By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    44 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: પ્રભુના કૂર્મ અવતારથી સમુદ્રમંથન શક્ય બન્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

પ્રભુના કૂર્મ અવતારથી સમુદ્રમંથન શક્ય બન્યું

Last updated: 2025/05/08 at 6:02 AM
1 month ago
Share
પ્રભુના કૂર્મ અવતારથી સમુદ્રમંથન શક્ય બન્યું
SHARE

પૌરાણિક કથાઓ અનુસાર કૂર્મ અવતારમાં ભગવાનના કાચબારૂપી અવતારનાં દર્શન થાય છે. કૂર્મ અવતારનો સંબંધ સમુદ્રમંથનના પ્રયોજન સાથે જોડાયેલો છે. ધર્મગ્રંથોમાં વર્ણિત કથાઓ અનુસાર દૈત્યરાજ બલિના શાસનમાં અસુર-દૈત્યો ખૂબ જ શક્તિશાળી બની ગયા હતા અને તેમને દૈત્યગુરુ શુક્રાચાર્યની મહાશક્તિ પણ મળેલી હતી.

દેવતા તેમનું કંઈ જ અહિત કરી શકતા નહોતા, કારણ કે એકવાર પોતાના ઘમંડમાં ચૂર દેવરાજ ઈન્દ્રને કોઈ કારણસર નારાજ થઈને મહર્ષિ દુર્વાસાએ શાપ આપીને શ્રીહીન કરી દીધા હતા. જેના કારણે ઈન્દ્ર શક્તિહીન થઈ ગયા હતા. આ જ અવસરનો લાભ લઈને દૈત્યરાજ બલિએ ત્રણ લોકો પર પોતાનું રાજ્ય સ્થાપિત કરી લીધું અને ઈન્દ્ર સહિત દેવતાગણ ભટકવા લાગ્યા.

દેવતાઓ બ્રહ્માજી પાસે જઈને પ્રાર્થના કરે છે કે તેઓ તેમને આ સંકટમાંથી બહાર કાઢે ત્યારે બ્રહ્માજી સંકટમાંથી મુક્તિ માટે દેવતાઓ સહિત ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને પોતાની વિપદા સંભળાવી. દેવગણોની વિપદા સાંભળીને ભગવાન વિષ્ણુ તેમને દૈત્યો સાથે મળીને સમુદ્રમંથન કરવાની સલાહ આપે છે, જેથી ક્ષીર સાગરનું મંથન કરીને દેવતાઓ તેમાંથી નીકળનારા અમૃતનું પાન કરી શકે અને અમૃત પીને તેઓ અમર બની જાય. તેનાથી તેમનામાં દૈત્યોનો સામનો કરવાનું સામર્થ્ય આવશે.

ભગવાન વિષ્ણુના આદેશ અનુસાર ઈન્દ્ર દૈત્યો સાથે મળીને સમુદ્રમંથન કરવા માટે તૈયાર થઈ ગયા. સમુદ્રમંથન કરવા માટે મંદરાચલ પર્વતને મથાની તથા નાગરાજ વાસુકિને દોરડું બનાવ્યા. મંદરાચલને ઉખાડીને સમુદ્રમાં નાખવામાં આવ્યો તો તે ડૂબવા લાગ્યો. ત્યારે ભગવાન વિષ્ણુ કૂર્મ અવતાર એટલે કે કચ્છપ અવતાર લઈને સમુદ્રમાં આવીને મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ઉઠાવી લે છે. સમસ્ત લોકપાલ દિકપાલ તેમની કૂર્મ આકૃતિમાં સ્થિત થઈ જાય છે અને ભગવાન કૂર્મની વિશાળ પીઠ પર મંદરાચલ ઝડપથી ફરવા લાગે છે. આ રીતે સમુદ્રમંથન થઈ શક્યું. સમુદ્રમંથન દરમિયાન નીકળેલું અમૃત પીને દેવતાઓ અમર થઈ ગયા અને દાનવોનો સામનો કરી શક્યા.

કૂર્મ જયંતીનું મહત્ત્વ

વૈશાખી પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુએ કૂર્મનું રૂપ ધારણ કર્યું હતું, તેથી તે દિવસ કૂર્મ જયંતી તરીકે મનાવાય છે. શાસ્ત્રોએ આ દિવસનું ઘણું મહત્ત્વ જણાવ્યું છે. આ દિવસે નિર્માણસંબંધી કાર્ય શરૂ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે યોગમાયા સ્તંભિત શક્તિની સાથે કૂર્મમાં નિવાસ કરે છે. કૂર્મ જયંતીના અવસરે ઘરનો વાસ્તુદોષ પણ દૂર કરી શકાય છે. નવું ઘર, ભૂમિ વગેરેના પૂજન માટે કૂર્મ જયંતી શ્રેષ્ઠ રહે છે.

કૂર્મ વ્રત-મંત્ર

કૂર્મ જયંતીના દિવસે સ્નાનાદિ કાર્યથી પરવારીને ઘરના મંદિરમાં અથવા બાજઠ પર ભગવાન વિષ્ણુના કૂર્મ સ્વરૂપની મૂર્તિ કે તસવીર મૂકવી. ધૂપ-દીપ કરીને આરતી ઉતારવી તથા ભોગ ધરાવવો. એકટાણું અથવા આખા દિવસનો ઉપવાસ કરવો. સાંજે ફરીથી વિધિવત્ પૂજન કરવું. રાત્રિ જાગરણ કરીને ભજન-કીર્તનમાં સમય વ્યતીત કરવો. બીજા દિવસે શુભ સમયમાં ઉત્થાપન કરવું. આ વ્રત-પૂજા દરમિયાન નીચેના મંત્રોમાંથી કોઈ એકનો યથાશક્તિ જાપ કરવો.

– ૐ કૂર્માય નમ: ।

– ૐ હાં ગ્રી કૂર્માસને બાધામ નાશય નાશય।

– ૐ આં હ્રીં ક્રોં કૂર્માસનાય નમ:।

– ૐ હ્રીં કૂર્માય વાસ્તુ પુરુષાય સ્વાહા।

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Los Angeles Protests: 4100થી વધુ નેશનલ ગાર્ડ છતા સ્થિતિ બેકાબૂ, લોકોમાં આક્રોશ
આંતરરાષ્ટ્રીય

Los Angeles Protests: 4100થી વધુ નેશનલ ગાર્ડ છતા સ્થિતિ બેકાબૂ, લોકોમાં આક્રોશ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું
WTC ફાઈનલમાં સાઉથ આફ્રિકાની જીતનો હીરો રહ્યો આ ખેલાડી, ફાઈનલમાં મચાવી ધૂમ
Babar Azam અને રિઝવાનની ઈન્ટરનેશનલ લેવલ પર બેઈજ્જતી, કોણ બનશે નવું કેપ્ટન?
Business:ઇક્વિટી મ્યુચ્યુઅલ ફ્ંડમાં રોકાણ ધીમું પડયું, મે મહિનામાં રોકાણ 22% ઘટયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?