By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    57 minutes ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સફળતાનાં શિખરો સર કરાવતી વિજય ગણપતિ સાધના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

સફળતાનાં શિખરો સર કરાવતી વિજય ગણપતિ સાધના

Last updated: 2025/04/10 at 1:45 AM
2 months ago
Share
સફળતાનાં શિખરો સર કરાવતી વિજય ગણપતિ સાધના
SHARE

વિજય ગણપતિ એ ભગવાન ગણેશનાં વિવિધ રૂપોમાંનું એક છે. ભગવાન ગણપતિનું આ રૂપ સઘળાં કાર્યોમાં સિદ્ધિ અને શત્રુઓ તેમજ વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરાવનાર માનવામાં આવ્યું છે. દક્ષિણ ભારત સિવાય બાલી, જાવા, સુમાત્રા વગેરે દ્વીપોમાં પણ વિજય ગણપતિનાં પ્રસિદ્ધ મંદિરો આવેલાં છે.

આ રૂપમાં ભગવાન ગણેશ ધન, યશ, માન, પ્રતિષ્ઠા, સ્વાસ્થ્ય, સુખ અને ઉન્નતિ આપનારાં છે, છતાં વિજય શ્રીનું તેમની પાસે વિશેષ સ્થાન છે. જે કોઈ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં વિશેષ વિજય શ્રીની પ્રાપ્તિની આકાંક્ષા ધરાવે છે તેમના માટે આ સાધનાથી વધુ ફળદાયી સાધના અન્ય કોઈ નથી. વર્ષોથી કોઈ કોર્ટકેસમાં ફસાયેલ હોય અને તેમાંથી બહાર નીકળી શકતા ન હોય, કોઈ શત્રુ આપને કષ્ટ આપતો હોય તથા તે આપના કરતાં વધુ બળશાળી હોય, તમે કોઈ પણ ચૂંટણી વગેરેમાં ઊભા રહ્યા હો અને તેમાં સફળતા મેળવવાની ઈચ્છા ધરાવતા હો તો વિજય ગણપતિ સાધનાથી મોટી બીજી કોઈ સાધના નથી. જે વ્યક્તિએ પોતાના જીવનમાં આવી સાધના ક્યારેય કરી નથી, તેને પૂર્ણત્વનો આસ્વાદ ક્યારેય ચાખવા મળતો નથી. પોતાના પ્રવેશદ્વાર પર વિજય ગણપતિની મૂર્તિ સ્થાપી દેવાથી ઘરના પરિજનોની સુરક્ષા પ્રત્યે નિશ્ચિંત બની શકાય છે.

પ્રાણપ્રતિષ્ઠા

આ વિજય ગણપતિની મૂર્તિ પથ્થર અથવા ધાતુમાંથી બનાવડાવવી જોઈએ. તેના નિર્માણ માટેનું ઉત્તમ નક્ષત્ર પુષ્ય છે. મૂર્તિ તૈયાર થયા બાદ મંત્રો થકી તેનો અભિષેક કરાય છે અને સંપૂર્ણ વિધિ-વિધાનપૂર્વક ભગવાન વિજય ગણપતિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે. તે પછી દૂર્વા, જળ અને દૂધથી તેનો અભિષેક કરાય છે. અભિષેકમાં વિશેષ એવા ગણેશ ગાયત્રી મંત્રના અગિયારસો જાપ કરી આ મૂર્તિ પર ગંગાજળ છાંટવામાં આવે છે.

મંત્ર : એકદંતાય વિદ્મહે વક્રતુણ્ડાય ધીમહિ, તન્નો, દન્તી પ્રચોદયાત્।

પૂજનવિધિ

પ્રાણપ્રતિષ્ઠિત વિજય ગણપતિની મૂર્તિને પૂજાઘરમાં લાલ વસ્ત્ર પાથરીને તેના પર સ્થાપવી. પછી લાલ ચંદનની માળા દ્વારા નીચે આપેલા ગણપિત મંત્રના એક લાખ જાપ કરવા.

મંત્ર : ૐ શ્રીં હ્રીં ક્લીં ગણેશ્વરાય બ્રહ્મસ્વરૂપાય ચારવે।

સર્વ સિદ્ધિ પ્રદેશાય વિઘ્નેશાય નમો નમ:॥

આ જાપ પ્રાત:કાળે અથવા સંધ્યાકાળે નિશ્ચિત સમયે પૂર્ણ કરવા. આ જાપ કાર્યનો સમયગાળો ચાલીસ દિવસનો રાખવો. આ મંત્રજાપ પૂર્ણ થતાં જ ભગવાન ગણપતિની પ્રતિમા સજીવ સ્વરૂપ બની જાય છે. તે પછી ગણપતિ મૂર્તિમાં વધુ ચૈતન્ય લાવવા નીચેના મંત્રના 21 હજાર જાપ કરવા.

મંત્ર : ૐ ગં ગાં ગણપતયે વિઘ્ન વિનાશિને સ્વાહા।

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું
રાષ્ટ્રિય

India: DRDO એ IIT દિલ્હીમાં ફ્રી-સ્પેસ ક્વોન્ટમ સિક્યોરનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું

By 3 hours ago
TNPL 2025: બેટરે બેટના કટકા કરી નાખ્યા ત્યાં સુધી રન માર્યા,જુઓ Video
Israelમાં સંસદ ભંગ કરવા રજૂ કરાયું બિલ, નેતાન્યાહૂની સરકાર પર સંકટના વાદળ
Iran Attacks Israel: ઈઝરાયલના હુમલા બાદ ઈરાને આપ્યો વળતો જવાબ, કર્યો હુમલો
India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?