By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    15 minutes ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    1 hour ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    2 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    3 hours ago
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: રામ મંદિર માટેના ધ્વજ દંડ અમદાવાદથી રવાના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગરગુજરાત

રામ મંદિર માટેના ધ્વજ દંડ અમદાવાદથી રવાના

agragujaratnews
Last updated: 2024/01/06 at 7:37 PM
1 year ago
Share
રામ મંદિર માટેના ધ્વજ દંડ અમદાવાદથી રવાના
SHARE

રામમંદિરમાં સ્થાપિત કરવા માટેના કુલ સાત ધ્વજ દંડને વિધિવત રીતે અમદાવાદથી અયોધ્યા મોકલવા રવાના કરાયા

અગ્ર ગુજરાત, અમદાવાદ
અયોધ્યામાં તૈયાર થઈ રહેલા રામમંદિર માટે ઘણી સામગ્રી ગુજરાતમાં તૈયાર થઈ છે. મંદિરમાં લગાવવા માટેના ધ્વજદંડ પણ ગુજરાતમાં તૈયાર થયા છે. હવે આ સાતેય ધ્વજ દંડને અયોધ્યા પહોંચાડવા વિધિવત રીતે રવાના કરાયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગતગુરુ રામભદ્રાચાર્ય તથા અન્ય સંતો-મહંતો અને મહાનુભાવોની હાજરીમાં વિધિવત રીતે ધ્વજ દંડને રવાના કર્યા હતા.
કોઈ પણ મંદિરમાં માથે ધ્વજ ફરકતો હોય તે એની આગવી ઓળખ હોય છે. દ્વારકાધીશના મંદિરમાં પણ 52 ગજની ધજા ચડાવવાનું માહાત્મ્ય છે અને તેના માટે ગુંબજ પર ધ્વજ દંડ લગાવેલો હોય છે.
અયોધ્યાના રામમંદિરમાં પણ આવા ધ્વજ દંડ લાગવાના છે, જેની કલા કારિગરી ગુજરાતમાં થઈ છે. ગુજરાતમાંથી તેને તૈયાર કરીને હવે અયોધ્યા માટે રવાના કરાયા છે. અમદાવાદથી આવા સાત ધ્વજ દંડનું પ્રસ્થાન કરાવાયું ત્યારે વિધિવત પૂજા કરાઈ અને ઉત્સાહથી તેને રવાના કરાયા હતા.
રામ મંદિર માટેના આ ધ્વજ દંડ શુદ્ધ પિત્તળમાંથી તૈયાર કરાયા છે. ધ્વજ દંડ બનાવવા બીજી કોઈ ધાતુનો ઉપયોગ નથી કરાયો. રામ મંદિરના ગુંબજ પર લાગનારા મુખ્ય ધ્વજ દંડની ઊંચાઈ 44 ફૂટ છે. આ ધ્વજ દંડનો ગોળાર્ધ 9.5 ઈંચ છે. તેનું વજન 5500 કિલો જેટલું હશે તેના પરથી સમજી શકાય છે કે તે કેટલો મજબૂત બન્યો હશે.
અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલી મેવાડા પરિવારની ફેક્ટરીમાં આને તૈયાર કરાયા છે. રાજકોટના શાપરમાં પણ ધ્વજ દંડનું કેટલુંક કામ થયું હતું. આ રીતે સમગ્ર રીતે ગુજરાતમાં તૈયાર થયેલા ધ્વજ દંડ અયોધ્યા જવા રવાના થઈ ગયા છે.

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા

ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં

ક્રાઈસ્ટ કોલેજ, રાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે “SAFAL 2025” ટ્રેનિંગ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
સ્પોર્ટ્સ

India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ

By 1 hour ago
Health: આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ
Ahmedabad Palne Crash: હવાઈ ઉડ્ડયન માટે એરલાઈન્સો પાસે ફક્ત બે વિકલ્પ, જાણો
WTC ફાઈનલમાં હાર બાદ પેટ કમિન્સનું મોટું નિવેદન, જણાવ્યું ક્યાં થઈ ભૂલ?
South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?