By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
     સુક એ છે જે શુષ્ક નથી, હર્યો ભર્યો છે, લીલો છે : મોરારિબાપુ
    1 day ago
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    4 days ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    6 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    1 week ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladesh: બાંગ્લાદેશમાં મોબ લિચિંગનો શિકાર બનેલા હિન્દુ યુવકની ઇનસાઇડ સ્ટોરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladesh: બાંગ્લાદેશમાં મોબ લિચિંગનો શિકાર બનેલા હિન્દુ યુવકની ઇનસાઇડ સ્ટોરી

AgraGujarat Rajkot
Last updated: 2025/12/22 at 10:26 AM
5 months ago
Share
Bangladesh: બાંગ્લાદેશમાં મોબ લિચિંગનો શિકાર બનેલા હિન્દુ યુવકની ઇનસાઇડ સ્ટોરી
SHARE

Contents
ફેક્ટરી મેનેજમેન્ટે શું કહ્યું? ફેક્ટરીનો દરવાજો તોડી ભીડ અંદર ઘૂસી અત્યાર સુધી 12 લોકોની ધરપકડ

બાંગ્લાદેશના સમાચાર પત્ર ધ ડેલી સ્ટારે પોતાના એક રિપોર્ટમાં એસપી દ્વારા કહ્યુ કે, અમે તરત તે જ જગ્યા પર દોડ્યા, પરંતુ ખૂબ જ મોડું થઇ ચૂક્યુ હતુ. રસ્તા પર હજારો લોકો હતા અને આટલી બધી ભીડ માંથી એ જગ્યા સુધી પહોંચવુ ખૂબ જ મુશ્કેલી ભર્યુ હતુ. જ્યારે અમે ફેક્ટરીના ગેટ પર પહોંચ્યા તો અમે જોયું કે ગુસ્સે થયેલી ભીડ લાશને ઢાકા મયમનસિંહ હાઇવે તરફ લઇ જઇ રહી હતી. જે લગભગ બે કિલોમીટર દૂર હતી. આશરે ત્રણ કલાક સુધી 10 કિલોમીટર લાંબા ટ્રાફિક જામ લાગ્યો.આનાથી પોલીસ અને અન્ય એજન્સીઓની અવરજવરમાં ગંભીર વિક્ષેપ પડ્યો.

એસપી ફરહાદ હુસેન ખાને કહ્યું કે તેમની ઓફિસ ઘટનાસ્થળથી 15 કિલોમીટર દૂર છે, જ્યારે ભાલુકા પોલીસ સ્ટેશન તુલનાત્મક રીતે નજીક છે. એસપીના જણાવ્યા મુજબ, જો સમયસર તેમને ફોન કરવામાં આવ્યો હોત તો દીપૂનો જીવ બચી શક્યો હોત, પરંતુ એવું થયું નહીં. એસપી ફરહાદ હુસેન ખાને વધુમાં જણાવ્યું કે પોલીસે ફેક્ટરી મેનેજમેન્ટ સાથે સંપર્ક સ્થાપિત કરવાની કોશિશ કરી છે, પરંતુ ફેક્ટરીના કોઈ અધિકારીએ તેમની સાથે સંપર્ક કર્યો નથી.

ફેક્ટરી મેનેજમેન્ટે શું કહ્યું?

બાંગ્લાદેશના સિનિયર મેનેજર (એડમિનિસ્ટ્રેશન) સાકિબ મહમૂદે જણાવ્યું કે સાંજે લગભગ પાંચ વાગ્યે કેટલાક મજૂરો ફેક્ટરીમાં હંગામો કરવા લાગ્યા. આ લોકો દીપૂ પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવી રહ્યા હતા. આ માહિતી મળતાં ફેક્ટરીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કર્યો. તે સમયે ત્યાં હજારો લોકો ભેગા થઈ ગયા હતા અને પ્રદર્શન કરી રહ્યા હતા.

ફેક્ટરીના સિનિયર મેનેજરે સ્પષ્ટ કહ્યું કે દીપૂ દાસ પર લગાવવામાં આવેલા આરોપોને સાબિત કરવા માટે કોઈ પુરાવો નહોતો, છતાં મજૂરોનો હંગામો અટક્યો નહીં.

ફેક્ટરીના સિનિયર મેનેજર આલમગીર હુસેને સાંજે લગભગ 7:30 વાગ્યે દીપૂ પાસેથી ‘નકલી રાજીનામું’ પણ લેવડાવ્યું, જેથી લોકો શાંત થઈ જાય, પરંતુ મજૂરો શાંત થયા નહીં. આ દરમિયાન દીપૂ ચંદ્ર દાસને ફેક્ટરીના સિક્યુરિટી રૂમમાં રાખવામાં આવ્યો અને રાત્રે 8 વાગ્યે પોલીસને જાણ કરવામાં આવી.

