By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

 મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો

Editor
Last updated: 2026/08/03 at 3:43 PM
2 days ago
Share
 મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો
SHARE

ડિમોલેશન સમયમાં રૂ.૮ના ભાવે ખરીદી કરતા થયેલા વિવાદ બાદ

 મનપાને ગળે ઘૂટડો ઉતર્યો, ૨૦૦ML બોટલનો ભાવ રૂ.3.૫૦ નક્કી કરાયો

 સાંસ્કૃતિક વિભાગ દ્વારા બે વર્ષ માટે ૧૫૨ જેટલી વસ્તુઓ માટે રેટ કોન્ટ્રાકટ આધારિત ટેન્ડર પ્રસિધ્ધ કરાયું

અગ્ર ગુજરાત, રાજકોટ

શહેરના જંગલેશ્વર ડિમોલિશન કામગીરી દરમિયાન પાણી પાછળ થયેલા લાખો રૂપિયાના ખર્ચને લઈને વિવાદ યથાવત છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ પાણીની ખરીદીના દર મામલે હવે કડકાઈ દાખવતી હોય તેવી સ્થિતિ સામે આવી છે. અગાઉ મનપા દ્વારા 200 ML પાણીની બોટલ રૂ.8ના ભાવે ખરીદવામાં આવતી હોવાની ચર્ચા વચ્ચે સાંસ્કૃતિક વિભાગ દ્વારા બે વર્ષ માટે 152 જેટલી વસ્તુઓ માટે રેટ કોન્ટ્રાક્ટ આધારિત ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. તેમાં 200 ML પાણીની બોટલનો મહત્તમ ભાવ રૂ.3.50 નક્કી કરવામાં આવ્યો છે.
ટેન્ડરમાં 500 ML પાણીની બોટલ માટે રૂ.6 અને એક લિટરની બોટલ માટે મહત્તમ રૂ.10નો દર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે 20 લીટર પાણીના જગ માટે રૂ.20નો ભાવ નક્કી કરાયો છે. અગાઉની ખરીદીના ભાવની સરખામણીમાં નવા નક્કી કરાયેલા દરો સામે આવતા પાણીની ખરીદીમાં થતા ખર્ચને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, આગામી દિવસોમાં એજન્સીઓ દ્વારા 3.50 રૂ. કરતા પણ ઓછા ભાવે પાણી પૂરું પાડવા બાબતે રસ દાખવવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું.
જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલિશન કામગીરી દરમિયાન રાજકોટ મનપાએ પાણી પાછળ અંદાજે રૂ.23 લાખનો ખર્ચ ચોપડે દર્શાવ્યો હોવાનું સામે આવ્યું છે. આટલી મોટી રકમ પાણી પાછળ ખર્ચવામાં આવી હોવાના મુદ્દે અગાઉથી જ સવાલો ઊઠી રહ્યા છે. હવે પાણીની બોટલ અને જગના નવા નક્કી કરાયેલા દરો સામે આવતા આ ખર્ચ અંગે વધુ ચર્ચા શરૂ થઈ છે.
બીજી તરફ જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચને લઈને ઉભા થયેલા વિવાદની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિની રચનાને 35 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી તપાસ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે અહેવાલ જાહેર થયો નથી.
મહત્વનું છે કે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં સમિતિના આશરે ત્રણ અધ્યક્ષ બદલાઈ ચૂક્યા છે. જેના કારણે તપાસની ગતિ અને સમગ્ર પ્રક્રિયાને લઈને પણ સવાલો ઊઠી રહ્યા છે.

ગોકળગતિએ ચાલતી તપાસથી અનેક સવાલો
જંગલેશ્વર ડિમોલિશન કામગીરીના ખર્ચના મુદ્દે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓનું મૌન યથાવત રહેતા વિપક્ષ તેમજ શહેરના લોકોમાં પણ ચર્ચા તેજ બની છે. 35 દિવસથી ચાલતી તપાસ છતાં સત્તાવાર નિવેદન સામે ન આવતાં તપાસ સમિતિની કામગીરી ગોકળગતિએ ચાલી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. હવે પાણીની ખરીદી માટે નવા રેટ કોન્ટ્રાક્ટમાં 200 ML બોટલનો મહત્તમ ભાવ રૂ.3.50 નક્કી કરવામાં આવતા જંગલેશ્વર ડિમોલિશન દરમિયાન દર્શાવાયેલા રૂ.23 લાખના પાણીના ખર્ચ અંગે મનપા કઈ રીતે સ્પષ્ટતા કરે છે તેના પર સૌની નજર છે.

You Might Also Like

જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું

વિરપુર અને જુનાગઢના મોબાઈલ ટાવરમાંથી કોપર વાયર ચોરતી ગેંગના ૬ ઝડપાયા

ભાવનગર રેલવેના ટ્રાફિક મેનેજર ગરુડાની રાજકોટ બદલી થતા ડિવિઝનના કર્મચારીઓમાં ખુશીનો માહોલ

પોરબંદરમાં નવોદય વિદ્યાલય દ્વારા પેન્ટીંગ-વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુનું પ્રદર્શન યોજાયું

દામનગરની પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લેતા કાનજીભાઈ ભાલાળા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે જેતપુરમાં સેવાકીય યજ્ઞ યોજાયો
ગુજરાત

સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે જેતપુરમાં સેવાકીય યજ્ઞ યોજાયો

Editor By Editor 6 days ago
જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ
રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્ય સમક્ષ વકિલોની ધા
જૈન આચાર્ય લોકેશજીએ છત્રપતિ સંભાજીનગરથી ‘પીસ એજ્યુકેશન સિરીઝ’નો કર્યો પ્રારંભ
વિરપુરમાં પ્રોહિબિશનના આરોપી સામે પાસાની કાર્યવાહી રતા જિલ્લા કલેકટર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?