By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 day ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    3 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    5 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ભાવનગર

ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા

Editor
Last updated: 2026/07/28 at 4:16 PM
2 hours ago
Share
ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા
SHARE

ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૧૧ જેટલા મંદિરમાં ચોરી કરનાર બે ઝડપાયા

ગુગલ મેપથી ધાર્મિક જગ્યાઓ શોધી દાનપેટીઓમાંથી પૈસા કાઢતા હતા

અગ્ર ગુજરાત, ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર વી.અસારી સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય સાહેબ તથા નાયબ પોલીસ અઘીક્ષક,પાલીતાણા, મીહીર બારીયાની સખ્ત સુચના અનુસંધાને  પાલીતાણા રૂરલ પો.સ્ટે. ના I.C. પો.ઇન્સ. એમ.બી.જાડેજા સાહેબ નાઓએ મીલ્કત સબંઘી ગુન્હાઓના આરોપીઓને પકડવા માટે સુચના આપેલ હોય.

પાલીતાણા રૂલર પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૪૧૨૬૦૩૦૩/૨૦૨૬ BNS ક. ૩૦૩(૨) મુજબના કામે ખાખરીયા ગામમા આવેલ મેલડી માતાના મંદિર દાનપેટીમાંથી રૂ.૧૩૦૦/- ની તપાસમા ચોરી કરનાર ઇસમ તથા સોનગઢ પોલીસ સ્ટેશનમા સણોસરા ગામે ખાતે ચોરી કરનાર ઇસમોને ઝડપી પાડી મુદામાલ કબ્જે કરી મજકુરોની પુછપરછ કરતા “ આ બંન્નેએ મળીને ઘણા સમયથી ભાવનગર,અમરેલી જીલ્લામા અલગ અલગ જગ્યાએ ચોરી કરેલાની કબુલાત કરેલ ”

(૧) દિદાર સતારભાઇ મકવાણા/ઘાંચી ઉ.વ.૨૧ ધંધો.મજુરી રહે.પચ્છેગામ તા.ગારીયાઘાર જિ.ભાવનગર (૨) નરેશભાઇ ઉર્ફ ભોલો ડાયાભાઇ વાઘેલા જાતે.કોળી ઉ.વ.૨૨ રહે.પચ્છેગામ તા.પાલીતાણા જી.ભાવનગર કબ્જે કરેલ મુદ્દામાલ- (૧) રોકડ રૂપીયા ૧૩૦૦/-  (૨) ટુ વ્હિલર મોટર સાયકલ હિરો કંપનીની સપલેન્ડર પ્લસ કિ.રૂ.૨૦,૦૦૦/-  (૩)રેડએમઆઇ કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- (૪)એક પોર્ટેબલ ગેસ કાર્ટીઝની એલ્યુમીનીયમની બોટલ કિ.રુ.૦૦/-  (૫)એક ડબલ સાઇડ ટેપ પટ્ટી નંગ ૨ કિ.રૂ.૦૦/-  (૬)મોબાઈલ ફોન ઓપો કંપનીનો કિ.રુ.૫,૦૦૦/- શોધી કાઢેલ.

આ કામના આરોપીઓ ગુગલ મેપ ઉપર મંદિર,ઘાર્મીક જગ્યાઓ શોઘીજે ઘાર્મીક જગ્યા ખાતેથી દાનપેટીમાંથી દાનપેટી તોડી અથવા સળીસાથે ટેપબાંઘી દાનપેટીમાંથી રોકડ રૂપીયા મેળવતા હતા.

