By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: LIVE: વિરાટ-ગિલે સંભાળી ઈનિંગ, પાર્ટનરશિપ 50 રનને પાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

LIVE: વિરાટ-ગિલે સંભાળી ઈનિંગ, પાર્ટનરશિપ 50 રનને પાર

agragujaratnews
Last updated: 2023/11/02 at 10:08 AM
2 years ago
Share
LIVE: વિરાટ-ગિલે સંભાળી ઈનિંગ, પાર્ટનરશિપ 50 રનને પાર
SHARE

  • ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ
  • મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ
  • ભારત આજની મેચ જીતશે તો સેમીફાઈનલમાં પહોંચશે

ભારતની ઈનિંગ

60/1 (10 ઓવર)- શ્રીલંકાના બોલર વિકેટ લેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. છેલ્લી 5 ઓવરમાં શ્રીલંકાને એક પણ સફળતા મળી નથી. અત્યારે ભારત માટે વિરાટ કોહલી 28 બોલમાં 28 રન કરીને અને શુભમન ગિલ 30 બોલમાં 22 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશાન મદુશંકાએ 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત દુષ્મંથા ચમીરાએ 3 ઓવરમાં 8, કાસુન રાજિથાએ 2 ઓવરમાં 15 અને એન્ઝેલો મેથ્યુઝે 2 ઓવરમાં 8 રન આપ્યા છે.

25/1 (5 ઓવર)- ભારતીય ટીમને પ્રથમ ઓવરમાં જ મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા 2 બોલમાં 4 રન કરીને આઉટ થયો છે. અત્યારે ભારત માટે શુભમન ગિલ 12 બોલમાં 9 રન કરીને અને વિરાટ કોહલી 16 બોલમાં 10 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. શ્રીલંકાના બોલરની વાત કરવામાં આવે તો, દિલશાન મદુશંકાએ 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી છે. આ ઉપરાંત દુષ્મંથા ચમીરાએ 2 મેડન ઓવર નાખી છે. 

ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપની મેચ શરૂ થઈ છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. જેથી ભારતની ઓપનિંગ કરવા માટે કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓપનર શુભમન ગિલ ક્રીઝ પર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમ આજે મેચ જીતશે, તો ટીમ સીધી સેમીફાઈનલમાં પહોંચશે.

શ્રીલંકાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે વર્લ્ડકપની 33મી મેચ રમવામાં આવશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. જેના માટે ટોસ થયો છે. જે શ્રીલંકાએ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, ભારત આજે મેચ જીતશે, તો સેમીફાઈનલમાં પહોંચશે.

આજે ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં પોતાની સેમીફાઇનલની ટિકિટ સુરક્ષિત કરવા પર રહેશે. અત્યાર સુધી તે આ ટૂર્નામેન્ટમાં અજેય રહી છે. ભારતે પોતાની તમામ મેચોમાં એકતરફી જીત નોંધાવી છે. એટલે કે જીતનો રેકોર્ડ 100% રહ્યો છે. ટીમ ઈન્ડિયા આજે પણ આવું જ પ્રદર્શન ચાલુ રાખે તેવી અપેક્ષા છે. જો કે, ટીમ ઈન્ડિયા જે મેદાન પર સ્પર્ધા કરવા જઈ રહી છે, તેની જીતની ટકાવારી વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયાના જીતના રેકોર્ડ કરતા થોડી નબળી છે.

વાનખેડે સ્ટેડિયમમાં મેચ

ભારત અને શ્રીલંકાની ટીમો આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટકરાશે. ભારતીય ટીમે અહીં અત્યાર સુધી 20 વનડે મેચ રમી છે. 1987થી 2023 વચ્ચે રમાયેલી આ મેચોમાં ટીમ ઈન્ડિયા માત્ર 11માં જ જીતી શકી છે. સાથે ભારતીય ટીમની 9 મેચમાં હાર થઈ છે. એટલે કે, અહીં ટીમ ઈન્ડિયાનો જીતનો રેકોર્ડ માત્ર 55% રહ્યો છે. શ્રીલંકાએ પણ અહીં 5 મેચ રમી છે. તેણે 2 જીતી છે અને 3 મેચમાં હાર થઈ છે.

વાનખેડેમાં 25 વનડે મેચ રમાઈ

આ મેદાન પર 25 વનડે મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનારી ટીમ 14 વખત જીતી છે. આ સાથે જ 11 વખત પીછો કરનારી ટીમની જીત થઈ છે. એટલે કે ટોસની ભૂમિકા મહત્વની સાબિત થઈ નથી. જો કે, આ વર્લ્ડકપમાં અત્યાર સુધી અહીં રમાયેલી બે મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે મોટી જીત પ્રાપ્ત કરી છે.

વાનખેડે મેદાનના કેટલાક વિશેષ આંકડા

વાનખેડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે છે. તેણે અહીં 11 મેચમાં 455 રન બનાવ્યા છે. અહીં સૌથી વધુ વિકેટ વેંકટેશ પ્રસાદે લીધી છે. તેણે 6 મેચમાં 15 વિકેટ લીધી છે. અહીં બેટ્સમેન હેનરિક ક્લાસેન સૌથી વધુ સિક્સ ફટકારનારો બેટ્સમેન છે. તેણે માત્ર બે મેચમાં 12 સિક્સ ફટકારી છે. ક્લાસને આ વર્લ્ડકપની બે મેચમાં આ તમામ સિક્સ ફટકારી છે.

બંને દેશની પ્લેઈંગ ઈલેવન

ભારત- રોહિત શર્મા(કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ(વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, કુલદીપ યાદવ

શ્રીલંકા- પથુમ નિસાંકા, ડિમુથ કરૂણારત્ને, કુસલ મેન્ડિસ(કેપ્ટન), સદિરા સમરવિક્રિમા, ચરિથ અસલાંકા, એન્ઝેલો મેથ્યૂઝ, દુશન હેમંથા, મહેશ તીક્ષ્ણા, કાસુન રાજિથા, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
રાજકોટ

ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા

Editor By Editor 4 days ago
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?