By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈશ્વરરૂપે પ્રકાશ – દીપકની આરાધના
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ઈશ્વરરૂપે પ્રકાશ – દીપકની આરાધના

AgraGujarat Rajkot
Last updated: 2025/10/17 at 9:44 PM
5 months ago
Share
ઈશ્વરરૂપે પ્રકાશ – દીપકની આરાધના
SHARE

હિસંસ્કૃતિમાં દીપક એટલે કે દીવો કરવો તેને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. ઘરની ગૃહલક્ષ્મીઓ સવારે અને સાંજે મંદિરમાં અને તુલસી ક્યારે દીવો અવશ્ય કરે છે. કેટલાંક ઘરોમાં અખંડ દીવો પણ રાખવામાં આવે છે. રોજિંદી પૂજા, ધાર્મિક પ્રસંગો, ઉત્સવોમાં દીવો પ્રગટાવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં અગિયારસથી લઈને લાભ પાંચમ સુધી ઘરની બહાર દીવાઓ કરવામાં આવે છે. દીવાને કારણે ઘર ઝગમગી ઊઠે છે. કોઈ પણ કાર્યક્રમની શરૂઆત કે ઉદ્ઘાટન જેવા સામાજિક પ્રસંગોનો શુભારંભ પણ દીપપ્રાગટ્ય દ્વારા જ કરવામાં આવે છે અને પ્રસંગ કે કાર્યક્રમની પૂર્ણાહુતિ સુધી રાખવામાં આવે છે. પૂજન, ધાર્મિક પ્રસંગ-ઉત્સવ, સામાજિક પ્રસંગમાં દીપકનું ખાસ સ્થાન રહેલું છે. દીપક તો પ્રગટાવી દીધો, પરંતુ શા માટે આપણે દીપક પ્રગટાવીએ છીએ?

રાત્રિના અંધકારમાં જ્યારે દીપક પ્રગટાવવામાં આવે છે ત્યારે પ્રકાશ ફેલાય છે અને થોડે ઘણે અંશે અંધકાર દૂર થાય છે. પ્રકાશ એ જ્ઞાનનું પ્રતીક છે અને અંધાર એ અજ્ઞાનનું પ્રતીક છે. ઈશ્વર એ જ્ઞાનના પુંજ છે. તેઓ ચૈતન્ય સ્વરૂપ છે. તેઓ જ સર્વ પ્રકારનાં જ્ઞાનનું ઉદ્ભવસ્થાન છે. તે સાચા જ્ઞાનને પ્રગટ કરનાર અને જ્ઞાનના સાચા સાક્ષી છે. તેથી ઈશ્વરરૂપે દીપક એટલે કે પ્રકાશની આરાધના કરવામાં આવે છે.

જેવી રીતે પ્રકાશ અંધકારનો નાશ કરે છે તેવી જ રીતે જ્ઞાન એ અજ્ઞાનનો નાશ કરે છે. વળી, જ્ઞાન એવી આંતરસંપત્તિ છે કે જેના થકી સર્વ પ્રકારની બાહ્ય સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકાય છે. તેને કારણે જ આપણે જ્ઞાનને વંદન કરીએ છીએ. આપણે જે કંઈ પણ કામ કરીએ છીએ, આપણે જે પણ સારાં-નરસાં કર્મો કરીએ છીએ તે બધાનો આધાર જ્ઞાન જ છે, તેથી જ આપણે શુભ કાર્ય કે પ્રસંગે આપણા સર્વ વિચારો અને કર્મોના સાક્ષી સ્વરૂપે દીપકને પ્રગટાવેલો રાખીએ છીએ.

પ્રકાશનાં પ્રાપ્તિસ્થાનો ઘણાં છે. આધુનિક સમયમાં દીપકનું સ્થાન વીજળીના ગોળા કે ટ્યૂબલાઈટોએ લઈ લીધું છે. જો માત્ર પ્રકાશ જ પ્રાપ્ત કરવો હોય તો વીજળીના ગોળા દ્વારા પણ મળે છે. તે પછી પ્રશ્ન એ થાય કે ઘીનો દીવો શા મટે કરવામાં આવે છે? તેલ કે ઘીનો દીવો કરવા પાછળ આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક મહત્ત્વ રહેલું છે. દીવો કરવાથી ઘી હવામાં ફેલાય છે અને વાતાવરણ શુદ્ધ બને છે તથા હવામાના કીટાણુઓનો નાશ થાય છે. દીવામાં રહેલું ઘી આપણામાં રહેલી વાસનાઓનું અને નકારાત્મક વૃત્તિઓનું પ્રતીક છે, જ્યારે વાટ અહંનું પ્રતીક છે. દીવો આપણને જણાવે છે કે આધ્યાત્મિક જ્ઞાન વડે વાસનાઓનો ધીમે-ધીમે ક્ષય થાય છે અને અંતે અહં પણ નાશ પામે છે. દીપકની જ્યોત હંમેશાં ઊર્ધ્વગામી હોય છે. એ જ રીતે આપણે ઉચ્ચ આદર્શો પ્રત્યે ગતિ થાય એવું જ્ઞાન સંપાદન કરવું જોઈએ.

એક જલતા દીપક વડે હજારો દીપક પ્રગટાવી શકાય છે. તે જ રીતે એક વિદ્વાન માણસ પોતાનું જ્ઞાન અનેકને આપી શકે છે. બીજા દીપકોને પ્રગટાવવા છતાં મૂળ દીપકનો પ્રકાશ ક્યારેય ઝંખવાતો નથી. બરાબર એ જ રીતે જ્ઞાનનું અનેકોમાં વિતરણ કરવાથી જ્ઞાન વધારે તર્કશુદ્ધ બને છે. જ્ઞાનમાં આપણી નિષ્ઠા વધારે પાકી બને છે. આ પ્રક્રિયામાં જ્ઞાનના દાત અને પ્રદાતા એટલે કે આપનાર અને મેળવનાર બંને સમૃદ્ધ થાય છે.

દીપક પ્રગટાવતી વખતે કરવાની પ્રાર્થના નીચે મુજબ છે.

દીપજ્યોતિ: પરબ્રહ્મ દીપ: સર્વતમોડપ:।

દીપેન સાધ્યતે સર્વ સંધ્યાદીપો નમોડસ્તુતતે॥

હું સંધ્યાકાળે દીપકને વંદન કરું છું. તેનો પ્રકાશ પરમચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. તેના થકી અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય છે અને તેના થકી જ જીવનમાં સર્વ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે.

You Might Also Like

વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ

 વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ

દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ

 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
ધર્મ

દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ

Editor By Editor 3 days ago
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?