By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    16 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: શિવરાત્રીએ સોમનાથમાં ભાવિકોનો સમુદ્ર ધુધવાયો, એક લાખથી વધુએ દર્શન કર્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

શિવરાત્રીએ સોમનાથમાં ભાવિકોનો સમુદ્ર ધુધવાયો, એક લાખથી વધુએ દર્શન કર્યા

agragujaratnews
Last updated: 2024/03/08 at 8:59 PM
1 year ago
Share
શિવરાત્રીએ સોમનાથમાં ભાવિકોનો સમુદ્ર ધુધવાયો, એક લાખથી વધુએ દર્શન કર્યા
SHARE

શિવરાત્રીએ પ્રથમ વખત રેકર્ડબ્રેક ધ્વજાઓ ચડાવવાની સાથે મહાપુજાઓ નોંધાઈ
56 ધજાઓ ચડી, 101 સોમેશ્વર મહાપુજાઓ ભાવિકોએ કરી
1 હજાર પરીવારોએ પાર્થેશ્વર શિવલિંગની સામુહિક મહાપૂજા કરી

આજે મહાશિવરાત્રીના પર્વે પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વ્હેલી સવારથી જ હજારો ભાવિકો હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે પુણ્યનું ભાથું બાંધવા પહોંચેલ જોવા મળતા હતા. આજે વ્હેલી સવારના ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવેલ ત્યારથી જ શિવભક્તોનું માનવ મહેરામણ સતત ઉમટી રહેલ અને રાત્રી સુધીમાં એકાદ લાખ જેટલા ભાવિકોએ શીશ ઝુકાવીને ભાવવિભોર બની ગયા હતા. આજે સવારે સોમનાથ મહાદેવને પ્રાત:મહાપૂજા બાદ ભસ્મ, પીતાંબર, પુષ્પ, બિલ્વપત્રનો અલોકીક શણગાર કરવામાં આવેલ હતો.

આજે શિવરાત્રી પર્વે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી, જીએમ વિજયસિંહ ચાવડા, દિલીપભાઈ ચાવડા સહિતના અધિકારીઓ દ્વારા મહાદેવને પ્રથમ ધ્વજા પૂજા કરી ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો, સાધુ-સંતોએ મહાદેવને શીશ ઝુકાવી પુજા અર્ચના કરી હતી. સોમનાથ યજ્ઞશાળામાં સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા શાસ્ત્રોક્તવિધિથી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.

સોમનાથ મંદિરમાં મહાદેવના સ્વરૂપને પાલખીમાં રાખી વૈદ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યુ હતુ. બાદમાં સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં પાલખીયાત્રા કાઢવામાં આવેલ જેમાં હર હર મહાદેવ અને ઓમ નમો શિવાયના નાદ સાથે મોટી સંખ્યામાં શિવભક્તો જોડાતા વાતાવરણ શિવમય બનેલ હતુ. આમ, પાલખીયાત્રા રૂપે મહાદેવ નગરચર્યાએ નીકળ્યાની અનુભૂતિ ભાવિકોએ કરી હતી.

આજે વ્હેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી કતારબંધ લાઇનમાં શિવભકતો મહાદેવને શિશ ઝુકાવવા અવિરત ઉમટી રહ્યા હતા. જેમાં રાત્રી સુધીમાં એકાદ લાખથી વધુ શિવભકતોએ શિશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજે સવારથી સોમનાથ પહોંચવાના તમામ માર્ગો ઉપર પણ ભકતોનો પ્રવાહ મંદિર તરફ પ્રયાણ કરતો જોવા મળતા યાત્રાધામમાં ભારે ઘસારો હતો.

આજે મહાશિવરાત્રી પર્વને લઇ સોમનાથ મંદિરને રંગબેરંગી પુષ્પો ઉપરાંત લાઇટોથી સુશોભીત કરવામાં આવેલ હતું. તો આ પર્વને લઇ જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એ.બી.જાડેજા, પીઆઈ પટેલએ સોમનાથ મંદિર ખાસ સુરક્ષા માટે બૉમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, એસઆરપી, ઘોડે સવાર પોલીસ, જીઆરડી સહિતનો સ્ટાફ તૈનાત કર્યો હતો. આજના પર્વને લઇ સોમનાથ મંદિર પરીસરમાં વિવિધ દાતાઓના સહયોગથી ફરાળ પ્રસાદીના ભંડારાઓ પણ ધમધમયા હતા જેનો હજારો ભાવિકોએ લ્હાવો લીધેલ હતો.

