By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: વોર્ડ નં.૧3ના 3૫ હજારથી વધુ લોકોના નસીબ ખુલ્યા ‘નળ સે મળશે જળ’
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટસિટી ન્યૂઝ

વોર્ડ નં.૧3ના 3૫ હજારથી વધુ લોકોના નસીબ ખુલ્યા ‘નળ સે મળશે જળ’

agragujaratnews
Last updated: 2023/12/26 at 11:14 AM
3 years ago
Share
વોર્ડ નં.૧3ના 3૫ હજારથી વધુ લોકોના નસીબ ખુલ્યા ‘નળ સે મળશે જળ’
SHARE

બાકી રહેતા વિસ્તારમાં રૂ.3૮.3૮ કરોડના ખર્ચે ડીઆઇ પાઇપલાઇનના કામનું મંત્રી રાધવજી પટેલના હસ્તુ થયુ ખાતમૂર્હુત

રાજકોટના વોર્ડ નં.૧3ના બાકી રહેતા વિસ્તારમાં રૂ.૩૮.૩૮ કરોડના ખર્ચે પાણી વિતરણની ડી.આઈ.પાઈપલાઈન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત આજે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી માન. રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ. પાઇપલાઇન નખાતા 3૫ હજાર લોકોને પાઇપલાઇનથી પાણી મળતુ થઇ જશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે ગુરૂકુળ હેડવર્કસ ગોંડલ રોડ સાઈટ હેઠળ આવતા બાકી રહેતા વિસ્તારોમાં ડી.આઈ.પાઈપલાઈન ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક કરવાના કામનું ખાતમુહૂર્ત કરવાના કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી ભાનુબેન બાબરિયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનીષભાઈ રાડિયા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં અગાઉ ટ્રેન મારફત, વાંકાનેર બોર યોજના મારફત પાણી આપવામાં આવતું હતું. શહેરમાં અનેક સ્ટેન્ડ પોસ્ટ હતાં જે તબક્કાવાર દૂર કરવામાં આવેલ છે. રાજકોટ શહેરનો સૌથી મહત્વનો પાણીનો પ્રશ્ન પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સહયોગથી “સૌની યોજના” મારફત ઉકેલ્યો છે અને શહેરમાં પાણીની સમસ્યા ભૂતકાળ બની ગયેલ છે. આ તકે એક કહેવત ટાંકીને મેયરે જણાવેલ કે, “ઘર ના ઘર, આંગણામાં નળ…..” એ મુજબ સરકારની નલ સે જલ યોજના મારફત શહેરના નાગરિકોને પૂરતા પ્રમાણમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા પણ હર હંમેશ તત્પર છે અને સતત ચિંતા કરે છે. આ કામગીરીથી વિસ્તારના આશરે ૩૦ થી ૩૫ હજાર લોકોને આ સુવિધાનો લાભ મળશે. સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાને પણ લાઈન લોસ ઘટતા પાણીની બચત થશે, પુરતા ફોર્સ સાથે પાણી વિતરણ કરી શકશે અને ગંદા પાણીની ફરિયાદનો અંત આવશે.

આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલેએ જણાવ્યું હતું કે, પાણી માટેના કામ પ્રત્યેક રહેવાસીઓને મળી રહે તેના માટેની આ મહત્વાકાંક્ષી યોજના છે. આવી મોટી યોજના મંજુર કરવા બદલ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, વોર્ડના કોર્પોરેટરો અને મ્યુનિસિપલ કમિશનરને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. વધુમાં કહ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉતર ગુજરાતના વિસ્તારોમાં રૂ.૧૨૦૦૦ કરોડથી વધુ ના ખર્ચે પાઈપલાઈન નાખી પાણી પૂરું પડવામાં આવે છે. આ યોજનામાં અત્યારે પણ કામ ચાલુ છે.

 

 

You Might Also Like

સ્કૂલ,કોલેજની માફક BOBના કર્મચારીઓએ યોજી ઍલ્યુમની

શ્રી કલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે નિઃશુલ્ક સંગીત સંધ્યા

લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કાર્યક્રમ યોજાશે

જામ ટાવર ચોકનું “જોખમી” ટ્રાફિક સિગ્નલ તાત્કાલિક સુધારો

રાજકોટના બાલાજી હનુમાનજી મંદિરે ભક્તો કુરિયર કે પોસ્ટથી દાદાને રાખડી મોકલી શકશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
VVP ઇજનેરી કોલેજમાં ખાલી બેઠક પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ
રાજકોટ

VVP ઇજનેરી કોલેજમાં ખાલી બેઠક પર પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

Editor By Editor 6 days ago
ઝાલાવાડમાં પડેલા અતિ ભારે વરસાદથી પાકને અસર
ધોરાજીમાં મોટરસાયકલ સાથે ડમ્પર અથડાતા દાદી-પૌત્રનું ઘટના સ્થળે મોત
રાજકોટ બિમાર: જુલાઈમાં 8331 દર્દી નોંધાયા
૧૨ ઓગસ્ટના ખગ્રાસ સૂર્યગ્રહણ,  ભારતમાં દેખાશે નહિ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?