વડાપ્રધાન મોદીએ રવિવારે ગુવાહાટી સ્થિતિ સ્વાહિદ સ્મારક ક્ષેત્રમાં અસમ આંદોલનના શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ આંદોલન વિદેશી ઘુસણખોરોની વિરૂદ્ધ 6 વર્ષ સુધી ચાલ્યું હતું. જેમાં 860 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
વડાપ્રધાન મોદીએ રવિવારે ગુવાહાટી સ્થિતિ સ્વાહિદ સ્મારક ક્ષેત્રમાં અસમ આંદોલનના શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આ આંદોલન વિદેશી ઘુસણખોરોની વિરૂદ્ધ 6 વર્ષ સુધી ચાલ્યું હતું. જેમાં 860 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.



Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Sign in to your account
