By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    6 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    6 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    6 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    6 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: ખાદ્યતેલોની ટેરીફ વેલ્યુમાં ઘટાડો થતાં આયાતી તેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

ખાદ્યતેલોની ટેરીફ વેલ્યુમાં ઘટાડો થતાં આયાતી તેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટી

agragujaratnews
Last updated: 2023/10/15 at 8:51 AM
2 years ago
Share
ખાદ્યતેલોની ટેરીફ વેલ્યુમાં ઘટાડો થતાં આયાતી તેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ઘટી
SHARE

– વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં વૈશ્વિક ખાદ્યતેલો વધ્યાના નિર્દેશો

– કપાસીયા તેલમાં પણ સૌરાષ્ટ્ર પાછળ ભાવ ઉંચકાયા

Updated: Oct 15th, 2023

મુંબઈ : મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ શાંત હતા જ્યારે આયાતી ખાદ્યતેલોના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વબજારમાં ક્રૂડતેલ ઉછળતાં વૈશ્વિક ખાદ્યતેલોના ભાવમાં તેજી આગળ વધી હતી. અમેરિકાના કૃષીબજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાતેલના ભાવ ૧૦૧ પોઈન્ટ વધ્યાના સમાચાર હતા. દરમિયાન, ઘરઆંગણે સૌરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ જાતવાર રૂ.૧૪૭૫થી ૧૫૫૦ રહ્યા હતા જ્યારે સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૮૨૦થી ૮૨૫ રહ્યાના નિર્દેશો હતા.

મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૫૫૦ના મથાળે શાંત હતા જ્યારે કપાસીયા તેલના ભાવ વધી રૂ.૮૯૫રહ્યા હતા. મુંબઈ આયાતી પામતેલના ભાવ વધી રૂ.૮૨૩ રહ્યા હતા. રૂ.૮૨૨થી ૮૨૩માં છૂટાછવાયા વેપાર થયા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૭૮૫ બોલાતા થયા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં સોયાતેલના ભાવ વધી ડિગમના રૂ.૮૪૫ તથા રિફાઈન્ડના રૂ.૯૦૦ રહ્યા હતા જ્યારે સનફલાવર ભાવ વધી રૂ.૮૧૫ તથા રિફાઈન્ડના રૂ.૮૯૦ રહ્યા હતા. મસ્ટર્ડ સરસવ તેલના ભાવ રૂ.૨૦ વધી રૂ.૧૦૨૦ તથા રિફાઈન્ડના રૂ.૧૦૫૦ રહ્યા હતા. મુંબઈ દિવેલના હાજર ભાવ આજે ત્રણ રૂપિયા ઉંચકાયા હતા. જ્યારે હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૧૫ વધ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં ટનના ભાવ જોકે એરંડા ખોળના રૂ.૧૦૦ ઘટયા હતા જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૨૫૦ નરમ હતા.

સિંગખોળના ભાવ ટનના રૂ.૧૦૦૦ તૂટયા હતા જ્યારે અન્ય ખોળો શાંત હતા. સૌરાષ્ટ્ર ગોંડલ ખાતે કોટન રિફાઈન્ડના ભાવ રૂ.૮૬૦ તથા સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૮૭૫ અને પામતેલના ભાવ રૂ.૮૧૫ રહ્યા હતા. હઝીરા ખાતે ૨૫ ઓક્ટોબર સુધીના ભાવ સોયાતેલ રિફાઈન્ડના રૂ.૮૯૦ રહ્યા હતા. મુંદ્રા- હઝીરા ખાતે ૨૫ ઓક્ટોબર સુધીના  ભાવ પામતેલના રૂ.૮૩૦થી ૮૪૦ રહ્યા હતા જ્યારે  સનફલાવરના ભાવ રૂ.૮૯૫થી ૯૦૫ રહ્યા હતા.

મસ્ટર્ડ- સરસવની આવકો આજે રાજસ્થાનમાં ઘટી ૧ લાખ ૫૦ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા આવકો ઘટી અઢી લાખ ગુણી આવી હતી. રાજસ્થાનમાં ભાવ કિવ.ના રૂ.૨૫ વધી રૂ.૫૯૨૫થી ૫૯૫૦ રહ્યા હતા.નવી મુંબઈ બંદરે યુક્રેન સનફલાવરના ભાવ રૂ.૮૩૫  જ્યારે કંડલા ખાતે સોયાતેલ ડિગમના ભાવ રૂ.૮૪૦ રહ્યા હતા. અમેરીકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાબીનના ભાવ ૯૬ પોઈન્ટ ઘટયા હતા જ્યારે ત્યાં સોયાખોળના ભાવ ૨૯ પોઈન્ટ નરમ રહ્યા હતા.

સરકારે આયાતી ખાદ્યતેલોની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં ઘટાડો કર્યાના સમાચાર હતા તથા તેના પગલે આયાતી ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આવી ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી ક્રૂડ પામ ઓઈલની ટનદીઠ રૂ.૨૩થી ૨૪ જેટલી ઘટી છે જ્યારે આરબીડી પામની રૂ.૨૪૨થી ૨૪૩ જેટલી તથા સોયાતેલની રૂ.૧૮૦થી ૧૮૧ જેટલી ઘટયાના નિર્દેશો હતા.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
ધર્મ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
શરીરમાં થાક અને સુસ્તી દૂર કરવા આ એનર્જી ડ્રિંકસ ફાયદાકારક, ગરમ સ્વભાવના આ ફ્રૂટના સેવનથી સ્ફૂર્તિ આવશે
શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
Kitchen Tips : વરસાદી સિઝનમાં થોડી બેદરકારી અને ઉતાવળ પડશો બીમાર, આ રીતે કરો ફળો અને શાકભાજીની સાચવણી
Health Tips : બોડી ડિટોક્સ ડ્રિંકસ ફૂદીનાનું પાણી, જાણો તેના ફાયદા અને કેવી રીતે કરવું સેવન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?