જ્યારે ફેક્ટરી મેનેજમેન્ટને પૂછવામાં આવ્યું કે પોલીસે જાણ કરવામાં વિલંબ કેમ થયો, ત્યારે સિનિયર મેનેજરે કહ્યું કે તેમણે ફેક્ટરીની અંદર જ પોતાની રીતે મામલો ઉકેલવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. ત્યાં સુધીમાં ફેક્ટરીમાં શિફ્ટ બદલવાનો સમય થઈ ગયો હતો. બીજી શિફ્ટના કામદારો પણ ત્યાં પહોંચી ગયા હતા. સાથે સાથે આ વાત બહાર ફેલાતા સ્થાનિક લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા હતા.

ફેક્ટરીનો દરવાજો તોડી ભીડ અંદર ઘૂસી

સિનિયર મેનેજરના જણાવ્યા અનુસાર, રાત્રે પોણા નવ વાગ્યાની આસપાસ હંગામો કરતી ભીડ ફેક્ટરીમાં જબરદસ્તી ઘુસી આવી. ભીડે ફેક્ટરીનો દરવાજો તોડી નાખ્યો અને દીપૂને સિક્યુરિટી રૂમમાંથી પોતાના કબજામાં લઈ લીધો. ફેક્ટરી સૂત્રોએ દાવો કર્યો કે હુમલાખોરો બાદમાં દીપૂને ફેક્ટરીની બહાર ખેંચીને લઈ ગયા, ત્યારબાદ સ્થાનિક લોકો પણ હુમલામાં જોડાયા અને તેને સ્થળ પર જ મારી નાખ્યો. ત્યારબાદ તેમણે તેની લાશને સળગાવી દીધી.

દીપૂ વિરુદ્ધ કોઇ પુરાવો મળ્યો જ નથી

મયમનસિંહમાં RAB-14ના કંપની કમાન્ડર મહમ્મદ શમ્સુજ્જમાને ગઇકાલે જ ધ ડેઇલી સ્ટારને જણાવ્યું કે એવો કોઈ પુરાવો મળ્યો જ નથી જે દર્શાવે કે મૃતકે ફેસબુક પર કંઈ એવું લખ્યું હતું જેના કારણે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હોય. તેમણે આગળ કહ્યું, જ્યારે પરિસ્થિતિ બગડી, ત્યારે ફેક્ટરીને બચાવવા માટે તેને જબરદસ્તી ફેક્ટરીની બહાર કાઢવામાં આવ્યો. આ આરોપ પર કે દીપૂને ફેક્ટરીની સુરક્ષા માટે લોકોના હવાલે કરી દેવામાં આવ્યો હતો, સિનિયર મેનેજર સાકિબ મહમૂદે કહ્યું કે તેઓ આવું ક્યારેય કરી શકે નહીં.

અત્યાર સુધી 12 લોકોની ધરપકડ

બાંગ્લાદેશ પોલીસે દીપૂ ચંદ્ર દાસની હત્યાના મામલે અત્યાર સુધી 12 લોકોની ધરપકડ કરી છે. પીડિતના ભાઈ અપુ ચંદ્ર દાસે શુક્રવારે ભાલુકા પોલીસ સ્ટેશનમાં 140–150 અજાણ્યા લોકો સામે કેસ નોંધાવ્યો છે.

આ પણ વાંચોઃ ભણવા માટે રશિયા ગયેલા મોરબીના યુવકને યુદ્ધમાં સામેલ થવા મજબૂર કરાયો, જાણો યુક્રેનથી વીડિયો બનાવી શું અપીલ કરી?

You Might Also Like

 રૈયા રોડ ઉપર સાર્વજનિક સેવા સમિતી દ્વારા છાસ વિતરણ સેવા યજ્ઞનો બીજો તબકકો પુર્ણ

ઉનાના ડમાસામાં કરુણાંતિકા: સિંહે માતાની નજર સામે 4 વર્ષની માસૂમને ફાડી ખાધી

 રાજકોટ મનપામાં ભાજપને ઘસરકો વોર્ડ નં.૧૬ ગુમાવ્યો

 અમદાવાદમાં ગણતરી સમયે પોલીસ-ભાજપ કાર્યકર વચ્ચે ઝપાઝપી

રાજકોટ મનપાની ચૂંટણીમાં ભાજપની યાદીએ મચાવી રાજકીય ગરમી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા
જૂનાગઢ

બાંટવા નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્ય વિરૂધ્ધ ટીપ્પણી કરનારને પાઇપથી ફટકાર્યા

Editor By Editor 6 days ago
 સુરતના અંત્રોલી ગામે વિશાળ જગ્યામાં નિર્માણ પામશે શ્રી ખોડલધામ મંદિર સંકુલ
ભારતની પ્રાચીન સાંસ્કૃતિક ધરોહરોમાં સોમનાથ અગ્રસ્થાને
 રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
 માધવરાવ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મોચી પ્રીમિયર લીગ – એમ.પી. એલ. 5.0” નો ભવ્ય શુભારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?