By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    4 hours ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    3 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગીરગઢડા પંથકમાં કુદરતનો નજારો: ઓગસ્ટ માં જ આંબા પર મોર ફૂટયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ગીરગઢડા પંથકમાં કુદરતનો નજારો: ઓગસ્ટ માં જ આંબા પર મોર ફૂટયા

Editor
Last updated: 2026/08/20 at 3:24 PM
16 minutes ago
Share
ગીરગઢડા પંથકમાં કુદરતનો નજારો: ઓગસ્ટ માં જ આંબા પર મોર ફૂટયા
SHARE

ગીરગઢડા પંથકમાં કુદરતનો નજારો: ઓગસ્ટ માં જ આંબા પર મોર ફૂટયા

સામાન્ય રીતે ડિસેમ્બર આસપાસ જોવમળતીઆંબા ની મંજરી ચાર મહિના વહેલી ફૂટી; વાતાવરણમાં બદલાવને લઈને ખેડૂતોમાં ચર્ચા

 

અગ્ર ગુજરાત, ઉના

ગીરગઢડા પંથકમાં કુદરતનો એક અનોખો અને આશ્ચર્યજનક નજારો જોવા મળ્યો છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં એટલે કે કારતક-માગશર મહિનાની આસપાસ આંબાના ઝાડ પર મોર એટલે કે મંજરી ફૂટતી હોય છે, ત્યારે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ આંબાના ઝાડ પર મોર ફૂટી નીકળતાં ખેડૂતોમાં ભારે આશ્ચર્ય જોવા મળી રહ્યું છે.

ગીરગઢડા પંથકમાં જીતુભાઈ કરશનભાઈ હિરપરા અનેરણછોડભાઈ મેધજીભાઈ હિરપરાનીવાડીમાં આંબા નો બગીચો આવેલો છે. આ બગીચામાં એકાદ નહીં પરંતુ ચાર જેટલા આંબાના ઝાડ ઉપર સમય કરતાં વહેલી મંજરી ફૂટી નીકળતાં કુદરતનો આ અનોખો નજારો જોવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં આસપાસના ખેડૂતો પણ આંબાના ઝાડ પર આવેલી મંજરી જોવા માટે પહોંચ્યા હતા.

ખેડૂત અગ્રણી બાલુભાઈ હિરપરાના જણાવ્યાઅનુસાર સામાન્ય રીતે આંબાના ઝાડ પર મોર ડિસેમ્બર મહિનાની આસપાસ જોવા મળતો હોય છે. આંબાના પાક માટે આ સમયગાળો સામાન્ય ગણાય છે. પરંતુ ચાલુ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ આંબા પર મોર ફૂટી નીકળતાં આ ઘટના સામાન્ય કરતાં આશરે ત્રણથી ચાર મહિના વહેલી હોવાનું તેમણે જણાવ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. વરસાદની પેટર્ન, તાપમાનમાં વધ ઘટ અને ઋતુચક્રમાં થતા ફેરફારોની સીધી કે આડકતરી અસર ખેતી અને બાગાયતી પાકો પર પણ જોવા મળે છે. ત્યારે આંબાના ઝાડ પર સમય કરતાં ચાર મહિના વહેલી મંજરી ફૂટવાની ઘટનાને લઈને ખેડૂતોમાં પણ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.

ખેડૂતોનું માનવું છે કે ઋતુચક્રમાં થઈ રહેલા બદલાવના કારણે આંબાના ઝાડની કુદરતી પ્રક્રિયામાં પણ ફેરફાર થઈ શકે છે. જોકે, આ પ્રકારની વહેલી મંજરી પાક માટે ફાયદાકારક સાબિત થશે કે નુકસાનકારક, તે અંગે હાલ ખેડૂતોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.

