By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 day ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    3 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    4 days ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    5 days ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: વૈષ્ણવાચાર્ય પૂ.ગોસ્વામી ૧૦૮ મથુરેશ્વરજી મહારાજનો અગ્નિ સંસ્કાર સંપન્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વૈષ્ણવાચાર્ય પૂ.ગોસ્વામી ૧૦૮ મથુરેશ્વરજી મહારાજનો અગ્નિ સંસ્કાર સંપન્ન

Editor
Last updated: 2026/04/28 at 6:39 PM
3 minutes ago
Share
વૈષ્ણવાચાર્ય પૂ.ગોસ્વામી ૧૦૮ મથુરેશ્વરજી મહારાજનો અગ્નિ સંસ્કાર સંપન્ન
SHARE

વૈષ્ણવાચાર્ય પૂ.ગોસ્વામી ૧૦૮ મથુરેશ્વરજી મહારાજનો અગ્નિ સંસ્કાર સંપન્ન

યોગેશ્વર મહોદય, દ્રુમિલકુમારજી અને વ્રજરાજકુમારે વૈષ્ણવોને ધૈર્ય રાખવા અપીલ કરી

 

અગ્ર ગુજરાત, રાજકોટ

વડોદરા ખાતે વૈષ્ણવ સમાજ માટે અત્યંત શોકમય વાતાવરણ વચ્ચે વૈષ્ણવાચાર્ય વાકપતિ પીઠાધીશ પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ મથુરેશ્વરજી મહારાજશ્રીનો અગ્નિ સંસ્કાર વિધિવત રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પૂજ્ય યોગેશ્વરજી મહોદય, પૂજ્ય દ્રુમિલકુમારજી મહોદય તેમજ પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદય ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના આશીર્વચનોથી વૈષ્ણવ સમાજને ધૈર્ય આપ્યું હતું.

આ સાથે અનેક રાજકીય આગેવાનો તથા સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મોટી સંખ્યામાં વૈષ્ણવો દ્વારા અંતિમ દર્શન કરવામાં આવ્યા હતા અને આશ્રુભીની વિદાય આપવામાં આવી હતી। શ્મશાન યાત્રામાં પણ વિશાળ સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિ અને ભાવનાથી ભરપૂર બન્યું હતું.

પૂજ્ય મથુરેશ્વરજી મહારાજનો જીવનપ્રવાસ અત્યંત પ્રેરણાદાયી રહ્યો છે। સમસ્ત વલ્લભકુલ પરિવારમાંથી પ્રથમ પેહલ કરીને તેમણે વિદેશમાં પુષ્ટિમાર્ગનો ધ્વજ લહેરાવવાનો ઐતિહાસિક પ્રારંભ કર્યો હતો। અંદાજે ૪૦ વર્ષ પહેલાં અમેરિકાની ધરતી પર હ્યુસ્ટન અને ન્યુયોર્ક ખાતે બે હવેલીના નિર્માણ દ્વારા તેમણે પુષ્ટિમાર્ગને વૈશ્વિક સ્તરે સ્થાપિત કર્યો હતો. તેમણે અસંખ્ય વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા આપી અને વિશ્વના લગભગ ૫૦ દેશોમાં ધર્મધ્વજ લહેરાવવાનો પાયો નાખ્યો હતો। તેઓ એવા પ્રથમ વૈષ્ણવાચાર્ય રહ્યા જેમણે વૈશ્વિક સ્તરે પુષ્ટિ પરંપરાનો પ્રસાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. ગુજરાત સહિત વિદર્ભ, મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ તેમણે વ્યાપક પ્રવાસ કરીને અનેક મંદિરોની સ્થાપના કરી હતી અને વૈષ્ણવ સમાજને સંગઠિત કરવાનો મહાન પ્રયાસ કર્યો હતો.

દક્ષિણ ભારતમાં ચેન્નઈ ખાતે લગભગ ૩૦ વર્ષ પહેલાં વિશાળ વૈષ્ણવ કોલેજની સ્થાપના કરીને શિક્ષણ ક્ષેત્રે અનોખું યોગદાન આપ્યું હતું, જ્યાં આજે આશરે ૧૦,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તેમ જ તિરુપતિ ખાતે ભવ્ય “દક્ષિણ શ્રીનાથ ધામ” ની સ્થાપના કરી છે તેમજ તિરુમલા ખાતે ભવ્ય મહાપ્રભુજીની બેઠકજી અને રામેશ્વર ખાતે સુંદર મહાપ્રભુજીની બેઠકજીનું નિર્માણ પણ પૂજ્યની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું છે. તેમના નિધનથી વૈષ્ણવ સમાજે એક મહાન માર્ગદર્શક, પ્રેરણાસ્ત્રોત અને આધ્યાત્મિક નેત્તૃત્વ ને ગુમાવ્યા છે। તેમના દર્શાવેલા માર્ગ પર ચાલીને જ સાચી શ્રદ્ધાંજલિ અર્પણ થઈ શકે છે.

You Might Also Like

ભારતની શ્રેષ્ઠ ચાર ટીમોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડ બોલ ટીમને સ્થાન

રૈયા રોડ પર સાર્વજનિક સેવા સમિતિ દ્વારા શનિ-રવિ બે દિવસ છાશ વિતરણ

રાજકોટ રેલવે ડિવીઝનના ત્રણ કર્મચારીઓનું મેન ઓફ મંથ સેફટી પુરસ્કારથી સન્માન

માર્કેટ ઇનસાઇડ અને રોકાણ અંગે ગ્રેટર ચેમ્બર દ્વારા આવતીકાલે સેમિનાર

જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા પાણીયાળા ગામે ગીરગંગા દ્વારા ગ્રામસભા યોજાઇ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના બેંક મેનેજર અને પરિવારનું અપહરણ કરી જામનગરના શખ્સોએ રૂ. ૯.૭૫ લાખ પડાવ્યા
રાજકોટ

રાજકોટના બેંક મેનેજર અને પરિવારનું અપહરણ કરી જામનગરના શખ્સોએ રૂ. ૯.૭૫ લાખ પડાવ્યા

Editor By Editor 19 minutes ago
 રાજકોટ જિલ્લા પંચાયતમાં ૫૮.૯૮ અને તાલુકા પંચાયતમાં ૬૦.3૬ ટકા મતદાન
ગિરનાર બચારો અભિયાન! સાધુ-સંતોની અભૂતપૂર્વ મહારેલી
આજ સાંજથી ચૂંટણીનો શોર શાંત, અંદરખાને રાજકીય ચેસ શરૂ
મોરબી રોડની કરોડોની જમીન મામલે કરાર પાલનનો દાવો અદાલતે રદ કર્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?