By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    17 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    1 hour ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: નીતિશ સાથે જોડાણ કરવા ભાજપ શા માટે મજબુર થયુ ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

નીતિશ સાથે જોડાણ કરવા ભાજપ શા માટે મજબુર થયુ ?

agragujaratnews
Last updated: 2024/01/30 at 8:08 PM
1 year ago
Share
નીતિશ સાથે જોડાણ કરવા ભાજપ શા માટે મજબુર થયુ ?
SHARE

ખાનગી સર્વેમાં બિહારમાં નીતિશ વગર ભાજપને લોકસભાની ચૂંટણીમાં ૧૫ થી ર૦ બેઠકનો ફટકો પડે એવી ભીતિ દર્શાવાઇ હતી.

જે રીતે બિહારમાં ભારતિય જનતા પાર્ટીએ ઇમેજની પરવા કર્યા વગર લાલુ સાથે નાતરુ કર્યુ તે જોતાં ભાજપ હાઇકમાન્ડના મગજ ઉપર એક જ ધુન છે કે અબ કી બાર ૪૦૦ કે પાર. મતલબ લોકસભાની ચૂંટણીમાં કુલ પ૪3 બેઠકમાંથી ૪૦૦થી વધુ બેઠક ઉપર ભાજપ અને એનડીએનો ઝંડો લેહરાવવો. દક્ષિણના રાજયોમાં ભાજપની નબળી પકકડ તેમાં બાધારૂપ છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી હાથીનો પગ જમાવીને બેઠા છે. ભાજપ બંગાળમાં પણ ગત લોકસભાની ચૂંટણીએ મોટો તફાવત સર્જી શકે તેમ નથી.આવા સંજોગોમાં ૪૦૦ બેઠકને પાર કરવા બિહારની ૪૦ બેઠક ખાસ જરૂરી છે. આ માટે નીતિશ વિષે જોશમાં આવી અમિત શાહ સહિતના નેતાઓ જે બોલી ગયા હતાં તે સોશિયલ મિડિયાના માધ્યમથી વાઇરલ થઇ રહયુ છે. કોંગ્રેસે નિશાન તાંકતાં કહયુ છે કે રામ કે બાદ પલટુ રામ. ભુતકાળમાં આયારામ ગયારામનું રાજકારણ સુમાર ઉપર હતું.

મૂળ વાત એ છે કે ભાજપને એનડીએ સાથે મળીને ૪૦૦ બેઠક ઉપર જવુ હશે તો હિન્દુ વોટશેર અને સાથી પક્ષોની તાકાત લોન ઉપર લેવી પડશે. ર૦૧૪ની ચૂંટણીમાં ભાજપ 3૬ ટકા હિન્દુ મત મળ્યા હતાં. જેમાં ર૮ર બેઠક મળી હતી. ર૦૧૯ની ચૂંટણીમા હિન્દુમતની ટકાવારી વધીને ભાજપની તરફેણમાં ૪૪ ટકા થઇ હતી. જેને કારણે ભાજપને 3૦3 બેઠક મળી હતી. હવે ભાજપના ચૂંટણી વ્યુહકારો પીએમ મોદી અને અમિત શાહ વગેરે ર૦ર૪ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો હિન્દુ વોટશેર વધારીને પર ટકા લઇ જવાનો લક્ષ્યાંક રાખે છે. જો ભાજપને એકલાને પર ટકા હિન્દુ વોટશેર મળે તો તેની બેઠક 3પ૦ થી ૪૦૦ વચ્ચે થવાનો અંદાજ છે.

બિહારમાં ભાજપે નીતિમતા ફગાવી નીતિશનો પાલવ પકડયો તેના પાછળ પણ ૪૦૦ બેઠકને પાર કરવાનો લક્ષ્યાંક છે. ભાજપના એક ખાનગી સર્વેમાં એવી ભીતિ દર્શાવવામાં આવી કે નીતિશ વગર બિહારમાં ભાજપ એકલી ચૂંટણી લડે તો લોકસભાની વધી વધીને ર૦ થી રપ બેઠક જ મેળવી શકે. બિહારમા  ર૦૧૯માં  લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને જેડીયુ સાથે જોડાઇને એનડીએ ગઠબંધનમાં ચૂંટણી લડયા હતાં ત્યારે આ ગઠબંધનને  ૯૭ ટકા વોટ મળ્યા હતાં. ૪૦માંથી લોકસભાની 3૯ બેઠક એનડીએને મળી હતી. જયારે વિધાન સભાની ૧૭૮ બેઠક ર૪3  બેઠકમાથી મળી હતી.આ ભાજપ એનડીએ ગઠબંધનને ૪૦૦ બેઠકનો જાદુઇ આંકડો પાર કરવો છે તેમાં મોટુ વિઘ્ન બિહારમાં ઉભુ થવાની ચિંતા હતી. આથી નીતિશ સાથે રાતો રાત ફરી એક વખત જોડાણ કરી લીધુ.

ભાજપના નેતા સમ્રાટ ચૌધરી અને નીતિશે નવા જોડાણ બાદ જુદા જુદા સ્થળે જાહેર કર્યુ હતું કે તેઓ બિહારમાં ૪૦માંથી ૪૦ બેઠક મેળવશે. જે બતાવે છે કે ભાજપનું બિહારમાં એક જ મિશન છે મિશન ૪૦. ગુજરાતમાં જેમ ર૬માંથી ર૬ બેઠક મળે છે તેમ બિહારમાં પણ ૪૦માંથી ૪૦ બેઠક મળે તો એનડીએના મિશન ૪૦૦ને મોટો ટેકો મળી જાય.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World : સ્પેસમાંથી ધરતી પર લગાવી છલાંગ, વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન
આંતરરાષ્ટ્રીય

World : સ્પેસમાંથી ધરતી પર લગાવી છલાંગ, વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Shreyas Iyerને લઈને કેમ ગુસ્સે થયો સૌરવ ગાંગુલી? જાણો શું છે કારણ
Israel Attacks Iran: ઈઝરાયલના ઈરાક પર હુમલા બાદ અમેરિકાનું મોટુ નિવેદન
IPL 2025 ફાઈનલમાં થયેલી હાર માટે હું જવાબદાર… સ્ટાર ખેલાડીએ સ્વીકારી ભૂલ
Bangladeshમાં રમઝાન પહેલા ફેબ્રુઆરીમાં થઇ શકે છે ચૂંટણી, Muhammad Yunusની જાહેરાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?