આંબા જેવા બાગાયતી પાકમાં મોર ફૂટવાનો સમય પાકના ઉત્પાદન માટે ખૂબ મહત્વનો હોય છે. જો સમય કરતાં વહેલી મંજરી ફૂટે અને ત્યારબાદ વાતાવરણમાં અચાનક ફેરફાર થાય તો મંજરી તથા આવનારા ફળ પર તેની અસર પડી શકે તેવી ખેડૂતોમાં ચિંતા છે. ખાસ કરીને વરસાદ, ભેજ અને તાપમાનમાં થતા ફેરફારોની અસર આંબાની મંજરી પર કેવી પડે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.

એક તરફ ઓગસ્ટ મહિનામાં આંબા પર મોર ફૂટવાની ઘટના ખેડૂતો માટે કુતૂહલ અને આશ્ચર્યનો વિષય બની છે, તો બીજી તરફ બદલાતી ઋતુ અને વાતાવરણને લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે.આંબાના ઝાડ પર સામાન્ય સમય કરતાં ચાર મહિના વહેલી મંજરી ફૂટતાં ગ્રામ્ય વિસ્તારમાં તેને લઈને અલગ-અલગ પ્રકાર ની ચર્ચાઓ પણ શરૂ થઈ છે. કેટલાક લોકોતેનેબદલાતા કુદરતી વાતાવરણનું પરિણામ માની રહ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતો અને ગ્રામજનો તેને કુદરતમાં આવી રહેલા અસામાન્ય ફેરફારો સાથે જોડી રહ્યા છે. કેટલાક લોકોમાં તો આ ઘટનાને ‘કલિયુગના સંકેત’ તરીકે જોવા ની પણ ચર્ચા ચાલી રહી છે.

હાલ આંબાના ચાર ઝાડ પર વહેલી મંજરી ફૂટવાની ઘટનાએ ગીરગઢડા પંથકના ખેડૂતોમાં કુતૂહલ જગાવ્યું છે. હવે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહે છે અને આ વહેલી મંજરીમાંથી આંબાનો પાક કેટલો આવે છે તેના પર ખેડૂતોની નજર રહેશે.

You Might Also Like

મે મારી ઘરવાળીને મારી નાખી છે, પત્નીની હત્યા કર્યા બાદ પતિનો ટ્રેન હેઠળ આપઘાત

ધોરાજી સિવિલમાં બાળરોગ નિષ્ણાતની તાત્કાલિક નિમણૂકની માંગ સાથે અનોખો વિરોધ

દીવના વણાંકબારામાં પ્રેમ પ્રકરણમાં યુવતીનો ફાંસો ખાઈ આપઘાત

ગોંડલના ગરનાળા ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં ફસાયેલ નીલગાયનું રેસ્ક્યુ

સોનાની તિજોરી ખોલો, કમાણીનો રસ્તો ખૂલશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વોર્ડ નં.૧૧માં ૫૦૭ ઘરમાં મચ્છરના લારવા મળ્યા, ૫૨ લોકોના લોહીના નમૂના લેવાયા
રાજકોટ

વોર્ડ નં.૧૧માં ૫૦૭ ઘરમાં મચ્છરના લારવા મળ્યા, ૫૨ લોકોના લોહીના નમૂના લેવાયા

Editor By Editor 25 minutes ago
શાપર-વેરાવળમાં શીતળા માતા મંદિર પાસે નવી પોલીસ ચોકીનું એસપી વિજય સિંહ ગુર્જરના હસ્તે લોકાર્પણ
ધોરાજી સિવિલમાં બાળરોગ નિષ્ણાતની તાત્કાલિક નિમણૂકની માંગ સાથે અનોખો વિરોધ
માંગરોળની ધી બયતુલમાલ ઈસ્લામી કન્યા શાળામાં સ્વાતંત્ર્ય દિન અને વાર્ષિક ઈનામ વિતરણ યોજાયું
T20 નહીં રમાય’ કહેનારા નિરંજન શાહને 2007માં ધોનીએ આપ્યો જવાબ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?