો નથી અને અપ્રિય પદાર્થ પામીને દુ:ખી થતો નથી.

અહીંયાં બે બાબતો છે. મનુષ્ય બ્રહ્મને જાણનાર ક્યારે કહેવાય? તો જેની બુદ્ધિ સ્થિર થયેલી છે અને જેનું અજ્ઞાન નાશ પામ્યુ હોય તે બ્રહ્મનો જાણકાર થયો છે તેમ કહી શકાય અથવા બીજી રીતે કહીએ તો જો તમારે બ્રહ્મવેત્તા બનવું હોય તો બુદ્ધિને સ્થિર કરવી પડે અને તમારામાં જે અજ્ઞાન ભરેલું છે તેનો ત્યાગ કરી દેવો પડે અર્થાત્ અજ્ઞાનનો નાશ થઈ જવો જોઇએ. બુદ્ધિ સ્થિર કરવી એટલે ભટકતા મનને નિયંત્રિત કરીએ તો જ બુદ્ધિ સ્થિર થઈ શકશે. અજ્ઞાન તો આપણામાં ઘણા પ્રકારનું હોય છે તેને પણ હટાવવુ જ પડે. સારાં પુસ્તકો અને સત્પુરુષોનો સંગ કરીએ તો અજ્ઞાનતા દૂર થઈ શકે છે. જે વ્યક્તિમાં આવી કોઇ પણ જાતની અજ્ઞાનતા ન રહે તે વ્યક્તિ તેના જીવનમાં તેને મનગમતી સફળતા, ધ્યેય કે મંઝિલ મેળવી લે તો પણ તેમાં બહુ ઉત્સાહિત થઈ જતો નથી. પોતે કોઈ મોટી સિદ્ધિ મેળવી લીધી છે તેવી કોઈ ગર્વની ભાવના કે લાગણી તેનામાં પેદા થતી નથી. તેવી જ રીતે કશુંક અપ્રિય બને કે ન ધારેલું કે અઘટિત કંઈક બને ત્યારે તે દુ:ખમાં ડૂબી જતો નથી કે નિરાશ થઈ જતો નથી. આમ, જે મનુષ્ય જ્ઞાની છે તેને ગમતું – અણગમતું, પ્રિય – અપ્રિય જેવું કશું હોતું જ નથી તે તો બસ પોતાનાં કર્મમાં લીન રહે છે અને જે ફળ મળે છે તેનો પ્રેમથી સ્વીકાર કરી લે છે. નિરાશા મળે તો ક્યાંય કોઈને કશી પણ ફરિયાદ કરતો નથી ને જો સફળતા મળી હોય તો પણ તેના મદમાં ફુલાઈ જતો નથી. ભગવાને સ્થિર બુદ્ધિ રાખવાની વાત કરીને સફળતા કે નિષ્ફળતા બંને પ્રસંગોમાં સ્થિતપ્રજ્ઞ બનવાનું સૂચવેલું છે.

બાહ્યસ્પર્શેષ્વસક્તાત્મા વિન્દત્યાત્મનિ યત્સુખમ

સ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમક્ષયમ શ્રુતે ॥ 5/21 ॥

અર્થ : ઇન્દ્રિયોના સ્પર્શથી ઉત્પન્ન થનારા સુખમાં આસક્તિરહિત ચિત્તવાળો મનુષ્ય આત્મામાં રહેલા સુખને પામે છે. એવો પરબ્રહ્મ સ્વરૂપ પ્રાપ્ત થયેલો મનુષ્ય અક્ષય સુખનો અનુભવ કરે છે.

ઇન્દ્રિય દ્વારા જે સુખ મળે છે તેમાં આસક્તિ ન રાખવી. સ્વાદિષ્ટ ભોજન, સુંદર સ્થળ, સુંદર વ્યક્તિત્વ, સુમધુર સંગીત, મધુર અને આહ્લાદક સોડમ, હળવું કંપન આ બધાં સુખ એવાં છે જેની અનુભૂતિ દરેક વ્યક્તિને થાય છે, પણ જે તેનાથી દૂર રહી શકે છે, જે તેમાં આસક્ત નથી થઇ જતો તે વ્યક્તિ મહાન છે, યોગી છે, સંસારી હોવા છતાં તેને ખૂબ મોટો તપસ્વી પણ કહી શકાય. ઇન્દ્રિયના સુખમાં આસક્તિ ન રાખે તો તેનું ચિત્ત શુદ્ધ બને છે અને આવી ચિત્તની શુદ્ધિને લીધે તે આત્માનું જે સુખ છે તેને પામી શકે છે. આત્મામાં કયું સુખ હોય છે? આત્માનું સુખ એવું છે જે જોઇ શકાય તેવું નથી. આત્મા બધાથી અલિપ્ત છે, પણ તે બધાથી અલિપ્ત રહીને જ સુખની અનુભૂતિ કરે છે. અહીં આત્માનું સુખ એટલે પ્રભુને પામવાનું સુખ એવો અર્થ લેવાનો છે. એમ કહી શકાય કે વ્યક્તિ ઇન્દ્રિયસુખમાંથી આસક્તિ છોડે એટલે આત્માનું સુખ પામે. આ સુખ ભગવાનના કહ્યા મુજબ અક્ષય છે. અક્ષય એટલે જેનો ક્ષય અર્થાત્ નાશ નથી થવાનો તેવું આ સુખ છે. ઇન્દ્રિય દ્વારા જે સુખ મેળવાય છે તે બધાં નાશવંત સુખ છે.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા
ગુજરાતન્યૂઝરાજકોટ

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

Editor By Editor 3 days ago
Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી
ઈરાન-ઈઝરાયલના યુદ્ધ વચ્ચે કિમ જોંગની એન્ટ્રી, આપ્યા આવા આદેશો
Kedarnath Helicopter Emergency Landing: DGCAએ કરી કડક કાર્યવાહી, લીધો આ નિર્ણય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?