By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    47 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: World Cancer Day: મોતના મુખમાંથી પરત ફર્યા આ સ્ટાર કેન્સરને આપી માત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

World Cancer Day: મોતના મુખમાંથી પરત ફર્યા આ સ્ટાર કેન્સરને આપી માત

Last updated: 2025/02/04 at 10:22 AM
4 months ago
Share
World Cancer Day: મોતના મુખમાંથી પરત ફર્યા આ સ્ટાર કેન્સરને આપી માત
SHARE

આજે 4 ફેંબ્રુઆરી છે એટલે કે, વર્લ્ડ કેન્સર ડે. આ દિવસ કેંસર જેવી ઘાતક બીમારીઓ માટે જાગૃત્તતા ફેલાવવાનો દિવસ છે. આ બીમારી સામે કેવી રીતે રક્ષણ મેળવવું અને કેવી રીતે તેના ઉપચાર કરવા તે માટે કેન્સર ડે ઉજવવામાં આવે છે. વિશ્વમાં વિવિધ પ્રકારના કેન્સર છે. જેના કારણે મોતના આંકડા વધી રહ્યા છે. કેટલાક એવા પણ સ્ટાર્સ છે જે કેન્સરનો ભોગ બન્યા છે. પરંતુ પોતાની જીવનશૈલી બદલીને અને યોગ્ય સાવાર લઇને તેઓ મોતના મુખમાંથી પરત ફર્યા છે.

ફિલ્મ કલાકારોએ પણ કેન્સર સામે આપી લડત

સોનાલી બેંદ્રે, સંજય દત્ત, તાહિરા ખુરાના, કિરણ ખેર, મનીષા કોઇરાલા જેવા ફિલ્મ કલાકાર કેન્સરની બિમારી સામે પોતાની લડત આપી ચુક્યા છે. સોનાલી બેંદ્રેને વર્ષ 2018માં સ્ટેજ 4નું મેટાસ્ટેટીક કેન્સરની જાણ થઇ હતી. તેણે ન્યૂયોર્કમાં આ કેન્સરની સારવાર લીધી હતી. અને બાદમાં સ્વસ્થ થઇ હતી. તો આ તરફ, વર્ષ 2020માં સંજય દત્તને પણ પોતાને કેન્સર હોવાનું જાણવા મળ્યુ હતુ. અભિનેતાએ ખુલાસો કર્યો હતો કે, સ્ટેજ 4 લંગ કેંસરથી તે પિડીઇ રહ્યો છે. પરંતુ સારવાર લીધા તેણે પોતાના ચાહકોને જણાવ્યુ હતુ કે, તેણે આ બીમારી સામે જીત મેળવી છે. તો પરદેસ ગર્લ મહિમા ચૌધરીએ પણ બ્રેસ્ટ કેન્સર સામે હિંમતપૂર્વક લડત આપી હતી. વર્ષ 2022માં અનુપમ ખેરે ઇંસ્ટાગ્રામ પર વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેઓએ મહિમા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર છે તેમ જણાવ્યુ હતુ.

જીવનશૈલી બદલો કેન્સરથી બચો

ફિલ્મ નિર્માતા રાકેશ રોશન પણ કેન્સરથી પીડાઈ ચૂક્યા છે. તેમને ગળાનું કેન્સર હતું. 2019માં ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેમના પુત્ર ઋત્વિક રોશને તેમના પિતાની સ્થિતિ વિશે ખુલાસો કરતા કહ્યું, ‘તેઓ કદાચ સૌથી મજબૂત માણસ છે જેને હું જાણું છું. થોડા અઠવાડિયા પહેલા તેમને ગળાના પ્રારંભિક તબક્કાના સ્ક્વામસ સેલ કાર્સિનોમાનું નિદાન થયું હતું. પરંતુ તેમણે આ જીવલેણ રોગ સામે સંપૂર્ણ હિંમતથી લડત આપી. આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે 2018 માં જાહેરાત કરી હતી કે તે સ્તન કેન્સરથી પીડિત છે. સારવાર બાદ તે કેન્સર મુક્ત થઈ ગઈ. ગયા વર્ષે, તાહિરાએ દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. મનીષા કોઈરાલા પણ તે બોલીવુડ અભિનેત્રીઓમાંની એક છે જેમણે કેન્સરને હરાવ્યું છે. ૨૦૧૨ માં તેણીને અંડાશયના કેન્સરનું નિદાન થયું હતું અને થોડા સમય પછી તે સ્વસ્થ થઈ ગઈ હતી. 2021માં, અનુપમ ખેરે ખુલાસો કર્યો કે કિરણ ખેર મલ્ટીપલ માયલોમાથી પીડિત છે, જે એક પ્રકારનું બ્લડ કેન્સર છે. આ જીવલેણ રોગની સારવાર દરમિયાન પણ અભિનેત્રીએ કામ કરવાનું ચાલુ રાખ્યું અને હવે તેણે કેન્સરને હરાવી દીધું છે. 

You Might Also Like

Health: 30 પછી મહિલાઓમાં વધતા PCOSના જોખમથી દૂર રહેવા આરોગ્ય નિષ્ણાતનું સૂચન

International Yoga Day : વૃક્ષાસનના નિયમિત અભ્યાસથી બાળકો અભ્યાસમાં બનશે તેજસ્વી

International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી

Tips: પોષક તત્ત્વોનો ખજાનો આ ડ્રાયફૂટ, દૂબળા લોકો માટે વરદાન, વધશે વજન

Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ
આંતરરાષ્ટ્રીય

Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
Health: આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ
પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા
South Africaને કેમ કહેવામાં આવે છે ચોકર્સ? કેવી રીતે મળ્યો શરમજનક ટેગ
India-England ટેસ્ટ શ્રેણી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત, યાદીમાં ઘણા મહાન ખેલાડીઓનો સમાવેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?