By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સાત તબકકાની ચૂંટણી સાત કોઠા વિંધવા સમાન બની રહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

સાત તબકકાની ચૂંટણી સાત કોઠા વિંધવા સમાન બની રહી

agragujaratnews
Last updated: 2024/05/09 at 7:39 PM
1 year ago
Share
સાત તબકકાની ચૂંટણી સાત કોઠા વિંધવા સમાન બની રહી
SHARE

૧૯ એપ્રિલથી ૧જુન અંદાજે ૪ર દિવસ લાંબી ચૂંટણી નેતાઓને પણ નિચોવી નાંખે

આટલા મોટા દેશમાં મુદાઓની ભરમાર વચ્ચે કયાંય નજરે નહોતી. દેખાતી એવી ઉપાધીઓ આવી પડી

ર૦ર૪ની ચૂંટણીની અવધિ ખુબ લાંબી છે. ૧૯ એપ્રિલથી શરૂ થયેલું મતદાન ૧જુન ર૦ર૪ના રોજ સાતમા તબકકામાં પૂર્ણ થશે. ૪જુન ર૦ર૪ના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ આવશે. ઇસ રાત કી સુબહ કબ હોગી ? અંદાજે ૪ર દિવસ લાંબા રણસંગ્રામ ૯૭ કરોડ મતદારો સુધી પહોંચવાનો પડકાર,વળી એપ્રિલ મહિના અને મે મહિનામાં ધોમ ધખતાં તાપ વચ્ચે પ્રવાસ આવખત સાત તબકકાની ચૂંટણી અભિમન્યુના સાત કોઠા વિંધવા જેવી પડકારજનક બની રહી. ખાસ કરીને રાષ્ટ્રિય નેતાઓને થકવી નાંખનારી,નિંચોવી નાંખનારી બની રહી. સિનિયર રાજકિય નેતા પૂર્વ કેન્દ્રિય નાણા મંત્રી યશવંત સિંહાએ કહયુ કે ભારત જેવા દેશમાં આટલી લાંબી અવધિમાં ચૂંટણી ન કરવી જોઇએ. તેની અવધિ અને તબકકા ઓછા રાખવા જોઇએ.

Contents
૧૯ એપ્રિલથી ૧જુન અંદાજે ૪ર દિવસ લાંબી ચૂંટણી નેતાઓને પણ નિચોવી નાંખેઆટલા મોટા દેશમાં મુદાઓની ભરમાર વચ્ચે કયાંય નજરે નહોતી. દેખાતી એવી ઉપાધીઓ આવી પડી

તેમણે એવો ઇશારો કર્યો છે કે કદાચ વડાપ્રધાન દેશભરમાં તેમની સભાઓ ગજવી શકે એટલા માટે ચૂંટણી શેડયુલ આ રીતે ગોઠવાયો હોય. પરંતુ આ બાબત ખુદ વડાપ્રધાન અને ભાજપની વિરૂધ્ધ જઇ રહી હોય એવુ લાગે છે. કારણ કે આટલા મોટા દેશમાં દોઢ મહિના દરમિયાન સપાટી ઉપર ન હોય એવા મુદાઓ અને પડકાર સામે આવી શકે છે. વિશાળ દેશ હોવાથી કુદરતી ઉપાધિ કે કુદરતી ઘટનાઓ એવી બને છે તેનો સીધો પડકાર સતાધારી પક્ષને જ જીલવો પડે છે.

કદચા વડાપ્રધાન આ જ ચક્રવ્યુહમાં રાષ્ટ્રિય કક્ષાએ ફસા ચુકયા છે. તેઓ મુદાઓ ઉપરથી ભટકી રહયા છે. કોંગ્રેસને પણ મૂશ્કેલીઓ આવી રહી છે. શામ પિત્રોડાએ કરેલા ભારતની વંશિય ટીપ્પણી બાદ તેમને કોંગ્રેસના ઓવરસીઝ આંતરરાષ્ટ્રિય સંગઠનમાંથી રાતો રાત સસ્પેન્ડ કરવા પડયા છે.

વડાપ્રધાના કિસ્સામાં રામમંદિર,હિન્દુ મુસ્લીમ,મંગળસૂત્ર,કોંગ્રેસવાળા ભેંસ લઇ જશે,શામ પિત્રોડાના વિધાન સામે વડાપ્રધાની પ્રતિક્રિયા અને છેલ્લે અંબાણી અડાણી કોંગ્રેસને ટેમ્પા ભરીને પૈસા મોકલે છે એ વિધાને સૌને ચોંકાવી દીધા છે. દેશવાસીઓએ નહેરુ,વાજપેયી,મનમોહનસિંહ જેવા સ્ટેટસમેન ટાઇપ વડાપ્રધાન જોયા છે. તેઓ સતાધારી પક્ષના નેતા હતાં ત્યારે તેમના પ્રવચનમાં દેશના વડાપ્રધાનપદની ગરિમા રહી છે. ચૂંટણીના જય પરાજયના ગમે તેવા દબાણમાં તેઓ સ્થીર (સ્ટેબલ હેડ) રહયા હતાં. કયારેક રમુજ,કટાક્ષ,વ્યંગ દ્વારા કે કયારે કવિતા કે શેરો શાયરી દ્વારા વાતાવરણ હળવું કરી અને માર્મિકમાં માર્મિક વાત લોકો સુધી પહોંચાડી દેતાં હતાં. તેમાં પણ એક પોલિટિકલ પોએટ્રી રહેતી હતી.

