By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: RSSના સંગઠન પર મોહન ભાગવતની સ્પષ્ટતા, સંઘને સેવા સંસ્થા સમજવી ભૂલ છેઃ મોહન ભાગવત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

RSSના સંગઠન પર મોહન ભાગવતની સ્પષ્ટતા, સંઘને સેવા સંસ્થા સમજવી ભૂલ છેઃ મોહન ભાગવત

AgraGujarat Rajkot
Last updated: 2025/12/21 at 12:30 PM
3 months ago
Share
RSSના સંગઠન પર મોહન ભાગવતની સ્પષ્ટતા, સંઘને સેવા સંસ્થા સમજવી ભૂલ છેઃ મોહન ભાગવત
SHARE

Contents
સંઘને સમજાવવા માટે ઇતિહાસ ઉદાહરણે આપણે આપણા સમાજને મજબૂત બનાવવો છેઃ આરએસએસ પ્રમુખ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પશ્ચિમ બંગાળના ચાર દિવસીય પ્રવાસ પર છે. ઉત્તર બંગાળથી કોલકાતા પહોંચેલા ભાગવતે સાયન્સ સિટી સભાગમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કર્યુ હતુ. પોતાના સંબોધનમાં તેમણે કહ્યુ કે જો તમે સંઘને સમજવા ઇચ્છો છો તો તુસના કરવાથી ગેરસમજ ઉભી થશે, જો તમે સંઘને માત્ર એક અન્ય સેવા સંગઠન માનો છો તો તમે ખોટાં હશો.

આરએસએસ પ્રમુખે કહ્યુ કે અનેક લોકોમાં સંઘને ભાજપાની નજરથી સમજવાની પ્રવૃત્તિ હોય છે,જે એક ખૂબ જ મોટી ભૂલ છે. સંઘની સ્થાપનાનો સાર એક જ વાક્યમાં છે, ભારત માતાની જય, તેમણે કહ્યુ કે ભારત માત્ર એક દેશ નહીં, પરંતુ પોતાની ખાસ સંસ્કૃતિ, પરંપરા અને સ્વભાવનું નામ છે. સંઘનુ લક્ષ્ય આ મૂલ્યોને બનાવી રાખવા માટે ભારતને ફરીથી વિશ્વ ગુરૂ બનાવવા માટે સમાજને તૈયાર કરવાનો છે.

સંઘને સમજાવવા માટે ઇતિહાસ ઉદાહરણે

ભાગવતે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જન્મ કોઈ રાજકીય હેતુ, સ્પર્ધા કે વિરોધ માટે થયો નથી. તેમનું કહેવું હતું કે સંઘ સંપૂર્ણ રીતે હિન્દુ સમાજના સંગઠન, ઉન્નતિ અને સંરક્ષણ માટે સમર્પિત છે. સંઘની ભૂમિકા સમજાવવા માટે ભાગવતે ઇતિહાસનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું કે સુભાષ ચંદ્ર બોઝના નિધન પછી અંગ્રેજો સામેનો સશસ્ત્ર સંઘર્ષ ભલે થંભી ગયો હોય, પરંતુ રાજા રામમોહન રાયના સમયથી શરૂ થયેલી સમાજ સુધારાની પ્રક્રિયા સતત ચાલુ રહી. તેમણે તેને સમુદ્ર વચ્ચે આવેલા એવા દ્વીપ સાથે સરખાવી, જે સમય જતાં વધુ મજબૂત બનીને અડગ રહ્યો.

આપણે આપણા સમાજને મજબૂત બનાવવો છેઃ આરએસએસ પ્રમુખ

પોતાના સંબોધનમાં આરએસએસ પ્રમુખે સમાજને મજબૂત બનાવવા પર ભાર મૂકતા કહ્યું કે ભારત મહાન વારસો ધરાવતો દેશ છે અને તેને વૈશ્વિક નેતૃત્વ માટે પોતાને તૈયાર કરવો પડશે. તેમણે કહ્યું કે ભૂતકાળમાં આપણે અંગ્રેજો સામે યુદ્ધ હારી ગયા હતા, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે આપણા સમાજને સંગઠિત અને સશક્ત બનાવીએ. તેમનું સમગ્ર ભાષણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની યાત્રા, ‘વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ની વિચારધારા અને એકજૂટ હિન્દુ સમાજ સાથે સમૃદ્ધ ભારતના લક્ષ્ય પર કેન્દ્રિત રહ્યું હતું. 

આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કાઉન્સિલ ચૂંટણી પરિણામો , મતગણતરી સવારે 10 વાગ્યેથી શરૂ

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગુજરાત

સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ

Editor By Editor 5 days ago
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?