By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    35 minutes ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    2 hours ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    3 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    4 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: બિછડે સભી બારી બારી ધાનાણીએ રાજકોટમાંથી ચૂંટણી લડવા કેમ ઇન્કાર કર્યો ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

બિછડે સભી બારી બારી ધાનાણીએ રાજકોટમાંથી ચૂંટણી લડવા કેમ ઇન્કાર કર્યો ?

agragujaratnews
Last updated: 2024/03/22 at 8:58 PM
1 year ago
Share
બિછડે સભી બારી બારી ધાનાણીએ રાજકોટમાંથી ચૂંટણી લડવા કેમ ઇન્કાર કર્યો ?
SHARE

રેસમાંથી પરેશ એક નહિ દુધાત,રોહન,સોલંકી, ઠાકોર,હિંમતસિહ,પરમાર પણ બહાર નિકળી ગયા છે….

વકત ને કિયા કયા હસીન સિતમ તુમ રહે ના તુમ,હમ રહે ના હમ. કોંગ્રેસ હાઇકમાન્ડની મનોસ્થીતિ આજકાલ આવી જ હશે. જુની હિન્દી ફિલ્મના સેડ સોંગ્સની ફિલિંગ કોંગ્રેસના સર્વેસર્વા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આવતી હશે. આઝાદી પહેલાં જે પક્ષના મૂળિયા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ અને જવાહરલાલ નહેરુ સહિતના દિગ્ગજોએ નાંખ્યા હતાં એ પક્ષની હાલત આજે ખુબ દયાનિય થઇ ગઇ છે. મતદારો કેટલાક રાજયોને અપવાદરૂપ ગણીએ તો કોંગ્રેસને મત નથી દેતાં. પરંતુ જે રાજયોમાંથી કોંગ્રેસ લાંબા સમયથી સતા બહાર થઇ ગઇ છે એવા રાજયોમાં હવે કોંગ્રેસના પ્રાદેશીક નેતાઓ પણ હાઇકમાન્ડનો કમાન્ડ નથી માનતાં. વાત લાંબી ખેંચવાને બદલે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને ઉમેદવારોની પસંદગી માટે જે લાચારી ભોગવવી પડે છે એ જોતાં કહિ શકાય કે આટલાં ખરાબ તબકકામાંથી કોંગ્રેસ ક્યારેય પસાર નથી થઇ. ભાજપએ ગુજરાતમાં લોકસભાના ઉમેદવારો જાહેર કરી દીધા બાદ પણ કોંગ્રેસ તેના ઉમેદવોર જાહેર કરવામાં અનેક પડકારોનો સામનો કરી રહી હતી. ગઇ કાલે કોંગ્રેસે ૧૧ ઉમેદવારોના નામ જાહેર કર્યા. રાજકોટની હાઇવોલ્ટેજ બેઠક બની શકે તેમ હતી એ બેઠક માટે નકકી કરેલ નામ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવા ઇન્કાર કરી દીધો. પાર્ટીને એમ હતું કે પરેશનું નામ જાહેર કરી દેશું તો પરેશ પાર્ટીની લાગણીને માન આપીને ચૂંટણી લડશે. પરંતુ પરેશે રેસમાંથી બહાર જ રહેવાનું ધરાર પસંદ કર્યુ.

પાર્ટી ચાંદલો કરવા આવે અને મુરતિયો ના પાડે એવું માત્ર ધાનાણીના કેસમાં જ નથી થયુ. અગાઉ પ્રતાપ દુધાત,રોહન ગુપ્તા,ભરત સોલંકી, જગદીશ ઠાકોર,હિંમતસિંહ પટેલ,શૈલેષ પરમાર પણ લોકસભાની ચૂંટલી લડવા પક્ષને ના પાડી ચુકયા છે. પાર્ટીનો આદેશ પણ તેમણ માન્યો નથી. રોહન ગુપ્તાએ તો નામ જાહેર થયા બાદ પલટી મારી છે.

આવુ થવા પાછળના બે ત્રણ કારણ મુખ્ય છે. સૌ પ્રથમ કોંગ્રેસ હાલ તેમના ખરાબ તબકકામાંથી પસાર થઇ રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ સંગઠન એકજુટ થઇને લડી શકે તેમ નથી. આથી ઉમેદવારને પરાજયનો ડર લાગે છે. બીજુ ચૂંટણી ખુબ ખર્ચાળ થઇ ગઇ છે. જે ચુંટણી લડે તે ઉમેદવારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે. પાર્ટી પાસે પૈસા નથી એ ગાણા ગાય છે. ત્રીજુ કારણ ભાજપના વાવાઝોડામાં દેરક બેઠક ઉપર પક્ષના ધારાસભ્યો,જિલ્લા પંચાયતો,તાલુકા પંચાયતો તુટી છે. લોકસભાના ઉમેદવારનો મુખ્ય ટેકો જિલ્લા પંચાયતો,તાલુકા પંચાયો, મનપા અને નગરપાલિકામા તેમના સંગઠનના સમર્થકો હોય છે. આમ લશ્કર વિના યુધ્ધ લડવાની વાત છે. ભાજપની પ્રચંડ તાકાત સામે પરાજય નિશ્ચિત ભાળી ગયેલા રાજકીય નેતાઓ પોતાનું રહયુ સહયુ  રાજકીય ભાવિ ગિરવે મૂકવા માંગતાં નથી. બીજુ કોંગ્રેસે ઘણા વર્ષો રાજ કર્યુ છે. ફંડની કમીની વાત હાઇકમાન્ડ કરે છે તે સ્થાનિક નેતાઓને ગળે ઉતરતી નથી. કોગ્રેસ હાઇકમાન્ડ રોદણાં રડતી હોય તે પણ સ્થાનિક નેતાગીરીને પસંદ હોય તેમ લાગતું નથી. હાલના સંજોગોમાં ગાંઠના ખર્ચે ગોપીચંદન કરવા ન માગતાં હોય એવા નેતાઓ કોંગ્રેસમાં હોવા છતાં ચૂંટણી લડવા ઇન્કાર કરી રહયા છે.

 

 

 

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
સ્પોર્ટ્સ

'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ

By 35 minutes ago
Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
WTC Final 2025: ઓસ્ટ્રેલિયાએ કરી પ્લેઈંગ ઈલેવનની જાહેરાત, સ્ટાર ખેલાડીનું કપાયું પત્તું
Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
Englandમાં ઈતિહાસ રચશે જસપ્રીત બુમરાહ, પાકિસ્તાનના દિગ્ગજ બોલરનો તોડશે રેકોર્ડ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?