By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 day ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ

Editor
Last updated: 2026/07/07 at 4:28 PM
14 minutes ago
Share
વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
SHARE

વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ

હું પંડિત નથી, પ્રભુનામ પિડિત છું, ગુરૂરોગ પિડિત છું

ગર્વ ન કરવો, ગર્વ આવ્યો તો ગૌરવનો નાશ થશે!

 

તીર્થભૂમિ હરિદ્વારમાં ગંગા મૈયાની સાક્ષીએ પ્રવાહિત થઇ રહેલી રામકથા ‘માનસ અમૃત અમૃતગમય’ના સાતમા દિવસે ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા પ્રિય બાપુએ કહ્યું હતું કે માનસ અમૃતગમય વિશે સંવાદ કરી રહ્યાં છીએ ત્યારે ત્રિભુવનને પ્રકાશ આપનાર કોણ છે? તુલસીજી દોહાવલિમાં કહે છે.

સધન સગુણ સધરમ સબલ

સુસાંઇ તુલસી જે અભિમાન રહિત…

 

આ દોહામાં સરળ અર્થ છે અને અધ્યાત્મિક અર્થ પણ સમાયેલો છે. તુલસી કહે છે આ ત્રિભુવનને એવો સાધુ પ્રકાશ આવે છે જે સઘન એટલે સમૃધ્ધ હોય, કિરામણી-ઝવેરાત, પૈસાના અર્થમાં સઘન નહીં પણ ધર્મશીલ હોય છતાંય વિનમ્ર હોય. ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ એક સુંદર વ્યાખ્ય આપે છે કે મીરાંબાઇ એમ કહે કે ‘પાયોજી મૌને રામ રતન ધન પાયો’ એમાં મને એવું સમજાય છે કે પાયોજી મૈને રામ રટણ ધન પાયો! તો આ રામ રટણ-રામ સ્મરણની મૂડીના સંદર્ભમાં સધનતા સબલ એટલે જેનું આત્મબળ સમર્થ હોય અને સુસાંઇ એટલે જેના ઉપર કોઇ બૃધ્ધપુરૂષ-ગુરૂનું છત્ર હોય, જેની પરમ-પવિત્ર પરંપરા હોય એવા ગુરૂની કૃપા હોય તે અભિમાન રહિત રહે અને અહંકારમુકત હોય એ જ ત્રિભુવનને અજવાળું આપી શકે. વૈષ્ણવ સંપ્રદાયના અષ્ટસખા કવિનંદદાસ ગુરૂ મહાપ્રુભ વલ્લભાચાર્યજી પાસે જાય છે અને બંને વચ્ચે કોઇ સંવાદ નથી થતો પણ ગુરૂ અને શિષ્ય બને રડે છે. એટલે સુસાંઇની અર્થ એ કે કોઇ સમર્થ ગુરૂનું છત્ર આપણને ગર્વ-અભિમાનથી મુકત કરે. કયારેય, કોઇ વાતનો ગર્વ ન કરશો. ગર્વ આવ્યો તો જે કાંઇ ગૌરવ કે તપ જમા થયું હશે એનો નાશ થશે. અમારી સંતવાણીમાં ગવાય છે કે ગર્વ કિયો સાંઇ નર હારીયો, સિયારામ જીસે ગર્વ કિયો વિસોઇ નર હારીયો.

કૈવસ્ય ઉપનિષદની એક ઋચા છે. એ મંત્ર આ મુજબ છે.

ન કર્મણા ન પ્રજયાત ધને ન ત્યાગે નૈકે

અમૃત્વ માનષુ: પરેણાકમ નીહિતમ ગુહાયા.

વિભ્રાજતે યથ તયો વિષમૂતી

અર્થાત કોઇ બુધ્ધપુરૂષની હૃદયગુફામાં અંત:કરણની ગુફામાં જે અમૃત રહેલું છે. એ અમૃતની પ્રાપ્તિ થશે. આ ઋચામાં અમૃત કયાં મળશે? એની આવી ઉપનિષદકાર ચિંધે છે. અક્રિય બનીને કર્મ કરો. મહાપુરૂષોની અક્રિયતા સક્રિય બને છે. એ કશું કર્મ ન કરીને પણ કર્મ કરે છે. અમૃત ત્યાગથી મળે છે અને એ ત્યાગનો અહંકાર પણ ન હોવો જોઇએ. સૂરજે કયારેય એમ કહ્યું કે આ પ્રકાશ મારે કારણે થયો છે. સૃષ્ટિમાં ચેતન મારે કારણે છે, કમળ મારે કારણે ખીલે છે! સૂરજને તો આવી કશી ખબર નથી, એ તો સહજ કર્મ કર્યે જાય છે. સુરજની સહજ સક્રિયતાને લીધે આ બધું થાય છે. એક કવિતાની પંકિત છે કે આ અહીં પહોંચ્યા પછી સમજાય છે, કે કોઇ કાંઇ કરતું નથી. આ બધું તો થાય છે.

કર્મથી ફળ તો મળશે જ પણ એ કર્મના ફળનો ત્યાગ ફળની ઇચ્છાનો પણ ત્યાગ જ અમૃતના માર્ગ તરફ લઇ જશે. ઓશોનું એક પુસ્તક છે ‘મન કુસંગ’ છે પણ મારે કહેવું હોય તો હું એક કહીશ કે મન સત્સંગ છે. ઓશો એ એમની દ્રષ્ટિથી કહ્યું હશે પણ મન એક અવતાર છે. આપણે ત્યાં દશાવતાર છે. એ બધાં જ અવતાર મન અવતાર છે તો મન સત્સંગ છે.

 

કથારત્નો

(૧) ટ્રસ્ટી હોય એ પ્રસ્ટી પ્યાસ-તરસ્યા બહુ હોય છે! – વિનુભાઇ મહેતા

(૨) તીર્થકર જતા રહે છે, તીર્થ રહી જાય છે! -ઓશો

(3) ન હારા કૈ ઇશ્ક, ન દુનિયા થકી હૈ, દીલ જલ રહા હૈ, હવા ચલ રહી હૈ

મેરે રહબર મુઝે ગુમરાહ કર દે! સુના હૈ કી મંઝીલ કરીબ આ રહી હૈ! – ખુમાર બારાબંકવી

(૪) ગર્વ કિયો સોઇ નર હારિયો સિયારામ જીસે ગર્વ કિયો સોઇ નર હારિયો…

(૫) તોરા મન દર્પન કહેલાયે, ભલે બૂરે સારે કર્મો કો દેખે ઔર દિખાયે..

મન હી દેવતા મન હી ઇશ્વર, મન સે બડા ન કોઇ

જગ ઉજીયારા જબ જબ ફૈલે, મન ઉજીયારા હોય

ઇસ ઉજલે દર્પણ પર પ્રાણી, ધૂલ ન જમને પાયે…

તોરા મન દર્પન કહેલાયે….

You Might Also Like

મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ

મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ

રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ

પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ

કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનુ પોષધશાળાના આંગણે સ્વાગત
રાજકોટ

સાધના સમ્રાટ પૂ. ગુરુદેવ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનુ પોષધશાળાના આંગણે સ્વાગત

Editor By Editor 9 minutes ago
​રાજકોટ ડિવિઝનનો ઇતિહાસ: 434 કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ
મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
જયાનંદ ધામ, નવગ્રહ જિનાલયના આંગણે કાલે ધાર્મિક ઉત્સવની થશે ઉજવણી
ભાવનગર જિલ્લા બેંકમાંથી રૂ.૮૦૨ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?