By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત પસંદ થયેલા છાત્રોનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત પસંદ થયેલા છાત્રોનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો

Editor
Last updated: 2026/08/07 at 5:14 PM
14 minutes ago
Share
જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત પસંદ થયેલા છાત્રોનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો
SHARE

જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટ અંતર્ગત પસંદ થયેલા છાત્રોનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો

હૃદયસ્થ વિજયભાઈ રૂપાણી નું જીવન સાદગી અને રાષ્ટ્ર સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે : ભુપેન્દ્રભાઈ પટેલ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હૃદયસ્થ વિજયભાઈ રૂપાણીના જન્મદિનએ પુજીત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે પેડક રોડ ઉપર આવેલ અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલા આર્થિક રીતે નબળા અને ભણવામાં તેજસ્વી વિદ્યાર્થીઓનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજવામાં આવેલ. આ સમારોહના ઉદઘાટક તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અતિથિ વિશેષ તરીકે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડો.પ્રદ્યુમનભાઈ વાજા તથા ત્રીકમભાઈ છાંગા અને મેયર ડો.નેહલભાઈ શુક્લ ઉપરાંત ટ્રસ્ટના ચેરમેન અંજલીબેન રૂપાણી, ટ્રસ્ટી મહેશભાઈ ભટ્ટ, રાજેશભાઈ રૂપાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમમાં ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે હૃદયસ્થ વિજયભાઈ રૂપાણીનું જીવન સાદગી, સત્ય, નિષ્ઠા અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત હતું અને તેમની સંવેદનશીલતા નિર્ણાયકતા અને પ્રગતિશીલતા દ્વારા ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઊંચાઈ પ્રાપ્ત થયેલ છે. ટ્રસ્ટના જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ અંતર્ગત જરૂરિયાતમંદ અને પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્ર નિર્માણના શિલ્પી બનાવવાની પ્રેરણાદાયી પહેલ કરતાં જણાવેલ કે વિકસિત ભારત 2047 ના સ્વપ્નને સાકાર કરવામાં આ બાળકો ખૂબ ઉપયોગી થશે.

દીક્ષા ગ્રહણ સમારોહ કાર્યક્રમ દરમિયાન વિજયભાઈ રૂપાણીનું જીવન દર્શન કરાવતી ડોક્યુમેન્ટરી અને હોલોગ્રામ રજૂ કરવામાં આવ્યું હતું

આજના કાર્યક્રમમાં જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટમાં હંમેશા સહભાગી થનાર રાજકોટની નામાંકિત સ્કૂલના સંચાલકોનુ મુખ્યમંત્રીના હસ્તે સાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ. જેમાં ધોળકિયા સ્કૂલના કૃષ્ણકાંતભાઈ ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયા, મોદી સ્કૂલના રશ્મિકાંતભાઈ મોદી અને ધવલભાઈ મોદી, સરસ્વતી સ્કૂલના પલ્લવીબેન દોશી અને ખંતીલભાઈ મહેતા તથા ગુજરાત સ્કૂલ ઓફ એક્સલન્સ સ્કૂલના રામદાસભાઈ દીક્ષિત અને બિજલબેન રાણપરા નો સમાવેશ કરવામાં આવેલ આ સાથે ચાલુ વર્ષ ધો.10 ના બોર્ડમાં ટોપ 10 માં સ્થાન પ્રાપ્ત કરનાર જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટના આઠ વિદ્યાર્થીઓએ નંબર મેળવતા તેમને મોમેન્ટો આપી અને સન્માનિત કરવામાં આવેલ હતા.

કાર્યક્રમમાં નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્યો ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા,  શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઈ દવે, પુર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, નયનાબેન પેઢડીયા, કમલેશભાઈ મીરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા ઉપરાંત મહાનગરપાલિકાનાં પદાધિકારીઓ, વર્તમાન અને પૂર્વ નગરસેવકો, શહેરનાં શ્રેષ્ઠીઓ, પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર મ્યુ. કમિશનર તુષાર સુમેરા જીલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

કાર્યક્રમનાં અંતે ટ્રસ્ટ જ્ઞાનપ્રબોધિની કમિટીના સભ્ય હસુભાઈ ગણાત્રાએ આભારવિધિ કરી હતી જ્યારે દિક્ષા ગ્રહણ સમારોહનું સંચાલન જયેશભાઇ ભટ્ટ (ગુરુજી) એ કર્યું હતું.