(૧)તા.૨૬/૦૭/૨૦૨૬ના પાલીતાણા તાલુકાના ખાખરીયા ગામમાં આવેલ મેલડીમાંતાજીના મંદિરે રૂ.૧૩૦૦/- ની ચોરી કરેલ. (૨) એકાદ વર્ષ પહેલા ગારીયાઘાર તાલુકાના લુવારા ગામ ખાતે થી આગળ ફિફાદ રોડ ઉપર ઉકાણી દાદા આશ્રમ ખાતેથી રૂ.૨૦૦૦/- ની ચોરી કરેલ (૩)એકાદ વર્ષ પહેલા અમરેલી જીલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામ ખાતેથી નુરાપીર નાના આશ્રમ ખાતેથી     રૂ.૧૫૦૦/- ની ચોરી કરેલ (૪)એકાદ વર્ષ પહેલા અમરેલી જીલ્લાના દામનગર પાસે આવેલ પાંડરસીંગા ગામ ખાતે આવેલ  સોજીત્રા પરિવાર માતાજીના મંદીર  માંથી   રૂ.૧૪૦૦/- ની ચોરી કરેલ. (૫) એકાદ વર્ષ પહેલા અમરેલી જીલ્લાના દામનગર પાસે આવેલ પાંડરસીંગા ગામ પાસે નકળંગ ઘામ આશ્રમ, પાંડરસીંગા ખાતેથી રામાપીરના મંદીર ખાતેથી  રૂ.૨૫૦૦/- ની ચોરી કરેલ (૬)દશ મહિના પહેલા પાલીતાણા તાલુકાના આઇશ્રી આવડ માં ખારાના જાળીયા તા.પાલીતાણા ખાતેથી રોકડ રૂ.૫૦૦/-તેમજ બે ચાંદિના છતર ચોરી કરેલ. (૭)અગીયાર મહિના પહેલા ગારીયાઘાર તાલુકાના સુરનગર ગામે ઘોળીયા પરીવારના કુળદેવી માતાજીના મઢમાંથી રૂ.૨૫૦૦/- ની ચોરી કરેલ. (૮) દશેક મહિના પહેલા ગારીયાઘાર તાલુકાના રૂપાવટી ગામ ઘુઘરાવાળી મેલીડી માતાના મંદીર ખાતે ચાર થી પાંચ છતરની ચોરી કરેલ. (૯) આઠેક મહિના પહેલા ગારીયાઘાર તાલુકાના અખ્તરીયાથી રાણીગામ વચ્ચે શેત્રુજી નદી પાસે શ્રી ફુલીયા હનુમાન મંદીર ખાતેથી રૂ.૨૫૦૦/- ની ચોરી કરેલ.  (૧૦)પાંચેક મહિના પહેલા રાત્રીના સમયે શિહોર તાલુકાના સણૉસરા ગામે ગારીયાધાર જવાના રોડ ઉપર આવેલ રામાપીરના મંદિરમાં દાનપેટીનો લોક તોડી રૂપીયા ૨૦,૦૦૦/- ની ચોરી કરેલ. (૧૧) ચારેક મહિના ગારીયાધાર તાલુકાના નાની વાવડી ગામ પાસે આવેલ ખુંટ પરીવારના માતાજીના મઢમા રૂ. ૧૫૦૦/- ની ચોરી કરેલ હતી.

You Might Also Like

ભાવનગરમાં દારૂના કેસમાં ફસાવાની શંકાએ પરિવાર પર હુમલો-તોડફોડ

ભાવનગરના બુધેલમાં રૂ.૯.૪૦ કરોડનો એંબરગ્રીસનો જથ્થો ઝડપી લેતી SMC

ભાવનગર જિલ્લા બેંકમાંથી રૂ.૮૦૨ કરોડનું સાયબર ફ્રોડ કૌભાંડ ઝડપાયું

ભાવનગરના ભરતનગર હાઉસિંગ બોર્ડના આવાસનો દાદર ધરાશાયી

ભાવનગરમાં બે મહિનામાં ૪ ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો રૂ. ૯.૪૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંદોલનના સમર્થનમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનારની યાદી તૈયાર કરવા આદેશ
અમદાવાદ

આંદોલનના સમર્થનમાં સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરનારની યાદી તૈયાર કરવા આદેશ

Editor By Editor 4 days ago
રાજકોટ ST વિભાગની ૮૦૦ ટ્રીપ ભારે વરસાદના કારણે કરાઈ કેન્સલ
કણસાગરા મહિલા કોલેજના NSS વિભાગ દ્વારા નાણાકીય સાક્ષરતા અને પર્યાવરણ જાગૃતિ પર સેમિનાર યોજાયો
ગુંજન પાર્કમાં યોજાયો કેન્સર અવેરનેસ કાર્યક્રમ 
વિરનગર હત્યા કેસમાં એક આરોપીને હાઈકોર્ટે આપ્યા શરતી જામીન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?