By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ
    1 week ago
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ
    1 week ago
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર
    1 week ago
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?
    1 week ago
    આપણે દરરોજ પ્રાર્થના શા માટે કરવી જોઈએ?
    આપણે દરરોજ પ્રાર્થના શા માટે કરવી જોઈએ?
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 weeks ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 weeks ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 weeks ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 weeks ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 weeks ago
  • EpaperEpaperEpaper
Reading: વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે

Last updated: 2025/06/19 at 9:35 AM
1 week ago
Share
વૈશ્વાનર અગ્નિના રૂપે ભગવાન અન્નને પચાવે છે
SHARE

શ્રીમદ ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયને પુરુષોત્તમ યોગ કહેવામાં આવે છે. આ અધ્યાયનો પાઠ જ્ઞાન-વૈરાગ્ય અને ભગવદ્ચિંતન વધારે છે.

સૂર્ય, ચંદ્ર, પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે, તેથી તેના ધારક, ઉત્પાદક, પાલક, સંરક્ષક, પ્રકાશક ભગવાન છે. ભગવાનની શક્તિ હોવાથી અપરા પ્રકૃતિ ભગવાનથી અભિન્ન છે. સમષ્ટિ શક્તિમાં પોતાનો પ્રભાવ બતાવ્યા પછી જે શક્તિથી વ્યષ્ટિજગતમાં ક્રિયાઓ થઇ રહી છે તેમાં પોતાનો પ્રભાવ બતાવતાં ભગવાન ગીતા(15/14)માં કહે છે કે,

અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ।

પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્॥

તમામ પ્રાણીઓનાં શરીરમાં રહેવાવાળો હું જ પ્રાણ અને અપાનથી યુક્ત વૈશ્વાનર જઠરાગ્નિ થઇને ચાર પ્રકારનાં અન્નને પચાવું છું. પ્રાણીઓનાં શરીરને પુષ્ટ કરવા તથા તેઓના પ્રાણોની રક્ષા કરવાને માટે ભગવાન જ વૈશ્વાનર જઠરાગ્નિના રૂપે એ પ્રાણીઓનાં શરીરમાં રહે છે. અગ્નિનાં બે કાર્યો છેઃ પ્રકાશ કરવો અને પચાવવું, જે ભગવાનની જ શક્તિથી થાય છે. પ્રાણીઓનાં શરીરોને પુષ્ટ કરવા તથા તેઓના પ્રાણોની રક્ષા કરવા માટે ભગવાન જ વૈશ્વાનર અગ્નિના રૂપે એ પ્રાણીઓના શરીરમાં રહી ચાર પ્રકારનાં અન્નને પચાવે છે. શરીરમાં પ્રાણ, અપાન, સમાન, ઉદાન અને વ્યાન – આ પાંચ મુખ્ય વાયુ તેમજ નાગ, કૂર્મ, કૃકર, દેવદત્ત અને ધનંજય – આ પાંચ ઉપપ્રધાન વાયુ રહે છે. આ દશ પ્રાણવાયુઓનાં અલગ-અલગ કાર્યો છે.

પ્રાણવાયુનું સ્થાન હૃદય છે. શ્વાસ બહાર કાઢવો, ખાધેલા અન્નને પચાવવું વગેરે તેનાં કાર્યો છે. અપાન વાયુનું નિવાસસ્થાન ગુદા છે. શ્વાસને અંદર લઇ જવો, મળ-મૂત્રને બહાર કાઢવાં, ગર્ભને બહાર કાઢવો વગેરે તેનાં કાર્યો છે. સમાન વાયુનું નિવાસસ્થાન નાભિ છે. પચેલા ભોજનના રસને બધાં અંગોમાં વહેંચવો તેનાં કાર્યો છે. ઉદાન વાયુનું નિવાસસ્થાન કંઠ છે. જ્યારે ભોજન કરીએ છીએ ત્યારે તેના ઘટભાગ અને જળભાગને તે અલગ-અલગ કરે છે. સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરથી બહાર કાઢવાનું તથા તેને બીજા શરીર કે લોકમાં લઇ જવાનું પણ તેનું જ કાર્ય છે. વ્યાન વાયુનું નિવાસસ્થાન સમગ્ર શરીર છે. શરીર તથા તેનાં અંગોને સંકોચવાં કે ફેલાવવાં તેનું કાર્ય છે. નાગ વાયુનું કાર્ય ઓડકાર લેવાનું છે. કૂર્મ વાયુનું કાર્ય આંખોને ખોલવી અને બંધ કરવાનું છે. કૃકર વાયુનું કાર્ય છીંક ખાવાનું છે. દેવદત્ત વાયુનું કાર્ય બગાસું ખાવાનું છે. ધનંજય વાયુ મૃત્યુ પછી પણ શરીરમાં રહે છે.

જીવને બે શક્તિઓ મળેલી છેઃ પ્રાણશક્તિ જેનાથી શ્વાસોનું આવાગમન થાય છે અને ઇચ્છાશક્તિ જેનાથી ભોગોને ભોગવવાની ઇચ્છા થાય છે. પ્રાણશક્તિ શ્વાસોચ્છવાસ દ્વારા ક્ષીણ થતી રહે છે. પ્રાણશક્તિનું ક્ષીણ થવું એ જ મૃત્યુ કહેવાય છે.

જડનો સંગ કરવાથી કંઇક કરવા અને પામવાની ઇચ્છા ચાલુ રહે છે. પ્રાણશક્તિ રહેતાં જ ઇચ્છાશક્તિ એટલે કે કંઇક કરવાની અને પામવાની ઇચ્છા દૂર થઇ જાય તો મનુષ્ય જીવનમુક્ત બની જાય છે. પ્રાણશક્તિ નષ્ટ થઇ જાય અને ઇચ્છાઓ ચાલુ રહે તો બીજો જન્મ લેવો 5ડે છે. નવું શરીર મળતાં ઇચ્છાશક્તિ તો તે જ પૂર્વજન્મની રહે છે, પ્રાણશક્તિ નવી મળી જાય છે.

You Might Also Like

બુધવારે દાઉદી વ્હોરા સમાજ નવાં વર્ષની ઉજવણી કરશે: શુક્રવારથી નવ દિવસ વાયઝનો પ્રારંભ

રાજકુમારનું આયુષ્ય માત્ર સાત દિવસ

દેવભૂમિ ઉત્તરાખંડમાં આવેલું શિવપુત્ર કાર્તિકેયનું મંદિર

મહત્ત્વાકાંક્ષા રાખવી કે નહિ?

આપણે દરરોજ પ્રાર્થના શા માટે કરવી જોઈએ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Amarnath-Yatraની સુરક્ષા પર ખાસ જોર, રાજનાથ સિંહે સેનાના અધિકારીઓ સાથે કરી બેઠક
રાષ્ટ્રિય

Amarnath-Yatraની સુરક્ષા પર ખાસ જોર, રાજનાથ સિંહે સેનાના અધિકારીઓ સાથે કરી બેઠક

By 6 days ago
International Yoga Day : ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા યોગ ડેની ઉજવણી કરાઈ
Botad જિલ્લા પોલીસ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
Israelના હુમલામાં ઈરાનના 400 લોકોના મૃત્યુ, જાણો 10 મોટી અપડેટ
PM મોદી આ 5 દેશની કરી શકે છે મુલાકાત, જાણો કારણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?