By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    9 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: સુરેન્દ્રનગરની ધરતી ઉપરથી પી.એમ. મોદીનો ચોંકાવનારો આક્ષેપ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝસુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરની ધરતી ઉપરથી પી.એમ. મોદીનો ચોંકાવનારો આક્ષેપ

agragujaratnews
Last updated: 2024/05/02 at 7:15 PM
1 year ago
Share
સુરેન્દ્રનગરની ધરતી ઉપરથી પી.એમ. મોદીનો  ચોંકાવનારો આક્ષેપ
SHARE

કોંગ્રેસના ઢંઢેરામાં સરકારી ટેન્ડરમાં પણ મુસ્લીમોને આરક્ષણની ઘોષણા કરી છે

કોંગ્રેસને મોદીના ત્રણ પડકાર : ચટ્ટા પટ્ટાને આરક્ષણ નહિ આપે

ભારતના બંધારણમાં કોઇ ફેરફાર નહિ કરે

Contents
કોંગ્રેસના ઢંઢેરામાં સરકારી ટેન્ડરમાં પણ મુસ્લીમોને આરક્ષણની ઘોષણા કરી છેકોંગ્રેસને મોદીના ત્રણ પડકાર : ચટ્ટા પટ્ટાને આરક્ષણ નહિ આપે

આરક્ષણને ધર્મના આધાર ઉપર મુસલમાનોને નહિ આપે

દલીત બક્ષીપંચ,ઓબીસીના આરક્ષણ ચટ્ટા-પટ્ટાને નહિ આપે

કોંગ્રેસની સતા છે એવા રાજયોમાં બાહેંધરી આપે

સુરેન્દ્રનગરની ધરતી ઉપરથી ચૂંટણી સભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો.  તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ઢંઢેરામાં સરકારી ટેન્ડરોમાં મુસ્લિમોને અનામત આપવાની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, મોદીના શાસનમાં બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય.

ગુજરાતની ૧૫ લોકસભા બેઠકને આવરી લેવા માટે ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર માટે મેદાનમાં ઉતર્યા છે. આજે જૂનાગઢ અને જામનગરમાં સભા ગજવતા પૂર્વે સુરેન્દ્રનગરના વઢવાણમાં હજારોની જનમેદની વચ્ચે નરેન્દ્રભાઇએ કોંગ્રેસના હાજા ગગડી જાય તેવા આકરા પ્રહારોની સાથે ત્રણ પડકાર ફેંક્યા હતા. કોંગ્રેસ લેખિતમાં આપે કે ચટ્ટાપટ્ટાવાળાઓને અને મુસ્લિમોને આરંક્ષણ ક્યારેય આપવામા નહીં આવે. બીજો પડકા એ આપ્યો કે, એસ.ટી., એસ.સી., ઓબીસી, આદિવાસી સમાજને જે આરંક્ષણ મળે છે તે ક્વોટામાં કોઇ ફેરફાર નહીં થાય અને આ ક્વોટામાંથી મુસ્લિમોને આરંક્ષણ આપવામા નહીં આવે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇના સૌરાષ્ટ્ર પ્રવાસમાં જૂનાગઢ અને જામનગર પૂર્વે સુરેન્દ્રના વઢવાણમાં સભા ગજવી હતી. વડાપ્રધાનનો મીજાજ આજે વધુ આક્રમક દેખાયો હતો. તેમણે પ્રારંભથી જ કોંગ્રેસ ઉપર ધાણીફૂટ પ્રહાર કરવાનું શરૂ કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ૧૦ વર્ષ પહેલા દેશ આખામાં ભ્રષ્ટાચારનું શાસન હતુ. ટુજી, કોલસો, સીએજી, ડિફેન્સના શસ્ત્રો ખરીદવામા, કોમનવેલ્થમાં કરોડો-અબજોના ઘોટાલા થયા. કોંગ્રેસે જલ, થભ, નભ બધે જ ભ્રષ્ટાચારનો ભરડો લીધો હતો. આજે મોદી સરકારના છેલ્લા દસ વર્ષમાં એકપણ આવા કૌભાંડ થયા નથી. ૧૦ વર્ષ પહેલા ભારતની ઇકોનોમી ૧૧માં ક્રમે હતી. આજે છલાંગ લગાવીને પાંચમા ક્રમે છે. દસ વર્ષ પહેલા વિશ્વમાં ભારતની છબી કંગાળ તરીકેની હતી. આજે વિદેશી કંપનીઓ ભારતમાં આવવા લાઇનમાં ઉભી છે. આ છે મોદી શાસનના દસ વર્ષનો રિપોર્ટ કાર્ડ. ભાજપે દેશના આવતા ૨૫ વર્ષના વિકસિત ભારતના લક્ષ્ય સાથે કદમ આગળ વધાર્યા છે અને તેના માટે દેશવાસીઓએ મોદીને મજબૂત કરવો પડશે.

દરમિયાન ચૂંટણીના પ્રથમ ચરણથી જ કોંગ્રેસ અનામતને લઇને ભાજપ સામે આક્ષેપ કરી રહી છે કે, મોદી સરકાર ફરી આવશે તો આરંક્ષણ ખતમ થઇ જશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇએ કોંગ્રેસના આ પ્રચાર એજન્ડા સામે આક્રમક પ્રહાર કરતા કહ્યુ હતુ કે, કોંગ્રેસ મત મેળવવા માટે જુઠાણુ ચલાવી રહી છે. મોદી જીવે છે ત્યા સુધી અનામતમાં કોઇ જ ફેરફાર નહીં થાય તેવુ. હકિકત એ છે કે, કોંગ્રેસે તેના મેનીફેસ્ટોમાં જ લેખિતમાં જે આપ્યુ છે તેના પરથી એવુ સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ તુષ્ટીકરણ કરવા જઇ રહી છે. ઓબીસી, એસ.ટી., એસસી, આદિવાસી સમાજને મળતા અનામતનો ક્વોટા મુસ્લિમેનો આપવા માગે છે. નરેન્દ્રભાઇએ કોંગ્રેસને ત્રણ પડકાર ફેંક્યા હતા કે, કોંગ્રેસ એવુ લેખિતમાં આપે કે, તે ક્યારેયક પણ મુસ્લિમોને અનામતનો લાભ નહીં આપે. ઓબીસી, એસ.ટી., એસસી, આદિવાસી સમાજને મળતા અનામતના ક્વોટામાં ભાગ પાડીને મુસ્લિમોને આરંક્ષણ આપવામા નહીં આવે.

 

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
International Yoga Day કેમ 21 જૂનના રોજ મનાવવામાં આવે છે, જાણો થીમ
હેલ્થ

International Yoga Day કેમ 21 જૂનના રોજ મનાવવામાં આવે છે, જાણો થીમ

By 6 days ago
WTC Final: ઉસ્માન ખ્વાજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આવું કરનાર પહેલો ખેલાડી
Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો
Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?