By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL Auction 2026 players Full list: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
    IPL Auction 2026 players Full list: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
    5 minutes ago
    IPL 2026 Auction: IPL 2026 માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ફાઇનલ થઈ, હરાજીમાં SRHની અલગ રણનીતિ દેખાઈ
    IPL 2026 Auction: IPL 2026 માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ફાઇનલ થઈ, હરાજીમાં SRHની અલગ રણનીતિ દેખાઈ
    1 hour ago
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    2 hours ago
    IPL 2026 Auction: RCBએ આ યુવા ઓલરાઉન્ડર ખેલાડીને 17 ગણા ભાવે ખરીદ્યો
    IPL 2026 Auction: RCBએ આ યુવા ઓલરાઉન્ડર ખેલાડીને 17 ગણા ભાવે ખરીદ્યો
    3 hours ago
    IPL 2026 Auction:  IPL 2026ની હરાજીમાં આ ભારતીય ખેલાડીને થયું થયુ ₹16.75 કરોડનું નુકસાન
    IPL 2026 Auction: IPL 2026ની હરાજીમાં આ ભારતીય ખેલાડીને થયું થયુ ₹16.75 કરોડનું નુકસાન
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ઘર ઘર દીવડા પ્રગટાવો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

ઘર ઘર દીવડા પ્રગટાવો

agragujaratnews
Last updated: 2023/11/04 at 1:24 PM
2 years ago
Share
ઘર ઘર દીવડા પ્રગટાવો
SHARE

દીપક એ અગ્નિતત્વ નું પ્રતિક છે જેના દ્વારા નકારાત્મક ઊર્જા દૂર થાય છે

તેલ અને ઘી માં પ્રગટાવવામાં આવતા દીવડા નું પણ અલગ મહત્વ છે.

હિન્દ્દુ,શીખ,પારસી દરેકના ધર્મ સ્થાનકમાં  અગ્નિ તત્વની હાજરી અવશ્ય હોય છે.

 

Contents
દીપક એ અગ્નિતત્વ નું પ્રતિક છે જેના દ્વારા નકારાત્મક ઊર્જા દૂર થાય છેતેલ અને ઘી માં પ્રગટાવવામાં આવતા દીવડા નું પણ અલગ મહત્વ છે.હિન્દ્દુ,શીખ,પારસી દરેકના ધર્મ સ્થાનકમાં  અગ્નિ તત્વની હાજરી અવશ્ય હોય છે.દિપાવલી પર્વમાં મળે છે થ્રી ડી અને વોટર સેન્સર દીવા

 

દિવાળી એ પ્રકાશનો તહેવાર છે તેને દીપોત્સવ પણ કહેવામાં આવે છે આ પાંચ દિવસના પર્વમાં દરરોજ રાત્રી દરમિયાન દરેકના ઘરમાં આંગણામાં દીવડાઓની હારમાળા હોય છે ત્યારે દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે અને તેનું શું મહત્વ છે તે જોઈએઆપણી સંસ્કૃતિ અને પરંપરા મુજબ દીવા પ્રગટાવવાની  ઘણું મહત્વ છે. આપણે ત્યાં ઘરની બહાર ઉંબરે, મંદિરમાં, તુલસીના કયારે, પીપળાના ઝાડ નીચે, પાણીયારે દીવડાં પ્રગટાવવાની આદિકાળથી પરંપરા છે.દરરોજ સવાર-સાંજ પૂજા આરતીમાં દીપકની હાજરી અનિવાર્ય છે.કોઈ પણ પૂજા દરમિયાન દીવો પ્રગટાવવામાં આવે છે. દેવી-દેવતાઓની પૂજા અને કોઈપણ શુભ પ્રસંગમાં દીપક જરૂર પ્રગટાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દરરોજ સાંજે એક દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે આમ જોઈએ તો દરેકે દરેક ધર્મમાં અગ્નિ તત્વનું મહત્વ છે.

