By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    1 week ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 week ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 weeks ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 weeks ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gandhinagar: માંડલ અંધાપાકાંડના પીડિતોને વળતર ચૂકવવાની માગ, ઋષિકેશ પટેલને લેખિત રજુઆત કરાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gandhinagar: માંડલ અંધાપાકાંડના પીડિતોને વળતર ચૂકવવાની માગ, ઋષિકેશ પટેલને લેખિત રજુઆત કરાઈ

agragujaratnews
Last updated: 2024/07/29 at 7:31 PM
2 years ago
Share
Gandhinagar: માંડલ અંધાપાકાંડના પીડિતોને વળતર ચૂકવવાની માગ, ઋષિકેશ પટેલને લેખિત રજુઆત કરાઈ
SHARE

  • રોશની ગુમાવનારા દર્દીઓએ રાજ્ય સરકારનો દ્વાર ખટખટાવ્યો
  • 10-10 લાખનું વળતર ચુકવવાની રજુઆત કરાઈ
  • ન્યાય નહીં મળે તો પાટનગર સુધી ન્યાયયાત્રા યોજવાની ચીમકી

રાજ્યમાં છ સાત મહિનાઓ અગાઉ અમરેલી, રાધનપુર, પાટણ અને અમદાવાદ ગ્રામ્યની માંડલ સહિતની આંખની હોસ્પિટલમાં અંધાપાકાંડના બનાવો પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે અમદાવાદ ગ્રામ્યના માંડલ તાલુકા મથક ઉપર એક ટ્રસ્ટ સંચાલિત ચાલી રહેલી આંખની હોસ્પિટલમાં અંધાપાકાંડ સર્જાયો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં પીડિતોને વળતર ચુકવવા માટેની રજુઆત

આ અંધાપાકાંડને 7 મહિના થવા છતાં હજુ રાજ્ય સરકારનું પીડિતોને ન્યાય માટેનું કોઈ સ્પષ્ટ વલણ સામે આવ્યું નથી, ત્યારે આજે 29 જુલાઈના રોજ નવસર્જન ટ્રસ્ટ અને માંડલ અંધાપાકાંડ લડત સમિતિ દ્વારા ગાંધીનગર પહોંચી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં પીડિતોને વળતર ચુકવવા માટેની રજુઆત કરાઈ હતી.

આ મામલે હાઈકોર્ટે પણ સુઓમોટો લીધી હતી

તમને જણાવી દઈએ કે 10 જાન્યુઆરીના રોજ 28 દર્દીઓના આંખના મોતીયાના ઓપરેશન બાદ 17 દર્દીઓને આંખમાં ઝાંખપ આવી ગયેલી, ઓછું દેખાવવા સહિતની ફરિયાદને પગલે અંધાપાકાંડનો મામલો બહાર આવ્યો હતો, જેને પરિણામે જિલ્લા આરોગ્ય તંત્રથી લઈ સિવિલ હોસ્પિટલની અને રાજ્ય સરકારની એક્સપર્ટ કમિટિઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને આ મામલે હાઈકોર્ટે પણ સુઓમોટો લીધી હતી.

પીડિતોને 10-10 લાખની સહાય ચુકવવાની રજૂઆત

માંડલ અંધાપાકાંડના ભોગ બનનાર દર્દીઓને ન્યાય ચુકવવાની માંગ સાથે નવસર્જન ટ્રસ્ટના પ્રતિનિધિ કિરિટભાઈ રાઠોડ, કનુભાઈ સુમેસરા તેમજ કિશન સેંધવ અને દર્દીઓ,પરિવારજનો આજે ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા અને પીડિતોને ન્યાય આપો, આરોગ્યમંત્રી અને મુખ્યમંત્રી પોતાનું મૌન તોડે, 10 લાખની સહાય ચુકવો તેવા સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પીડિતોએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સંબોધીને લેખિતમાં રજુઆત કરી હતી.

લેખિત રજુઆતમાં જણાવ્યા અનુસાર પીડિતોને 10-10 લાખની સહાય ચુકવવા, પીડિત પરિવારોના જીવન નિર્વાહ માટે 10-10 હજારનું પેન્શન ચુકવો, આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને યોગ્ય ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે જેવા મુદ્દાઓની રજુઆત કરવામાં આવી હતી અને યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી ન્યાયયાત્રા યોજવા માટેની પણ ચીમકી ઉચ્ચારાઈ હતી.

You Might Also Like

સ્કાયમેટે વરસાદનું અનુમાન 94થી ઘટાડીને 85% કર્યું

ગુજરાતને ધ્રુજાવતું ગાંધીધામ-મુન્દ્રાનું 3,804 કરોડનું નાણાકીય કૌભાંડ

જૂનાગઢ બહાઉદ્દીન દ્વારા ‘સંશોધન પદ્ધતિ’ અને ‘IPR’ વિષય પર વર્કશોપ યોજાયો

ધોરાજીના ગેલેક્સી ચોકમાં ખાનગી બસોનો અડ્ડો અડીંગો

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો
ગુજરાત

વણાંકબારામાં વડી શેરી કોળી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘શારદા સન્માન સમારોહ’ યોજાયો

Editor By Editor 5 days ago
જન્માષ્ટમી મહોત્સવ 2026ની થીમનું અનાવરણ
રાજકોટમાં રાષ્ટ્રીય કાનૂની સેમિનારમાં કાયદાના નિષ્ણાતોએ વકીલોને જ્ઞાન પીરસ્યું
રાજકોટ સહિત રાજયભરમાં ૨૮૮ આઈ.ટી.આઈ.માં ૧૦ હજાર વૃક્ષો વવાશે
જેતપુર વોર્ડ નં.૬માં રોડ-રસ્તા અને ગંદકીના મુદ્દે રહીશોમાં ભારે આક્રોશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?