Contents
શિવરાત્રીએ પ્રથમ વખત રેકર્ડબ્રેક ધ્વજાઓ ચડાવવાની સાથે મહાપુજાઓ નોંધાઈ 56 ધજાઓ ચડી, 101 સોમેશ્વર મહાપુજાઓ ભાવિકોએ કરી 1 હજાર પરીવારોએ પાર્થેશ્વર શિવલિંગની સામુહિક મહાપૂજા કરીઆજે મહાશિવરાત્રીના પર્વે પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વ્હેલી સવારથી જ હજારો ભાવિકો હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે પુણ્યનું ભાથું બાંધવા પહોંચેલ જોવા મળતા હતા. આજે વ્હેલી સવારના ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવેલ ત્યારથી જ શિવભક્તોનું માનવ મહેરામણ સતત ઉમટી રહેલ અને રાત્રી સુધીમાં એકાદ લાખ જેટલા ભાવિકોએ શીશ ઝુકાવીને ભાવવિભોર બની ગયા હતા. આજે સવારે સોમનાથ મહાદેવને પ્રાત:મહાપૂજા બાદ ભસ્મ, પીતાંબર, પુષ્પ, બિલ્વપત્રનો અલોકીક શણગાર કરવામાં આવેલ હતો.આજે શિવરાત્રી પર્વે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી, જીએમ વિજયસિંહ ચાવડા, દિલીપભાઈ ચાવડા સહિતના અધિકારીઓ દ્વારા મહાદેવને પ્રથમ ધ્વજા પૂજા કરી ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવો, સાધુ-સંતોએ મહાદેવને શીશ ઝુકાવી પુજા અર્ચના કરી હતી. સોમનાથ યજ્ઞશાળામાં સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા શાસ્ત્રોક્તવિધિથી હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞ કરવામાં આવ્યો હતો.સોમનાથ મંદિરમાં મહાદેવના સ્વરૂપને પાલખીમાં રાખી વૈદ મંત્રોચ્ચારથી પૂજન કરવામાં આવ્યુ હતુ. બાદમાં સોમનાથ મહાદેવના પ્રતીક સ્વરૂપને પાલખીમાં બેસાડી સમગ્ર મંદિર પરિસરમાં પાલખીયાત્રા કાઢવામાં આવેલ જેમાં હર હર મહાદેવ અને ઓમ નમો શિવાયના નાદ સાથે મોટી સંખ્યામાં શિવભક્તો જોડાતા વાતાવરણ શિવમય બનેલ હતુ. આમ, પાલખીયાત્રા રૂપે મહાદેવ નગરચર્યાએ નીકળ્યાની અનુભૂતિ ભાવિકોએ કરી હતી.આજે વ્હેલી સવારે ચાર વાગ્યે મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી કતારબંધ લાઇનમાં શિવભકતો મહાદેવને શિશ ઝુકાવવા અવિરત ઉમટી રહ્યા હતા. જેમાં રાત્રી સુધીમાં એકાદ લાખથી વધુ શિવભકતોએ શિશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. આજે સવારથી સોમનાથ પહોંચવાના તમામ માર્ગો ઉપર પણ ભકતોનો પ્રવાહ મંદિર તરફ પ્રયાણ કરતો જોવા મળતા યાત્રાધામમાં ભારે ઘસારો હતો.આજે મહાશિવરાત્રી પર્વને લઇ સોમનાથ મંદિરને રંગબેરંગી પુષ્પો ઉપરાંત લાઇટોથી સુશોભીત કરવામાં આવેલ હતું. તો આ પર્વને લઇ જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ એ.બી.જાડેજા, પીઆઈ પટેલએ સોમનાથ મંદિર ખાસ સુરક્ષા માટે બૉમ્બ સ્કોડ, ડોગ સ્કોડ, એસઆરપી, ઘોડે સવાર પોલીસ, જીઆરડી સહિતનો સ્ટાફ તૈનાત કર્યો હતો. આજના પર્વને લઇ સોમનાથ મંદિર પરીસરમાં વિવિધ દાતાઓના સહયોગથી ફરાળ પ્રસાદીના ભંડારાઓ પણ ધમધમયા હતા જેનો હજારો ભાવિકોએ લ્હાવો લીધેલ હતો. સોમનાથના સમુદ્ર કિનારે એક હજાર પરીવારોએ પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન કર્યુ. મહાશિવરાત્રીના પર્વ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં અનેરૂ મહાત્મય ગણાય છે. ત્યારે મહાશિવરાત્રી પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક હજાર પરીવારોને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થેવેશ્વર શિવલિંગની મહાપૂજા કરાવવામાં આવી હતી. આ મહાપૂજા સોમનાથ મંદિરની સમીપે આવેલા સમુદ્ર કિનારે કરાવવાનું આયોજન ટ્રસ્ટે કર્યુ હતુ. જેમાં ભકતોને ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પાર્થિવ શિવલિંગ, પૂજા સામગ્રી ટ્રસ્ટએ ઉપલબ્ધ કરાવી પાર્થેશ્વર મહાપૂજા એક હજાર પરીવારોને કરાવી હોવાનું ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ. શિવરાત્રીએ ભાવિકોએ રેકર્ડબ્રેક પુજાઓ કરી. આજે શિવરાત્રીના દિવસે મહાદેવને રેકર્ડબ્રેક જુદી જુદી પુજાઓ ભાવિકો દ્વારા નોંધાવી પુણ્યનું ભાથું બાંધ્યાનું જાણવા મળેલ છે. જેમાં શિવરાત્રીએ 56 ભાવિકો મહાદેવને ધ્વજાઓ ચડાવી છે. જયારે 101 સોમેશ્વર મહાપૂજા, 2161 રૂદરી પાથ પૂજા, 68 પાઠાત્મક લઘુરુદ્ર પુજાઓ ભાવિકો દ્વારા નોંધાવી સંકલ્પ પુજારીઓ દ્વારા કરવામાં આવ્યા છે.

