By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    2 weeks ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    2 weeks ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    2 weeks ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    2 weeks ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: દેવલોકમાં સ્થાન અપાવતી અપરા એકાદશી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

દેવલોકમાં સ્થાન અપાવતી અપરા એકાદશી

agragujaratnews
Last updated: 2024/05/23 at 6:52 AM
1 year ago
Share
દેવલોકમાં સ્થાન અપાવતી અપરા એકાદશી
SHARE

વ્રતધારી માટે ભજનો ઉપદેશાત્મક, આદેશાત્મક અને પ્રેરણાત્મક હોવાં જોઈએ. મનને બહેકાવે કે બહેલાવે એવાં ગીતો કે ભજનો વ્રતીએ વર્જ્ય ગણવાં

હે અપરા નામ રાજેન્દ્ર, અપાર ફલદાયિની।

લોકે પ્રસિદ્ધતાં યાતિ, અપરાં યસ્તુ સેવતે॥

 ધર્મનંદન! વૈશાખ વદ અગિયારશનું નામ `અપરા’ એકાદશી છે. અપરા એકાદશી અપાર ફળ પ્રદાન કરનારી છે. આ દિવસે ઉપવાસ કરનાર સમગ્ર સમાજમાં લબ્ધપ્રતિષ્ઠિત ગણાય છે. તેમના ઉપર શ્રીહરિ વિષ્ણુની કૃપા થાય છે.

અપરા એકાદશી વ્રત કરવાથી અપાર (અનેક) પાપથી મુક્ત થઈ મનુષ્ય ઈશ્વરકૃપાએ દેવલોકમાં જાય છે. આ વ્રત કરનારે ભક્તિને પ્રાધાન્ય આપવું જોઈએ. શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ એ ચાર મુક્તિનાં સાધન છે. એમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે.

પોતાના ઈષ્ટ દેવનાં નામ, ગણ, રૂપ, શક્તિ, સામર્થ્ય અને પ્રભાવ એનું મનન કરવામાં મન ઈન્દ્રિયોની સ્વાભાવિક તલ્લીનતા એ જ `ભક્તિ’ છે. આત્મતત્ત્વનું ચિંતન એ ભક્તિ છે. એકાદશીના દિવસે માત્ર જાગરણ કરવું, તાળી પાડવી, વાજિંત્રો સહિત ભજન-કીર્તન કરવાં કે સુંદર રાગે તાલબદ્ધ ગાવું એ ભક્તિ નથી.

જીવનના અંતિમ ધ્યેયને સમજાવે એ ભજન છે. જીવન માટે સારરૂપ અને અસારરૂપ શું છે એ સમજાવે તે ભજન છે. ચિરંજીવ શાંતિ, સુખ અને આનંદના માર્ગે વાળે એ ભજન છે. વ્રતધારી માટે ભજનો ઉપદેશાત્મક, આદેશાત્મક અને પ્રેરણાત્મક હોવાં જોઈએ. મનને બહેકાવે કે બહેલાવે એવાં ગીતો કે ભજનો વ્રતીએ વર્જ્ય ગણવાં. આવાં ગીતો કે ભજનો મનને શાંતિ અને સ્થિરતા આપી શકતાં નથી. પ્રેરણાત્મક, હૃદયસ્પર્શી, ભાવસભર ભજનો મનને સ્થિર, શાંત અને આત્મા સાથે જોડાયેલું રાખે છે.

મનને સ્થિર, શાંત અને મનનશીલ કરે એનું નામ ભક્તિ. આવી ભક્તિ જ વ્રતધારીને શ્રદ્ધા ઉત્પન્ન કરે છે. વ્રત વિશે શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે. શ્રદ્ધા એ વ્રતીનું મોટામાં મોટું બળ છે, મોટી શક્તિ છે. શ્રદ્ધા એ મનની શક્તિ છે, હૃદયની ભાવના છે. શ્રદ્ધા એ ભક્તિનું પ્રેરકબળ છે, વ્રતધારીએ આગળ વધવાનું સાધન અને વાહન છે. શ્રદ્ધા વિના ભક્તિ નહીં અને ભક્તિ વિના શ્રદ્ધા નહીં.

આ પ્રકારની શ્રદ્ધા એ ધ્યાનનું પ્રેરકબળ છે. ભક્તિ અને શ્રદ્ધાની પૂર્વભૂમિકા વિના ધ્યાન થઈ શકતું નથી, કારણ કે ધ્યાન એક અંતરયાત્રા છે, એકાગ્રતા છે, એક લક્ષ્યતા છે, ધ્યાન એ મનને મહાન અને શક્તિશાળી બનાવવાનું સાધન છે. ભક્તિ અને શ્રદ્ધા એ ધ્યાનની પૂર્વભૂમિકા છે.

ભક્તિ અને શ્રદ્ધાથી વ્રત કરનાર અપરા એકાદશીના પ્રભાવથી ઉત્તમ ગતિને પામે છે. આ વ્રત કરનારનો જન્મારો ફોગટ જતો નથી. દિવસે ઉપવાસ કરી, ઈષ્ટદેવની પૂજા કરવી જેથી સર્વ પાપ નષ્ટ થાય છે.

You Might Also Like

શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ

રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ

ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે

ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર

ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Health Tips : પ્રેગનન્સી બાદ કમર અને પેટની વધતી ચરબી મોટી સમસ્યા, બેલી ફેટ ઘટાડવા આ એકસરસાઈઝ બેસ્ટ
હેલ્થ

Health Tips : પ્રેગનન્સી બાદ કમર અને પેટની વધતી ચરબી મોટી સમસ્યા, બેલી ફેટ ઘટાડવા આ એકસરસાઈઝ બેસ્ટ

By 5 days ago
Health News : શું આઈ બ્રો કરાવવાથી મહિલાઓમાં લીવર સંબંધિત વધશે સમસ્યા, બ્યુટી ટ્રીટમેન્ટ મામલે હેલ્થ એક્સપર્ટની ચેતવણી
Health Tips : ચોમાસામાં સોયાબીન ખાવાનું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, મહિલાઓ માટે ઉપયોગી, જાણો તેનું સેવન કેટલું ગુણકારી
Himachal Pradesh: કુલ્લુની મણિકરણ ખીણમાં ભારે ભૂસ્ખલન, કોઈ જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી
Health : માત્ર 3 મિનિટ મલાસન કરવાથી 4 મોટી સમસ્યા થશે દૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?