આ વખતની ચૂંટણીમાં ખાસ કરીને વડાપ્રધાનની સ્પીચ અને મુદાઓએ તબકકા બદલતાં ગયા તેમ તેમ જે પરિવર્તન આવ્યા છે તેની દેશભરમાં નોંધ લેવાઇ છે. ખાસ કરીને વડાપ્રધાનના સમર્થક સમિક્ષકો દેશના જાણીતા યુ-ટયુબરો અને રાજકિય અભ્યાસુઓ કોઇ એક મુદા ઉપર ન ટકતી ચૂંટણી અંગે ધ્યાન દોરે છે. આ માટે સાત સાત તબકકાની ચૂંટણી ને કારણભૂત ગણે છે.

ખાસ કરીને યશવંતસિંહાની એક વાત ધ્યાને લેવા જેવી છે. ઓવર એકસ્પોઝર.દેશના વડાપ્રધાન ચૂંટણી વગર પણ ર૪ x ૭ ટી.વી.સોશિયલ મિડિયા,અખબારો,ભાજપના પ્રચાર સાહિત્યમાં વગેરે સ્થળે એટલાં બધા પ્રચારમાં રહ્યા છે કે તેને કારણે લોકોમાં સેચ્યુરેશન પોઇન્ટ આવી ગયો હોય ફેટીગ ફેકટર આવી ગયુ હોય. (કંટાળો,બોરડમ) આવી ગયુ હોય.

બાજ નજરવાળા લોકોએ તો એ પણ નોંધ્યુ કે મોદીની ગેરંટી અને દસ વર્ષમાં ખુબ મોટા પાયે વિકાસના કામો થયા, રામમંદિર, કાશ્મિર 3૭૦ કલમ હટાવવી, ત્રિપલ તલાક સહિતના કામો થયા. ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે ખુબ જ દેખિતા કામ થયા. ભારતની વિશ્વ નીતિની ખુબ પ્રસંશા ભાજપ દ્વારા થઇ. તો આ મુદાઓ સભાઓમાં અને મુખ્ય પ્રચારમાં કેમ ન ચાલ્યા.

મોદી ગેરંટી મુદ્દાથી શરૂઆત થઇ.પાડા અને આખલાથી વાત અંબાણી,અડાણી સુધી કેમ પહોંચી.? ભટકતાં મુદાઓ ઓવર એકસપોઝરનું પરિણામ છે ? કદાચ દસ વર્ષના શાસન બાદ આ બધી બાબતોનો એટલી બધી વખત પુનરોચ્ચાર થઇ ગયો કે તેની મતદારોને અસર નથી થતી. એટલે જ વડાપ્રધાનની લોકપ્રિયતા ધરાવતાં વિસ્તારોમાં ત્રણ તબકકાઓનું મતદાન થયુ તેમાં એકંદરે ઓછુ મતદાન થયુ. ચૂંટણીમાં ગરમી લાવવા વડાપ્રધાન મોદીએ અદાણી-અંબાણી ટેમ્પો ભરીને કોંગ્રેસને કાળુ નાણું પહોંચાડે છે એવા આક્ષેપ જાહેરસભામાંથી કરી ભૂકંપ સર્જી દીધો છે. રાહુલ ગાંધીએ ખુબ જ ત્વરાથી પગલાં લેવા વડાપ્રધાનને ચેલેન્જ ફેંકી છે. આ મુદાને પલટાયેલા પવન અને ઉદ્યોગકારોની દુધ-દહિંમાં પગ રાખવાની માનસિકતા સાથે જોડવામાં આવી રહી છે. આ ખુબ જ રસપ્રદ અને લાંબાગાળાની અસર કરનારો મુદો બની રહેશે. સપાટી ઉપરથી ચાલ્યો જશે. પરંતુ ભારતિય શેર બજાર અને સટ્ટા બજારમાં આ મુદાની સુનામી સર્જાશે. ખાસ કરીને બજાર સ્કવેર અપ થશે.ખરેખર ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહિ છે. આ દેશ કોઇ એક વ્યકિત કે નેતાથી ખુબ વિશાળ છે. ૯૭ કરોડ મતદારોની કસોટીમાંથી પાર થવું એ વિશ્વની સૌથી મોટી પડકાર છે. જે જીતશે એ ખરેખર સિકન્દર હશે.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાડીનો અર્થ, મર્મ અને…
ધર્મ

નાડીનો અર્થ, મર્મ અને…

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Malegaon Blast Case : કોર્ટે 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા, લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે કહી આ મોટી વાત!
Health News : ડિમેન્શિયાનું સામાન્ય સ્વરૂપ એવા અલ્ઝાઈમર બીમારીના આ છે શરૂઆતી લક્ષણો
કામધેનુના પૂજનનો દિવસ બોળચોથ
ભગવાન શિવમાં સમસ્તનો સમન્વય છે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?