By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
     સાધુનું સેવન કરવાથી સાધુતા મળે છે : મોરારિબાપુ
    17 hours ago
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    3 days ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    5 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    6 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    5 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    5 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    5 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    5 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    5 months ago
  • EpaperEpaperEpaper
Reading: રોહિત, હાર્દિક કે સૂર્યા? જુઓ T-20 વર્લ્ડકપમાં કોણ બનશે કેપ્ટન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

રોહિત, હાર્દિક કે સૂર્યા? જુઓ T-20 વર્લ્ડકપમાં કોણ બનશે કેપ્ટન

agragujaratnews
Last updated: 2023/12/01 at 11:33 AM
2 years ago
Share
રોહિત, હાર્દિક કે સૂર્યા? જુઓ T-20 વર્લ્ડકપમાં કોણ બનશે કેપ્ટન
SHARE

  • વિશ્વભરની ટીમોએ T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ કરી 
  • જૂન 2024માં રમવામાં આવશે T20 વર્લ્ડકપ
  • ભારતીય ટીમમાં  નવા કેપ્ટનને લઈ અસમંજસ

વનડે વર્લ્ડકપ બાદ હવે વિશ્વભરની ટીમોએ T20 વર્લ્ડકપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે લગભગ 6 મહિના પછી જૂન 2024માં રમાશે. વનડે વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન નિશ્ચિત હતો, પરંતુ T20 વર્લ્ડકપ પહેલા આવું નથી. 2024નો T20 વર્લ્ડકપ આવતા વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. તે વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કોણ કરશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

T20 વર્લ્ડકપમાં કોણ હશે કેપ્ટન?

આ મામલે BCCIનું વલણ પણ સમજની બહાર છે. છેલ્લી ઘણી T20 સીરિઝમાં BCCIએ રોહિત શર્માને આરામ આપ્યો હતો અને હાર્દિક પંડ્યાને કેપ્ટનશિપની જવાબદારી સોંપી હતી, પરંતુ હાર્દિક પંડ્યા વર્લ્ડકપ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને હજુ પણ ઈજાગ્રસ્ત છે. વર્લ્ડકપ બાદ રોહિત શર્માએ પણ એક મહિનાની રજા લીધી છે. જેથી BCCIએ બીજા નવા T20 કેપ્ટનની નિમણૂક કરવી પડી છે અને ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી 5 મેચની T20 સીરિઝની કપ્તાની સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.

રોહિતને કેપ્ટન તરીકે રહેવાની અપીલ કરી

આ સીરિઝ બાદ એટલે કે 10 ડિસેમ્બરથી સાઉથ આફ્રિકામાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 3 મેચની T20 સીરિઝ રમાશે. તે સીરિઝમાં પણ હાર્દિકના ઉપલબ્ધ થવાની આશા ઓછી છે. આવી સ્થિતિમાં રોહિત શર્મા સાઉથ આફ્રિકા સામે ટીમનું નૈતૃત્વ કરશે કે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવશે, તે વાતને લઈ સવાલ ઉઠી રહ્યા છે. છેલ્લા કેટલાક કલાકોમાં આવેલા લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, BCCIએ રોહિતને T20 વર્લ્ડકપ સુધી T20 ફોર્મેટમાં કેપ્ટનશિપ ચાલુ રાખવાની વિનંતી કરી છે, પરંતુ કદાચ હજુ સુધી રોહિત તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

રોહિત નહીં તો વિકલ્પ કોણ હશે?

જો BCCI રોહિતને જવાબદારી સોંપવા માંગતી હતી તો તેને છેલ્લા કેટલાક મહિનામાં T20 ફોર્મેટથી કેમ દૂર રાખવામાં આવ્યો હતો. શું BCCI હાર્દિકને T20 વર્લ્ડકપનો કેપ્ટન બનાવવા માંગતી હતી, પરંતુ હવે તેની ફિટનેસની સમસ્યાને કારણે તેને ફરીથી રોહિત તરફ જોવું પડશે? આ કેટલાક તીક્ષ્ણ પ્રશ્નો છે જે હાલમાં સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહ્યા છે.

ટીમને નવો અને બિનઅનુભવી કેપ્ટન મળશે?

જો કે અત્યાર સુધીના તમામ સંજોગોને જોતા એવું લાગે છે કે જો રોહિત ઇચ્છે તો આવતા વર્ષે યોજાનાર T-20 વર્લ્ડકપમાં કેપ્ટનશીપ કરશે. જો રોહિત T-20માં કેપ્ટનશીપ કરવા કે T-20 ફોર્મેટ રમવા માગતો નથી, તો BCCIનો બીજો વિકલ્પ હાર્દિક પંડ્યા હશે અને જો હાર્દિક પંડ્યા ઈજામાંથી સાજો નથી થતો અથવા તેની સાથે ફિટનેસની કોઈ સમસ્યા છે, તો BCCI સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને ધ્યાનમાં લેશે. આ ઉપરાંત કેએલ રાહુલને પણ સુકાનીપદનો વિકલ્પ માનવામાં આવી શકે છે. આ તમામ સંજોગોમાં ટીમ ઈન્ડિયા નવા અને બિનઅનુભવી કેપ્ટનના નેતૃત્વમાં વર્લ્ડકપ રમવા જશે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ
રાજકોટ

ડિપ્લોમા બાદ ડિગ્રીમાં પ્રવેશનો ડ્રીમ ટેસ્ટ : રાજ્યભરમાં DDCET માટે વિદ્યાર્થીઓની દોડધામ

Editor By Editor 17 hours ago
સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
વાંકાનેર નજીક શ્રી આઇધામ ખાતે રવિવારે સમસ્ત ચારણીયા સમાજનો દ્વિતીય સમુહ લગ્નોત્સવ
જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામમાં ૧૫૦ કરોડથી વધુનો થયેલો ખૂલ્લો ભ્રષ્ટાચાર
 પત્રકારો દિવ્ય ગુણો અપનાવી લે તો આદર્શ આચાર સંહિતાની જરૂર જ નહીં પડે – પ્રો. ડો. માનસિંહ પરમાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?