By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    2 days ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    5 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    1 week ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Suryakumar Yadav થયો ઈજાગ્રસ્ત? પંજાબ કિંગ્સ સામે રમશે ક્વોલિફાયર? કોચે આપ્યો જવાબ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Suryakumar Yadav થયો ઈજાગ્રસ્ત? પંજાબ કિંગ્સ સામે રમશે ક્વોલિફાયર? કોચે આપ્યો જવાબ

Last updated: 2025/05/31 at 5:06 PM
12 months ago
Share
Suryakumar Yadav થયો ઈજાગ્રસ્ત? પંજાબ કિંગ્સ સામે રમશે ક્વોલિફાયર? કોચે આપ્યો જવાબ
SHARE

મુંબઈ ઈન્ડિયન્સ IPL 2025 માં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. શુક્રવારે એલિમિનેટર મેચમાં ટીમે ગુજરાત ટાઈટન્સને 20 રનથી હરાવીને બીજા ક્વોલિફાયરમાં જગ્યા બનાવી, જ્યાં ટીમ પંજાબ કિંગ્સ સામે ટકરાશે.

આ મેચમાં એક ક્ષણ એવી આવી જ્યારે સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવની ઈજાએ ટીમનું તણાવ વધારી દીધું. હવે ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્ધનેએ તેમની ઈજા અંગે અપડેટ આપ્યું છે.

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, મહેલા જયવર્દનેએ સ્પષ્ટપણે કહ્યું કે સૂર્યકુમાર સંપૂર્ણપણે ફિટ છે અને તેની સાથે કોઈ સમસ્યા નથી. તેમને દાવો કર્યો હતો કે તેમને હજુ સુધી ટીમના ફિઝિયો તરફથી સૂર્યકુમાર અંગે કંઈ સાંભળ્યું નથી. તેમને વધુમાં કહ્યું કે સૂર્યકુમારે બીજા ક્વોલિફાયરમાં પંજાબ સામે રમવું જોઈએ, ભલે તેને એક પગથી રમવું પડે.

નાની ઈજાઓ વિશે ચિંતા કરશો નહીં – મહેલા જયવર્ધને

મહેલા જયવર્ધનેએ આગળ કહ્યું કે ‘અમે જાણીએ છીએ કે આ અમારા માટે મુશ્કેલ શેડ્યુલ છે, પરંતુ મને લાગે છે કે દરેક જણ ફિટ છે.’ નાની-મોટી ઈજાઓ વિશે ચિંતા કરશો નહીં. મેં ફિઝિયો પાસેથી કંઈ સાંભળ્યું નથી. મને ખાતરી છે કે તે પંજાબ સામે રમશે.

શાનદાર ફોર્મમાં છે સૂર્યકુમાર યાદવ

T20 સ્પેશિયાલિસ્ટ સૂર્યકુમાર આઈપીએલની વર્તમાન સીઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને મુંબઈ ટીમનો ટોપ સ્કોરર પણ છે. તેને આ સિઝનમાં 15 મેચ રમી છે અને 67.30 ની એવરેજથી 673 રન બનાવ્યા છે. તે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, ફક્ત ગુજરાત ટાઈટન્સના સાઈ સુદર્શન પછી, જેમના નામે 759 રન છે. આ રીતે, સૂર્યકુમાર સુદર્શનથી માત્ર 86 રન પાછળ છે. જો મુંબઈની ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે તો સૂર્યકુમારને બે મેચ રમવાની તક મળશે. જો તે આ બે મેચમાં 87 રન બનાવી લેશે તો તે ઓરેન્જ કેપ જીતી જશે.

ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ સાથે થશે ટક્કર

ગુજરાત ટાઈટન્સ માટે IPL 2025 ની સફર હવે પૂરી થઈ ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ સામે ટકરાશે. મુંબઈ અને પંજાબ વચ્ચે ક્વોલિફાયર-2 માં જે પણ ટીમ જીતશે તે ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે રમશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા
અમરેલી

અમરેલીમાં આરોપીને નહી મારવા ૫૧ હજારની લાંચ લેતા પોલીસકર્મી-વચેટીયો ઝડપાયા

Editor By Editor 2 days ago
ભીમનગર નજીક ગેરકાયદે 33 બાંધકામો તોડી પડાયા
 મનપાની ઇવેન્ટમાં મહેમાનોને પીરસાતા રસથાળ પર તંત્રએ લગાવી દીધી બ્રેક
અમદાવાદના નિકોલમાં ‘આભૂષણ જ્વેલર્સ’માંથી ₹1.5 કરોડના સોનાની ચોરી
ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરોમાં સોમનાથ અગ્રસ્થાને
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?