ચર્ચમાં કેન્ડલ પ્રગટાવવામાં આવે છે પારસી ધર્મમાં પણ અગ્નિની હાજરી હોય છે હિન્દુ ધર્મમાં પણ દીપક પ્રગટાવવામાં આવે છે તો શીખ ગુરુદ્વારામાં પણ અગ્નિ તત્વની હાજરીમાં ધાર્મિક અનુષ્ઠાન થાય છે આમ જે પંચ તત્વ છે તેમાં અગ્નિ તત્વ એવું તત્વ છે કે જેના કારણે સમગ્ર વાતાવરણમાંથી દૂષિત ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા પ્રવેશે છે.અગ્નિ તત્વ કોઈપણ નેગેટિવ ઉર્જાનો નાશ કરે છે. કોઈપણ ધાર્મિક અનુષ્ઠાન પૂજન અર્ચન મંત્ર જાપ વગેરે પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે જેથી કરીને વાતાવરણ શુદ્ધ થઈ જાય છે.

દીવો કરનાર વ્યક્તિ પણ પ્રફુલિત બને છે એટલે જ હિન્દુ ધર્મમાં દીવાનું અનેરૂ મહત્વ છે.જે ધૂપ અને અગરબત્તી કરવામાં આવે છે તે પણ અગ્નિ તત્વની હાજરી દર્શાવે છે.પહેલાના સમયમાં ઋષિઓ જે યજ્ઞ કરતા તે પણ નકારાત્મક ઊર્જાના નાશ માટે જ કરતા. કોઈ પણ હોમ હવન કે જેમાં અગ્નિ તત્વની હાજરી હોય છે તેના દ્વારા શુભ અને સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે.નવરાત્રીમાં અને અનુષ્ઠાન દરમિયાન અખંડ દીપ પ્રગટાવી રાખવાનું પણ મહત્વ છે.

 

દિપાવલીના પર્વમાં દીવા પ્રગટાવવાનું પણ મહત્વ એ જ છે.દીપક પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે તે અંધકારને દૂર કરે છે,દૂષિત ઊર્જાને દૂર કરે છે અને સકારાત્મક ઊર્જા ફેલાવે છે.આમ તો દીવા પ્રગટાવવા માટે પણ ફૂલ વાટ હોય અને લાંબી વાટ પણ હોય છે.એવું માનવામાં આવે છે કે ભગવાનને પૂજા ઘરમાં જે ઘી નો દીવો કરવામાં આવે છે તેમાં ફૂલ વાટનો ઉપયોગ થાય છે અને માતાજીને,હનુમાનદાદા ને,પીપળા પાસે,પાણિયારે વગેરે લાંબી વાટ કરવામાં આવે છે.દીવો પ્રગટાવવા ગાયનું ઘી,તેલ,તલનું તેલ,અળસીનું તેલ વગેરે ઉપરાંત ઘણીવાર મંત્ર તંત્ર માટે તલ,સરસિયું વગેરે તેલ વાપરવામાં આવે છે. કાચ ના ગ્લાસમાં પાણી ભરી તેમાં તેલ મિક્સ કરીને તેમાં ઉપર વાટ મૂકી દીવો કરવામાં આવે છે આ તરતા દીવા વધુ સમય ચાલે છે અને દેખાવમાં પણ સુંદર લાગે છે.

