By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    4 days ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    5 days ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    6 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    1 week ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: PM શેખ હસીનાના નોકર પાસે 284 કરોડની સંપતિ, સરકારે આપ્યા તપાસના આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

PM શેખ હસીનાના નોકર પાસે 284 કરોડની સંપતિ, સરકારે આપ્યા તપાસના આદેશ

agragujaratnews
Last updated: 2024/07/18 at 12:20 AM
2 years ago
Share
PM શેખ હસીનાના નોકર પાસે 284 કરોડની સંપતિ, સરકારે આપ્યા તપાસના આદેશ
SHARE

  • વડાપ્રધાન શેખ હસીના પૂર્વ નોકર પાસેથી મળી અઢળક સંપત્તિ
  • શેખ હસીના પૂર્વ નોકર પાસે 284 કરોડ રુપિયાની સંપતિ છે
  • પીએમ શેખ હસીનાના પૂર્વ નોકર હેલિકોપ્ટરથી મુસાફરી કરે છે

બાંગ્લાદેશમાં ભ્રષ્ટાચારના ઉગ્ર વિવાદ બાદ વડાપ્રધાન શેખ હસીનાએ કાર્યવાહી કરવાની વાત કરી છે. જેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં શેખ હસીનાના ભૂતપૂર્વ નોકરનો પણ સમાવેશ થાય છે. એક રિપોર્ટ અનુસાર તેમના નોકર પાસે 284 કરોડ રુપિયાની સંપતિ છે. આટલું જ નહીં તેની પાસે એક ખાનગી હેલિકોપ્ટર પણ છે તે ગમે ત્યાં મુસાફરી કરવા માટે કરે છે. અન્ય આરોપીઓમાં ભૂતપૂર્વ આર્મી ચીફ, ભૂતપૂર્વ પોલીસ વડા, વરિષ્ઠ ટેક્સ અધિકારી અને રાજ્ય ભરતી અધિકારીનો સમાવેશ થાય છે.

બાંગ્લાદેશના મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ શેખ હસીનાના જે નોકરની વાત કરવમાં આવે છે તેનું નામ જહાંગીર આલમ છે. તે હસીનાના ઘરે કોઈ મહેમાન આવે તો તેમને પાણી પિવડાવતો હતો. આ અંગે શેખ હસીનાએ માહિતી આપતા કહ્યું છે કે, ભ્રષ્ટાચાર જૂની સમસ્યા છે. આ ભૂલો સાફ કરવી જોઈએ. અમે તાત્કાલીક ઓરોપી પર કાર્યવાહીના આદેશ આપ્યા છે.

એક બાંગ્લાદેશીને કમાવવામાં 13000 વર્ષ લાગશે

શેખ હસીનાના નોકર પાસે જેટલી સંપત્તિ છે તેટલી સંપત્તિ મેળવવામાં સરેરાશ બાંગ્લાદેશીઓને 13,000 વર્ષથી વધુ સમય લાગશે. વિશ્વ બેંક અનુસાર, લગભગ 17 કરોડ લોકોની વસ્તી ધરાવતા બાંગ્લાદેશમાં માથાદીઠ સરેરાશ જીડીપી $2,529 (રૂ. 2.11 લાખ) છે. હસીનાએ નોકરની ઓળખ જાહેર કરી ન હતી, પરંતુ કેટલાક બાંગ્લાદેશી અખબારોએ તેનું નામ જહાંગીર આલમ તરીકે દર્શાવ્યું હતું,

વિપક્ષના નિશાના પર શેખ હસીના

એક અહેવાલ અનુસાર નોકરે હસીનાની ઓફિસમાં ‘લોબિંગ, ટેન્ડરની હેરાફેરી અને લાંચ’ માટે તેના પદનો ઉપયોગ કર્યો હતો. હસીનાના નોકરની કમાણીના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયા બાદ વિપક્ષી દળોએ પણ તેનો ઉપયોગ તેમની સરકારને ઘેરવા માટે કર્યો છે. બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી BNPના પ્રવક્તા AKM વહિદુઝમાને કહ્યું, ‘જો શેખ હસીનાના પટાવાળા આટલા પૈસા કમાઈ શકે છે, તો તમે કલ્પના કરી શકો છો કે તેના બોસે કેટલી કમાણી કરી હશે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, તેના ગુના માટે કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર તેમને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

વરિષ્ઠ અધિકારીઓ તપાસ હેઠળ

આ વર્ષે મે મહિનામાં, ઘણા હાઈ પ્રોફાઇલ ભ્રષ્ટાચાર કૌભાંડોએ શેખ હસીનાના 15 વર્ષથી વધુ લાંબા શાસનને સ્પોટલાઇટમાં મૂક્યું છે. ભ્રષ્ટાચાર વિરોધી પંચે પૂર્વ રાષ્ટ્રીય પોલીસ વડા બેનઝીર અહેમદ સામે તપાસ શરૂ કરી છે. તેમની સામે કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનો આરોપ છે. અહેમદ એક સમયે હસીનાના નજીકના ગણાતા હતા. તેમણે આરોપોને ફગાવી દીધા હતા. ટોચના સ્થાનિક અખબારોએ રાજધાની ઢાકાના ભૂતપૂર્વ આર્મી ચીફ અઝીઝ અહેમદ સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. તેણે આ આરોપોને નકારી કાઢ્યા છે. ભ્રષ્ટાચાર વિરોધી કમિશને મિલકતો ફ્રીઝ કરવાનો અને ઘણા ટોચના કર અધિકારીઓના બેંક ખાતાઓ ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે કારણ કે તેઓ પર લાખો ડોલરની ઉચાપત કરવાનો આરોપ છે.

You Might Also Like

ગીરનારમાં લીલોતરી! આબુ-કાશ્મીરની અનુભૂતિ

હત્યાના પ્રયાસ બાદ સમાધાન મુદ્દે ચાલતી અદાવતમાં યુવાનની હત્યા

સૌરાષ્ટ્ર-ગુજરાત જળબંબાકાર, ૨૫૫ તાલુકામાં વરસાદ

કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટિયું માથે પડતાં સાડા ત્રણ વર્ષના માસૂમનું મોત

કાંગશીયાળી પાસે મર્સીડીઝ કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે રાજકોટનો શખ્સ ઝબ્બે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શહેરના ૯૪ વિસ્તારમાં અશુદ્ધ પાણી વિતરણ, વોર્ડ નં.૧૧માં ૧૧૦૯ ફરિયાદ
રાજકોટ

શહેરના ૯૪ વિસ્તારમાં અશુદ્ધ પાણી વિતરણ, વોર્ડ નં.૧૧માં ૧૧૦૯ ફરિયાદ

Editor By Editor 12 hours ago
વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ અને ઈકોનોમિક ફોરમના સ્વામી વિજ્ઞાનાનંદજી કરશે સૌરાષ્ટ્રનો પ્રવાસ
રંગીલા રાજકોટમાં ‘રોયલ મેળા’નો ભવ્યારંભ
રાજકોટમાં સંજયરાજ ગ્રુપ સાથે હિલ્ટનની પ્રથમ ફાઇવ સ્ટાર હોટેલ શરૂ થશે
માંગરોળ માનખેત્રા મુકામે  ખેડૂત સંમેલન યોજાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?