By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    એક બીજાને કાપે, નિંદા કરે એને ધર્મ કહેવાય જ નહીં : મોરારિબાપુ
    6 hours ago
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    શિવ સંકલ્પ હાર્દિક હોય, બૌધ્ધિક ન હોય : મોરારિબાપુ
    1 day ago
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    બેરખો એ મારૂ બેકગ્રાઉન્ડ છે : મોરારિબાપુ
    2 days ago
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    “સત્ય સનાતન દેશ હૈ મેરા” – માનવ ઉત્કર્ષ મહોત્સવમાં ઉદ્ભવ્યો રાષ્ટ્રભાવનાનો મહાસાગર
    1 week ago
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    રામચરિત માનસ એ મારા બાપદાદાની પોથી છે, એના ઉપર મારો હક્ક છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: આણંદમાં અમદાવાદ-હુબલી ટ્રેનને સ્ટાપેજ મુસાફરોને ઘરઆંગણેથી ટ્રેન સુવિધા મળશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

આણંદમાં અમદાવાદ-હુબલી ટ્રેનને સ્ટાપેજ મુસાફરોને ઘરઆંગણેથી ટ્રેન સુવિધા મળશે

agragujaratnews
Last updated: 2024/04/25 at 6:45 AM
2 years ago
Share
આણંદમાં અમદાવાદ-હુબલી ટ્રેનને સ્ટાપેજ મુસાફરોને ઘરઆંગણેથી ટ્રેન સુવિધા મળશે
SHARE

  • મર્યાદિત દોડતી પેસેન્જર ટ્રેનો વચ્ચે અમદાવાદ-વડોદરા મેમુ 20 મિનિટ મોડી પડતા મુસાફરોના શિડયૂલ ખોરવાયા
  • રેલવેતંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે ફાસ્ટ-સુપરફાસ્ટ, સમર-ફેસ્ટીવલ સ્પેશીયલ ટ્રેનો કાર્યરત કરવામા આવી
  • દૈનિક અવરજવર કરતા મુસાફરોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો

પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાના વેકેશનમા મુસાફરોના ધસારા, ભીડ અને માંગને પહોંચી વળવા માટે કેટલીક સમર સ્પેશીયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. જેમાં આગામી 28 એપ્રિલથી શરૂ થનારી અમદાવાદ-હુબલી-અમદાવાદ ટ્રેનને આણંદમા સ્ટોપેજ ફાળવાતા કર્ણાટક રાજયને જોડતી ટ્રેનને શહેરમા વિરામ અપાતા મુસાફરોને ઘરઆંગણેથી ટ્રેન સુવિદ્યા મળી રહેશે. ટ્રેન નં. 07312 આગામી 29 એપ્રિલે 21.25 કલાકે અમદાવાદથી પ્રસ્થાન કરશે. જયારે ટ્રેન નં. 07311. આગામી 28મી એપ્રિલે 19.30 કલાકે હુબલીથી પ્રસ્થાન કરશે. એસી ટુ, એસી થ્રી ટાયર સ્લીપર કલાસ અને જનરલ દ્રિતીય શ્રોણીના કોચ ધરાવતી ટ્રેનને આવનજાવનના બન્ને સમયે આણંદમાં વિરામ અપાયો છે. ત્યારે એક તરફ રેલવેતંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે ફાસ્ટ-સુપરફાસ્ટ, સમર-ફેસ્ટીવલ સ્પેશીયલ ટ્રેનો કાર્યરત કરવામા આવી રહી છે. જોકે સમયાંતરે લેઇટ પડતી ટ્રેનોને લઇને મુસાફરોને દુવિદ્યા વેઠવાનો વારો આવે છે. હાલમા ચરોતરમા પેસેન્જર ટ્રેનો મર્યાદિત સંખ્યામા દોડી રહી છે તેવા સંજોગોમા મોટાભાગના ગ્રામ્ય-શહેરી મુસાફરોનો પ્રવાહ મેમુ ટ્રેનો તરફ વળ્યો છે. ત્યારે સવારે 10.00 કલાકે આણંદ સ્ટેશન ઉપર પહોંચતી અમદાવાદ-વડોદરા મેમુ 24 એપ્રિલે-બુધવારે 20 મિનીટ કરતા વધુ સમય સુધી વિલંબિત થતાં ચરોતરના આણંદ, નડિયાદ, મહેદાવાદ, બોરીયાવી સહિતના સ્ટેશનો ઉપર અભ્યાસ, નોકરી, ધંધા-વ્યવસાય માટે દૈનિક અવરજવર કરતા મુસાફરોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.

You Might Also Like

માળિયા-મિંયાણા નજીક પૈસાની લેતીદેતીમાં છરીના ઘા ઝીંકી મોરબીના યુવાનની હત્યા

વંથલીના મોટા કાજલીયાળામાં પિયરમાં રહેલી પત્નીને પતિએ છરીના ૮ ઘા ઝીંકયા

કેસર કેરીની આવકમાં વધારો થતા ૧૦ કિલોના ભાવમાં ૧૦ ટકાનો ઘટાડો

કચ્છમાં રૂ.૭૦ કરોડનું દેશવ્યાપી સાયબર કૌભાંડ પોલીસે ઝડપી પાડયું

ભચાઉના વોંધ ઓવરબ્રિજ નજીક ધોળા દિવસે ગોળી ધરબી વૃધ્ધની કરી હત્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ
રાજકોટ

સાસરિયાના ત્રાસનો કરુણ અંત: ગર્ભમાં જ બાળકનું મોત, પતિએ કરાવ્યો DNA ટેસ્ટ

Editor By Editor 4 days ago
 LPG સિલિન્ડરની ગામડાઓમાં ફરીથી હોમ ડિલીવરીનો પ્રારંભ
 લખનઉના વિકાસનગરમાં ૨૫૦ ઝૂંપડામાં ભીષણ આગ
ધ પ્રભુદાસ લીલાધર ગ્રુપ-પીએલ કેપીટલ દ્વારા રાજકોટમાં નવી શાખાનો શુભારંભ
મહિલા અનામત બિલ પાસ કરવામાં ૫૪ મતનું છેટુ રહ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Welcome Back!

Sign in to your account

Lost your password?