  • દીપકના પ્રકાશથી જ મન પ્રફુલ્લિત થઇ જાય છે.
  • દીવો પ્રગટાવ્ય વિના કોઈપણ પૂજા અધૂરી ગણાય છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા પણ દૂર થાય છે.
  •  એવું કહેવાય છે કે દરરોજ તમારા મુખ્ય દરવાજા પર ઘી અથવા તેલનો દીવો કરો છો, તો તે તમારા ઘરમાં દેવી લક્ષ્મી લાવે છે.
  • સાથે જ ઘીનો દીવો વાસ્તુ દોષને પણ દૂર કરે છે. તેથી, સાંજે મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવો.
  • સવારે અને સંધ્યા સમયે દીવો શુભ માનવામાં આવે છે કારણ કે આ સમયે દેવી-દેવતાઓ ના આગમનનો સમય હોય છે.
  •  પણ ધ્યાન રાખવું જરૂરી છે. દીવો હંમેશા પશ્ચિમ દિશા તરફ જ પ્રગટાવવો જોઈએ. કારણ કે આ દિશામાં દેવી લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે.
  • મુખ્ય પ્રવેશદ્વારની સાથે સાથે દરરોજ ઘરના મંદિરમાં પણ સવાર-સાંજ દીવો પણ પ્રગટાવવો જોઈએ. જેના કારણે જીવનમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે.
  • ઘણા લોકો માટીના કોડિયામાં દીવો પ્રગટાવે છે ત્યારે ધ્યાન રહે કે તે ખંડિત ન હોવું જોઈએ,

 

દિપાવલી પર્વમાં મળે છે થ્રી ડી અને વોટર સેન્સર દીવા

દિવાનો મહત્વ અનન્ય છે એમાં પણ દિવાળીનો તહેવાર જ દીપોત્સવ કહેવામાં આવે છે તેથી આ પાંચ દિવસ ઘરમાં, આંગણામાં ફળિયામાં બાલ્કનીમાં વગેરે જગ્યાએ દીવા મૂકવામાં આવે છે લાઈનસર ટમટમતા દેવાનું સૌંદર્ય જ કંઈક અલગ હોય છે અત્યારના સમયમાં બજારમાં અનેક જાતના દીવા મળે છે જેના કારણે લોકોને તેલ થી ની ઝંઝટ કરવી પડતી નથી અને દીવડાનો પ્રકાશ મળી રહે છે. અત્યારે પ્લાસ્ટિકના સેલવાડા દીવા પણ આવે છે જે ફક્ત સ્વીચ ચાલુ કરી અને મૂકી દેવાના હોય છે આ ઉપરાંત એવા દેવા પણ છે જેમાં તેલના બદલે પાણી નાખવાથી દીવા પ્રત્યે છે.આ વોટર સેન્સર દીવા ઉપરાંત થ્રીડી દિવા પર બજારમાં ઉપલબ્ધ છે જે ખૂબ જ વ્યાજબી કિંમતે મળતા હોવાથી દરેક વ્યક્તિ તે લઈ શકે છે. જે ઉર્જા તેલ અથવા તો ઘીના દીવા પ્રગટાવવાથી મળે છે તે ઊર્જા આ દીવા માંથી મળી શકતી નથી આમ છતાં દેખાવ માટે લોકો આ દીવાનો પણ ઉપયોગ કરે છે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IND vs SA 3rd T20I : ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું, સીરિઝમાં 2-1થી આગળ
સ્પોર્ટ્સ

IND vs SA 3rd T20I : ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 7 વિકેટથી હરાવ્યું, સીરિઝમાં 2-1થી આગળ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Technology: ચિપ ટેક્નોલોજીમાં ભારતનો વિશ્વાસુ સાથી છે તાઇવાન, સહયોગ વધારવા માટે વધી શક્યતાઓ
Flashback 2025: ઇન્ડિયન ડિફેન્સ માટે શાનદાર રહ્યુ આ વર્ષ, જાણો કઇ કઇ મિસાઇલોનું સફળ પરીક્ષણ થયુ
Gandhinagar News: તલાટીઓને 'કૂતરા પકડવા'ની વિવાદાસ્પદ કામગીરીમાંથી મળી મુક્તિ
Mamata Banerjee on Lionel Messi : કોલકાતા સ્ટેડિયમમાં ચાહકોના હોબાળાની CM મમતા બેનર્જીએ નિંદા કરી, માગી માફી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?