By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    4 days ago
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
     અણહક્કનું ખાઇ-ખાઇને આપણી જીભ સળગી ગઇ છે! મોરારિબાપુ
    6 days ago
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    ભેખ લેવા માટે દેશ છોડવાની જરૂર નથી, દ્વેષ છોડો: મોરારિબાપુ
    1 week ago
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    આપણા જેવા સંસારીઓએ સંકલ્પને બદલે મનોરથ રાખવા જોઇએ : મોરારિબાપુ
    1 week ago
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: આકરા તાપમાં પ્રજાજનોને ઠંડક આપતા ફુવારાના પાણી સુકાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આકરા તાપમાં પ્રજાજનોને ઠંડક આપતા ફુવારાના પાણી સુકાયા

Editor
Last updated: 2026/04/30 at 6:21 PM
23 hours ago
Share
આકરા તાપમાં પ્રજાજનોને ઠંડક આપતા ફુવારાના પાણી સુકાયા
SHARE

આકરા તાપમાં પ્રજાજનોને ઠંડક આપતા ફુવારાના પાણી સુકાયા

દિવસભર બફાયા બાદ રાત્રે ઠંડક મેળવવા જતા લોકોને નિરાશા: છ મહિનાથી વિવિધ સર્કલના ફુવારા બંધ: વહેલી તકે શરૂ કરવા માંગણી

અગ્ર ગુજરાત, રાજકોટ

શહેરની શાન એ શહેરના ફુવારા અને બાગ બગીચાઓ ગણાય છે. અને ફુવારાના અને બગીચાના અભ્યાસાર્થે દેશ-વિદેશમાં અધિકારીઓ અને પદાધિકારીઓ હવાઈ મુસાફરી કરી આવ્યા છે. રાજકોટ શહેરને હિન્દુસ્તાનના નકશામાં બેનમૂન શહેર અને સ્માર્ટ સિટી અને શિકાગો બનાવવાના બણગાં ફુકનારા અધિકારીઓ, પદાધિકારીઓને જણાવવાનું કે રાજકોટ શહેર વોર્ડ નંબર 14 શેઠ હાઈસ્કૂલની સામે આવેલ રવિશંકર જાહેર ઉદ્યાન વાણીયાવાડીના બગીચામાં છેલ્લા છ મહિનાથી ફુવારા બંધ હાલતમાં છે અને ખંઢેર બની ગયો છે.

ભક્તિનગર સર્કલ ના ફુવારા શરૂ કરાવવા માટે પ્રજાને સાથે રાખી આંદોલનો કરવા પડ્યા હતા અને આ આંદોલનના ફલશ્રૃતિ ભક્તિનગર સર્કલમાં ફુવારા શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ સ્વિચ દબાવી શરૂ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. મન પડે ત્યારે શરૂ કરવામાં આવે છે અને મન પડે ત્યારે બંધ પણ કરી દેવામાં આવે છે. મેઇન્ટેનન્સ ની કામગીરી ઝીરો હોવાથી ફુવારાની નળી બ્લોકેઝ થઈ ગઈ છે.

સમગ્ર ગુજરાતમાં રાજકોટ આજે અગનભઠ્ઠીમાં ફેરવાયું છે. શહેરમાં ભીષણ ગરમી પડી રહી છે. અને રાજ્યભરમાં સૌથી વધુ ગરમ શહેર રાજકોટ છે ત્યારે શહેરની જનતા બપોરના સમયે બહાર નીકળતી નથી અને રાત્રે હરવા ફરવા ફેમિલી સાથે બહાર નીકળે ત્યારે આ હાડપિંજર સમાન આ ફુવારા શોભાના ગાંઠિયા જેવા બની ગયા છે. ભક્તિનગર સર્કલની અંદરના ફુવારામાં પાણી જ નહોતું ફક્ત લાઈટો જ ચાલુ હતી. રંગીલા રાજકોટમાં સુકાઈ ગયેલા ફુવારા સત્વરે શરૂ કરવા પ્રજા માંથી માંગ ઉઠી છે.

ફુવારાઓ બંધ હોવાના પગલે રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં ગત રાત્રે જ ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ફરિયાદ નંબર 26162886 અને 26162889 થી ફરિયાદ કરી ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી છે. અગાઉ પણ બંધ ફુવારા પ્રશ્ને કોલ સેન્ટરમાં ફરિયાદ કરવામાં આવતા એ ફરિયાદ નું નિરાકરણ કરવામાં ન આવતા અને કોલ સેન્ટર ની ફરિયાદ તુમારશાહીનો ભોગ બનતા આજરોજ લોક સંસદ વિચાર મંચ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને વાણીયાવાડી ના બગીચાના ફુવારા શરૂ કરાવવા અને ભક્તિનગર સર્કલ ના બંધ રહેતા ફુવારા સમયસર મેઇન્ટેનન્સ અને સમયસર ફુવારા શરૂ થાય અને મોડી રાત સુધી ચાલુ રહે એ પ્રકારની તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવા ઉપરોક્ત આગેવાનોએ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

વોર્ડ નંબર 14 ના ચૂંટાયેલા નવનિયુક્ત કોર્પોરેટરો શ્રી કેતનભાઇ પટેલ, ચંદાબેન માણસુરભાઈ વાળા, અરુણાબેન આડેસરા અને હિરેનભાઈ ખીમાણીયાને પણ રજૂઆત કરવામાં આવી છે તેમ લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી,  સોની સરલાબેન પાટડીયા, રમેશભાઈ તલાટીયા, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પ્રફુલાબેન ચૌહાણ, જશુબા વાંકની યાદીમાં જણાવ્યું છે.

You Might Also Like

જળસંચય થકી ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા પીપર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગ્રામસભા સંપન્ન

શહેરીજનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ

પૂજિત રૂપાણી ટ્રસ્ટના ‘જ્ઞાનપ્રબોધિની’ પ્રોજેક્ટની પ્રવેશ પરીક્ષા ૩ મેના રોજ યોજાશે

ગોંડલ રોડ શિવા હોટેલમાં દેહવ્યાપારનો ભાંડો ફૂટ્યો: 3 યુવતીઓને મુક્ત કરાવાઈ

મોરબી રોડ પરની 14 લાખની ચાંદી ચોરીમાં મામા-ભાણેજને દબોચી લેતી ક્રાઈમ બ્રાન્ચ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પરમીટ ધારકોને જામ મોંઘો પડશે, ભાવમાં ૫ થી ૧૦ ટકા જેટલો વધારો
રાજકોટ

પરમીટ ધારકોને જામ મોંઘો પડશે, ભાવમાં ૫ થી ૧૦ ટકા જેટલો વધારો

Editor By Editor 6 days ago
વેરાવળ પાલીકાની ચુંટણીમાં ટિકિટ ફાળવણીના ‘છેલ્લી ઘડીના ખેલ’થી ભાજપને ભારે ફટકો : આંતરિક અસંતોષે 4 બેઠકોની નુકસાની કરાવી
લોકગાયક કિર્તીદાન ગઢવી, SP રાજદીપસિંહ ઝાલા, PI બી.એમ.ચૌધરીને ગુજરાત હાઇકોર્ટની નોટીસ
માંગરોળ તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય : આપનું ખાતું ખુલ્યું
ધોરાજી જૈન જાગૃતિ મહિલા પાંખ દ્વારા પક્ષીઓ માટે માટીના પાણીપત્ર વિતરણ કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?