સોમનાથના સમુદ્ર કિનારે એક હજાર પરીવારોએ પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન કર્યુ.

મહાશિવરાત્રીના પર્વ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં અનેરૂ મહાત્મય ગણાય છે. ત્યારે મહાશિવરાત્રી પર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક હજાર પરીવારોને પંચ મહાભૂતની અનુભૂતિ કરાવતી શિવજીના સૌથી પવિત્ર સ્વરૂપ પાર્થેવેશ્વર શિવલિંગની મહાપૂજા કરાવવામાં આવી હતી. આ મહાપૂજા સોમનાથ મંદિરની સમીપે આવેલા સમુદ્ર કિનારે કરાવવાનું આયોજન ટ્રસ્ટે કર્યુ હતુ. જેમાં ભકતોને ઇકો ફ્રેન્ડલી અભિગમ સાથે પાર્થિવ શિવલિંગ, પૂજા સામગ્રી ટ્રસ્ટએ ઉપલબ્ધ કરાવી પાર્થેશ્વર મહાપૂજા એક હજાર પરીવારોને કરાવી હોવાનું ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ.

શિવરાત્રીએ ભાવિકોએ રેકર્ડબ્રેક પુજાઓ કરી.

આજે શિવરાત્રીના દિવસે મહાદેવને રેકર્ડબ્રેક જુદી જુદી પુજાઓ ભાવિકો દ્વારા નોંધાવી પુણ્યનું ભાથું બાંધ્યાનું જાણવા મળેલ છે. જેમાં શિવરાત્રીએ 56 ભાવિકો મહાદેવને ધ્વજાઓ ચડાવી છે. જયારે 101 સોમેશ્વર મહાપૂજા, 2161 રૂદરી પાથ પૂજા, 68 પાઠાત્મક લઘુરુદ્ર પુજાઓ ભાવિકો દ્વારા નોંધાવી સંકલ્પ પુજારીઓ દ્વારા કરવામાં આવ્યા છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની
આંતરરાષ્ટ્રીય

world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 13 hours ago
Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
World Yoga Day 2025: 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'ના સંકલ્પ સાથે ભવ્ય ઉજવણી
Bangladeshમાં રમઝાન પહેલા ફેબ્રુઆરીમાં થઇ શકે છે ચૂંટણી, Muhammad Yunusની જાહેરાત
Ahmedabad plane crash: ઇતિહાસના 9 ભયંકર વિમાન અકસ્માત, જે ક્યારેય નહી ભૂલાય
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?