કાર્યક્રમને યશસ્વી બનાવવા ટ્રસ્ટના ચેરમેન અંજલીબેન રૂપાણી ટ્રસ્ટી મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી, ઋષભભાઈ રૂપાણી, અદીતીબેન રૂપાણના માર્ગદર્શન અંતર્ગત જ્ઞાન પ્રબોધિની કમિટીના સદસ્ય હિંમતલાલ માલવિયા, જયેશભાઈ ભટ્ટ, હસુભાઈ ગણાત્રા ,ગીતાબેન તન્ના રાજુભાઈ શેઠ, પરેશભાઈ હુંબલ,કનુભાઈ હિંડોચા, ઉમેશભાઈ કુંડલીયા, દિલીપ મીરાણી, જગદીશ પંડ્યા, હરેશભાઈ ચાચીયા, એન.જી પરમાર, કેતનભાઇ મેસવાણી, જયસુખભાઈ ડાભી, કે.બી.ગજેરા, જીજ્ઞેશભાઈ રત્નોતર, જીગરભાઈ ભટ્ટ, કિરીટભાઈ પરમાર, મુકેશભાઈ પરમાર, રવજીભાઈ દવેરા, પ્રદીપસિંહ ઝાલા, બકુલભાઈ જીવરાજાની, આશિષભાઈ દાવડા, ભરતભાઈ કાપડિયા, કિશનભાઈ વડેરા, રાહુલભાઈ દુધરેજીયા તથા વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટ, ડો-ઓર્ડીનેટર શ્રી સાગરભાઈ પાટીલ તથા કર્મચારીઓ શ્રી શીતલબા ઝાલા, પ્રેમભાઈ જોષી, અંજનાબેન રત્નોતર, અંજનાબેન સરેસા, પૂજાબેન પરમાર, ધાનીબેન મકવાણા, પ્રીતીબેન મહેતા, વર્ષાબેન મકવાણા, પદ્માબેન ચુડાસમા, નયનાબેન ડાભી, આરતીબેન, અનિલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વેકરીયા, કાન્તીભાઈ નિરંજનીએ જહેમત ઉઠાવેલ હતી.

 

વિશેષ માહિતી માટે ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટનો પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ખાતે રૂબરૂ અથવા ફોન નં.૦૨૮૧-૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા એક યાદીમાંજણાવાયું છે.

You Might Also Like

સ્કૂલ,કોલેજની માફક BOBના કર્મચારીઓએ યોજી ઍલ્યુમની

શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે નિઃશુલ્ક સંગીત સંધ્યા

લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કાર્યક્રમ યોજાશે

જામ ટાવર ચોકનું “જોખમી” ટ્રાફિક સિગ્નલ તાત્કાલિક સુધારો

રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે ભક્તો કુરિયર કે પોસ્ટથી દાદાને રાખડી મોકલી શકશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોકુલધામ આવાસ યોજનામાં દુષિત પાણી વિતરણ, સ્થાનિકોમાં ભારે રોષ
રાજકોટ

ગોકુલધામ આવાસ યોજનામાં દુષિત પાણી વિતરણ, સ્થાનિકોમાં ભારે રોષ

Editor By Editor 1 day ago
આરએસી મુસાફરોને મોટી રાહત! હવે કન્ફર્મ ટિકિટધારકો જેવી જ મળશે સંપૂર્ણ બેડરોલ કીટ
ધોરાજી શહેરમાં એક વરસાદ બાદ નવા બનેલા રસ્તા તૂટવા લાગ્યા
સંસદમાં ભગવા વસ્ત્રોના વિરોધથી ગીર સોમનાથના સાધુ સંતોમાં નારાજગી, કલેક્ટર કચેરીમાં રામધુન બોલાવી
વોર્ડ નં.૧૫ના કોર્પોરેટરની સ્પષ્ટતા પતિ વિશે કરાયેલા આક્ષેપને નકારતા મનીષાબેન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?