By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    12 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સૂર્યદેવને દીપદર્શન કેમ નહીં?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સૂર્યદેવને દીપદર્શન કેમ નહીં?

agragujaratnews
Last updated: 2024/06/20 at 8:16 AM
2 years ago
Share
સૂર્યદેવને દીપદર્શન કેમ નહીં?
SHARE

ભગવાન સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જઈ રહ્યા હતા. પક્ષીઓના વિવિધ અવાજો વચ્ચે ભગવાન સૂર્યનારાયણનો બેચેનીભર્યો અવાજ સંભળાયો, `મારા ગયા પછી આ ભયંકર અંધકાર સામે કોણ ઊભું રહેશે? કોણ આ ઊંડા અંધકારને અવરોધશે?’ દિશાઓના અધિપતિઓ, અગ્નિ, મરુદગુણ, દેવરાજ ઈન્દ્ર વગેરે સૌ મૌન હતા.

કોઈ આ અંધકારને નાથવા તૈયાર ન હતું. એટલામાં જ માટીના નાના કોડિયામાં સળગી રહેલો એક દીપક આગળ આવ્યો અને સંપૂર્ણ સમર્પણની ભાવનાથી આદર સહિત બોલ્યો, `હે દેવ! આપ નિશ્ચિત બનીને સુખપૂર્વક જાઓ. હું અંધકારનો સામનો કરવા આખી રાત બળતો રહીશ.’ આ સાંભળી સૂર્યદેવ પ્રસન્ન થયા અને ચાલ્યા ગયા. નાનકડો દીપક સંપૂર્ણ નિષ્ઠાથી આખી રાત સળગતો રહ્યો. જ્યારે દીપકનો જરાક કણ બાકી હતો ત્યારે જ ભુવનભાસ્કર ભગવાન સૂર્યનારાયણ દેવ તેમના અરુણ નામના સારથિ વડે સુચારું રીતે હંકારતા રથ પર બેસીને આવતા દેખાયા.

ભગવાન સૂર્યનારાયણ આવતા હતા તે વખતે બધા જ દેવો, દિશાઓ, દિશાપતિઓ, ઈન્દ્ર, અગ્નિ, મરુદગુણ વગેરે સૌ હાથમાં માળા લઈને ભગવાન સૂર્યદેવનું અભિવાદન કરવા આગળ આવીને ઊભા અને ભગવાન સૂર્યદેવની ચારે બાજુ વીંટળાઈ ગયા તથા પોતાની મોટાઈ બતાવવા માંડ્યા, પરંતુ પેલો નાનકડો દીપક તેનું બળીને ખતમ થવા આવેલું જરાક રહી ગયેલું માથું ઊંચું કરીને પણ પોતાના સ્વામી ભગવાન સૂર્યદેવનું ક્ષણભર જેટલું પણ દર્શન કરી શકવા અશક્ત હતો. તે કાંઈ બોલે તે પહેલાં જ શંખધ્વનિ, નગારાં અને ઘંટારવ વચ્ચે ભગવાન સૂર્યનારાયણની સ્તુતિનું ગાન શરૂ થઈ ગયું, `હે નાથ! અમારે તો તમે જ એકમાત્ર સહારો છો. ચીં…ચીં કરતી વ્યાકુળ ચકલીઓને આપ જે સ્થિતિમાં છોડીને ગયા તે બધી એક ક્ષણ પણ અટક્યા વિના હજુ પણ ચિચિયારીઓ કરી રહી છે. તો પછી આપ જ વિચારો કે અમે આપનો આટલો લાંબો વિયોગ કેવી રીતે સહન કર્યો હશે? અમારી આ અશ્રુધારાઓ આપનાં ચરણ ધોઈને ધન્ય બની છે.’

દેવોને સ્તુતિ બહુ જ પ્રિય હોય છે. સૂર્યદેવ સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયા અને બોલ્યા, `હે ભક્તો! તમે ધન્ય છો. તમે મહાન સંત અને સંયમી છો. તમોને કંઈ પણ કષ્ટ હોય તો નિસંકોચ મને કહો. હું તે અવશ્ય દૂર કરીશ.’ સૂર્યભક્તોને આ સમૂહ બોલી ઊઠ્યો, `હે મહારાજ! આપ ત્રિલોક ભાસ્કર છો, પરંતુ આ દુષ્ટ ક્ષુદ્ર દીપક આપની બરાબરી કરવા જાય છે અને એમ કરી આપનું અપમાન કરે છે. આ અમારાથી ક્ષણ માટે પણ સહન થતું નથી. તેની ઉપસ્થિતિથી જ અમારાં કુકર્મ અને પાપકર્મ છતાં થઈ જાય છે, આથી આ દુષ્ટ દીપક તો મહાપાપી, પરનિંદક, બીજાના દોષો જોનારો અને પ્રપંચો, કુકર્મ તથા છળકપટ વગેરેનું મૂળ છે. ભગવાન સૂર્યદેવને દીપક કદી જોઈ શકતો હશે? આ તો મહાન પાપ થાય. આપ તો લોકમર્યાદા જાળવનાર મહાન દેવ છો. અમે બીજું શું કહીએ?’

ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરવાના મોહમાં ડૂબેલા આ બધા દેવોને ક્ષણભર તો લાગ્યું કે આ બધું ખોટું છે. નાના દીપક સામે કરાયેલા બધા જ આક્ષેપો જૂઠા છે. દીપક શિક્ષાપાત્ર નથી, પરંતુ પ્રેમનો અધિકારી છે, પણ હવે શું થાય? પરિસ્થિતિ ઊલટાવવાથી શું સૂર્યભક્તો નારાજ નહીં થાય? સદ્ગુણ ઉપર સંખ્યાનો વિજય થયો. બહુમતીને કારણે નાનો દીપક અપરાધી ઠર્યો. છતાં સંજોગોનો ઊંડો વિચાર કરીને પોતાના ભક્તસમુદાયને પ્રસન્ન કરવા ભગવાન સૂર્યનારાયણે કહ્યું, `દીપકને બુઝાવી દો. મારો હુકમ છે કે તે કદી પણ મારી સામે આવવાની દુષ્ટતા ન કરે.’ તે પછી સૂર્યદેવને દીપદર્શન કરાવવામાં આવતું નથી.

You Might Also Like

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ

*  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.

 “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
રાજકોટ

 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું

Editor By Editor 6 days ago
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?