By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    1 week ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    1 week ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    2 weeks ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    2 weeks ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટની ૨૦થી વધુ ગૌશાળા અને ૭૦ ગૌસેવકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટની ૨૦થી વધુ ગૌશાળા અને ૭૦ ગૌસેવકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

Editor
Last updated: 2026/07/18 at 2:53 PM
3 hours ago
Share
રાજકોટની ૨૦થી વધુ ગૌશાળા અને ૭૦ ગૌસેવકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
SHARE

રાજકોટની ૨૦થી વધુ ગૌશાળા અને ૭૦ ગૌસેવકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

વિકટ પરિસ્થિતિમાં ગૌધનને બચાવવા માટે સરકારી સ્તરે ત્વરિત પગલાં લેવા રજૂઆત

 

અગ્ર ગુજરાત, રાજકોટ

સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ગુજરાતના અનેક વિસ્તારોમાં સર્જાયેલી વિકટ દુષ્કાળની પરિસ્થિતિને કારણે ગાય, બળદ સહિતના અબોલ પશુઓ માટે લીલા તેમજ સૂકા ઘાસની અભૂતપૂર્વ અછત સર્જાઈ છે. છેલ્લા ઘણા વર્ષો બાદ આવી ગંભીર સ્થિતિ સર્જાતા ગૌશાળાઓ, પાંજરાપોળો તેમજ માલધારી સમાજ ભારે ચિંતામાં મુકાયો છે. હાલમાં એવી સ્થિતિ છે કે માત્ર નાણાં હોવા છતાં પણ બજારમાં પશુઓને ખવડાવવા માટે પૂરતું ઘાસ ઉપલબ્ધ નથી. લીલું ઘાસ તો દૂરની વાત છે, સૂકું ઘાસ પણ મળતું નથી.

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગઇકાલે તા.17ને શુક્રવારના રોજ રાજકોટ શહેરની વિવિધ ગૌશાળાઓ, જીવદયા સંસ્થાઓ, ગૌસેવકો અને ગૌપાલકોએ સંયુક્ત રીતે રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્ય સરકાર સમક્ષ તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવાયું હતું કે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચોમાસું નબળું રહેતા ચારો ઉત્પાદન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. આજે જો રાજ્યમાં સારો વરસાદ પણ શરૂ થાય તો પણ નવું ઘાસ તૈયાર થવામાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે. આ દરમિયાન ગૌશાળાઓ, પાંજરાપોળોમાં રહેતા પશુઓ અને માલધારીઓના લાખો પશુઓ માટે ઘાસચારા વિના જીવન ટકાવવું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે.

રાજકોટ જીલ્લામાં હાલ અંદાજે 200 જેટલી જીવદયા સંસ્થાઓ અને ગૌશાળાઓ હજારો ગાય, બળદ, ભેસ, વૃદ્ધ અને નિરાધાર પશુઓની સેવા કરી રહી છે. આ ઉપરાંત રાજકોટ, મોરબી, કચ્છ સહિતના વિસ્તારોમાં હજારો માલધારીઓ પોતાના પશુઓનું પાલન કરી રહ્યા છે. પરંતુ લીલા અને સૂકા બંને પ્રકારના ઘાસની ગંભીર અછતને કારણે પશુઓને પૂરતો ચારો મળી રહ્યો નથી. અનેક સ્થળોએ ગૌશાળા સંચાલકોને રોજિંદા ચારા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ગૌશાળા સંચાલકોએ જણાવ્યું હતું કે હાલમાં બજારમાં ચારો ઉપલબ્ધ નથી અને જ્યાં થોડો ઘણો મળે છે ત્યાં ભાવમાં પણ અસામાન્ય વધારો થયો છે. જેના કારણે નાની અને મધ્યમ ગૌશાળાઓ માટે ગૌસેવાનું કાર્ય જાળવી રાખવું અત્યંત કપરું બન્યું છે. જો આગામી દિવસોમાં તાત્કાલિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો હજારો અબોલ પશુઓ ભૂખમરાની પરિસ્થિતિમાં મુકાઈ શકે છે.

આથી રજૂઆતમાં રાજ્ય સરકારને ખાસ વિનંતી કરવામાં આવી છે કે વન વિભાગ હેઠળ આવેલા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાં વર્ષોથી સંગ્રહિત ઘાસના ભંડારો તાત્કાલિક ગૌશાળાઓ, પાંજરાપોળો અને માલધારીઓ માટે ખુલ્લા મૂકવામાં આવે. સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘાસનું યોગ્ય આયોજન, પરિવહન વ્યવસ્થા તથા જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે જેથી આગામી બે મહિનાનો સંક્રમણ સમયગાળો સરળતાથી પસાર થઈ શકે.

રજૂઆતમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે ગૌધન માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતિક નથી પરંતુ કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્રનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. લાખો પરિવારોની આજીવિકા પશુપાલન સાથે સંકળાયેલી છે. તેથી ગૌધનની સુરક્ષા કરવી એ માત્ર જીવદયા નહીં પરંતુ રાજ્યના કૃષિ અને પશુપાલન ક્ષેત્રને બચાવવાની પણ જવાબદારી છે. કલેક્ટરશ્રીએ ગૌશાળા સંચાલકોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી સમગ્ર બાબત રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની અને યોગ્ય સ્તરે રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

You Might Also Like

રાજકોટમાં વરસાદ ખેંચાતા પશુઓના ઘાસચારા વિતરણ અંગે સંકલનમાં નિર્ણય

રાજકોટ પેડક રોડની ફાયર વિભાગો સીલ કરેલી ન્યુ ફ્લોરા સ્કૂલ મંજૂરી વગર ઘરમાં ધમધમવા લાગી!

રાજકોટ મનપાની લાલ આંખ: ૨૦ દિવસના મેગા ચેકિંગમાં ૧૧૦૦ વેપારીઓ રડારમાં, ૨૮ પેઢીઓ સીલ અને ૭ લાખનો દંડ

રાજકોટમાં સૌથી વધુ પાણી ભરાતા પોપટપરાના નાલાનો પ્રશ્ન હવે થશે ભૂતકાળ…

વડાપ્રધાન મોદીના હસ્તે ભક્તિનગર સ્ટેશન સહિત ૭૫ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ મનપા દ્વારા ૧૨૧ રેસ્ટોરન્ટ-પેઢીઓમાં દરોડા : ૫૫ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ૩૫ને નોટિસ
રાજકોટ

રાજકોટ મનપા દ્વારા ૧૨૧ રેસ્ટોરન્ટ-પેઢીઓમાં દરોડા : ૫૫ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ૩૫ને નોટિસ

Editor By Editor 4 days ago
ચેક બાઉન્સના કેસમાં આરોપીને નિર્દોષ મુકત કરતી કોર્ટ
જેતપુરમાં હિસાબ માંગવો ભારે પડ્યો! ગેસ ડિલિવરી મેનને પૂર્વ માલિકોએ ઢોર માર માર્યો
વડાપ્રધાન મોદીના હસ્તે ભક્તિનગર સ્ટેશન સહિત ૭૫ પુનઃ વિકસિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન
દમણથી પોરબંદર ટ્રકમાં જતો 34 લાખનો દારૂ ઝડપી લેતી ગ્રામ્ય LCB
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?