By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    3 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    2 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    4 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    5 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: અલ્હાબાદ-ફૈઝાબાદ બાદ હવે અલીગઢ બનશે ‘હરિગઢ’, યોગી સરકારનો મોટો નિર્ણય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

અલ્હાબાદ-ફૈઝાબાદ બાદ હવે અલીગઢ બનશે ‘હરિગઢ’, યોગી સરકારનો મોટો નિર્ણય

agragujaratnews
Last updated: 2023/11/07 at 7:07 PM
3 years ago
Share
અલ્હાબાદ-ફૈઝાબાદ બાદ હવે અલીગઢ બનશે ‘હરિગઢ’, યોગી સરકારનો મોટો નિર્ણય
SHARE

  • જિલ્લા પંચાયતની બોર્ડ બેઠકમાં નામ બદલવાનો પ્રસ્તાવ મંજૂર
  • સીએમ યોગીએ બેઠકમાં અલીગઢને હરિગઢ કહીને કર્યું હતું સંબોધિત
  • યોગી આદિત્યનાથ સરકારમાં અનેક શહેરોના નામ બદલવામાં આવ્યા 

ઉત્તર પ્રદેશમાં અલ્હાબાદ અને ફૈઝાબાદ બાદ હવે અલીગઢનું નામ બદલવાની તૈયારીઓ થઈ રહી છે. જિલ્લા પંચાયતની બોર્ડ બેઠકમાં અલીગઢનું નામ બદલીને ‘હરિગઢ’ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ પણ યોગી સરકારને મોકલી દેવામાં આવ્યો છે. માહિતી આપતાં અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે કહ્યું કે અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં અલીગઢનું નામ બદલીને ‘હરિગઢ’ કરવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠકમાં તમામ કાઉન્સિલરોએ સર્વાનુમતે આ દરખાસ્તને સમર્થન આપ્યું હતું. આ પ્રસ્તાવ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર સંજય પંડિતના સૂચન પર રજૂ કરવામાં આવ્યો હતો.

અલીગઢનું નામ બદલવાની માંગ ઘણી જૂની છે. વિશ્વ હિન્દુ પરિષદે વર્ષ 2015માં અલીગઢમાં એક ઠરાવ પસાર કરીને કહ્યું હતું કે અલીગઢનું પ્રાચીન નામ હરિગઢ છે. તે બાદમાં બદલીને અલીગઢ કરવામાં આવ્યું હતું, તેથી અલીગઢનું નામ બદલીને હરિગઢ કરવું જોઈએ. કોઈપણ રીતે, આ જિલ્લા અને શહેરનું દેશ અને યુપીના રાજકારણમાં પોતાનું આગવું મહત્વ છે.

કલ્યાણ સિંહ વર્ષ 1992 માં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે અલીગઢને હરિગઢ નામ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, તેથી તેમના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

સીએમ યોગીએ બેઠકમાં અલીગઢને હરિગઢ કહીને કર્યું હતું સંબોધિત

તાજેતરમાં જ જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલીગઢ પહોંચ્યા હતા ત્યારે તેમણે પણ અલીગઢને હરિગઢ કહીને સંબોધન કર્યું હતું. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે યોગી સરકાર ટૂંક સમયમાં નામ બદલી શકે છે. હવે આ અંગે મહાનગરપાલિકા તરફથી દરખાસ્ત પસાર થવાની અપેક્ષા વધુ વધી છે.

યોગી સરકારે અનેક જિલ્લાઓના નામ બદલ્યા

આ પહેલા પણ યોગી સરકારમાં અનેક જિલ્લાઓના નામ બદલવામાં આવ્યા છે. જેમાં, વર્ષ 2019માં અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ અને ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું હતું. આ સાથે બે રેલ્વે સ્ટેશનના નામ પણ બદલવામાં આવ્યા છે, જેમાં મુગલસરાય રેલ્વે સ્ટેશનનું નામ બદલીને પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંકશન અને ઝાંસી રેલ્વે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલ્વે સ્ટેશન રાખવામાં આવ્યું છે.

You Might Also Like

સુવેન્દુ અધિકારીના CM શપથ સાથે ઇતિહાસ રચાયો, મોદી-શાહ રહ્યા સાક્ષી

હવે અસલી સોનુ પણ શેરોની જેમ ટ્રેડ થશે: NSE લાવ્યુ ઇલેક્ટ્રોનિક ગોલ્ડ રસીદ (EGR)

સમગ્ર શિક્ષા અભિયાનમાં કાગળ પર સાધનોની ખરીદી કરી આચર્યું રૂ.2.79 કરોડનું કૌભાંડ

દીવમાં નિવૃત્તિના એક માસ પહેલા જ PSI લાંચ માંગવાના ગુનામાં કરાયા સસ્પેન્ડ

મૃત્યુમા પણ જીવંત રહેલા માતૃત્વના પ્રેમની અંતિમ ઝલક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

તળાજા ખાતે ભવાની માતાજીની નગરચર્યામાં શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માનવમહેરામણ ઊમટ્યું

Editor By Editor 3 hours ago
રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતિ દ્વારા છાસ વિતરણ
 RMC યોગ સેન્ટર દ્વારા 9 વર્ષ પૂર્ણ થતા કાલે ઉજવણી કરાશે
પુત્રના લગ્નની ખુશીમાં શોકનો છાયો : ‘હિટ એન્ડ રન’માં ઘાયલ પિતાનું પાંચ દિવસ પહેલાં મોત
ધારીના ‘ધ ફન વિસ્ટેરિયા’ રિસોર્ટમાં તસ્કરોનો હાથફેરો: ૧૧.૪૯ લાખની મતાની ચોરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?