By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    19 minutes ago
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    1 hour ago
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    2 hours ago
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    3 hours ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ

agragujaratnews
Last updated: 2023/10/02 at 1:06 PM
2 years ago
Share
ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ
SHARE

  • અગ્નિમાં તપીને સોનું જેવી રીતે શુદ્ધ અને ચમકદાર બને છે તેવી રીતે યજ્ઞદર્શનને અપનાવીને મનુષ્ય ઉત્કૃષ્ટતાનાં શિખરો પર ચઢે છે અને દેવતત્ત્વના રસ્તે આગળ વધે છે

યજ્ઞોના મહિમાનો કોઈ અંત નથી. યજ્ઞ ભારતીય સંસ્કૃતિ અનુસાર ઋષિ-મુનિઓ દ્વારા જગતને આપવામાં આવેલી એવી મહત્વપૂર્ણ દેન છે, જેને સૌથી વધારે ફળદાયી તથા પર્યાવરણ શુદ્ધ રાખવાનો આધાર માનવામાં આવે છે.

`અર્થ યજ્ઞો વિશ્વસ્ય ભુવનસ્ય નાભિ:।’ (અથર્વવેદ 9,15,14)

કહીને ઋષિઓએ યજ્ઞને સંસારની સૃષ્ટિનો આધારબિંદુ કહ્યો છે.

શ્રીકૃષ્ણએ કહ્યું છે કે,

સહયજ્ઞા: પ્રજા: સૃષ્ટા પુરોવાય પ્રજાપતિ:।

અનેન પ્રસવિષ્યધ્વમેષ વોડસ્તિવષ્ટ કામધુક્॥

અર્થાત્ પ્રજાપિતા બ્રહ્માએ કલ્પના આદિમાં યજ્ઞસહિત પ્રજાઓને રચીને તેમને કહ્યું કે તમે લોકો આ યજ્ઞકર્મ દ્વારા વૃદ્ધિ મેળવશો અને યજ્ઞ તમને લોકોને ઈચ્છિત ભોગ પ્રદાન કરનારો હો. સંસ્કૃતના યજ્ઞ ધાતુથી બનેલો શબ્દ યજ્ઞ દેવ, પૂજન, દાન તથા દુનિયાને સમર્થ-સશક્ત બનાવનારી સત્તાઓના સંગતીકરણના અર્થમાં પરિભાષિત થશે.

આ પ્રમાણે યજ્ઞ દિવ્ય પ્રયોજનો માટે સંગઠિત રૂપે અનુદાન પ્રસ્તુત કરે છે. આ જ છે તે પુણ્ય પ્રવૃત્તિ કે જેને કારણે નગર પશુને નારાયણ બનવાનો અવસર મળે છે.

અગ્નિમાં તપીને સોનું જેવી રીતે શુદ્ધ અને ચમકદાર બને છે તેવી રીતે યજ્ઞદર્શનને અપનાવીને મનુષ્ય ઉત્કૃષ્ટતાનાં શિખરો પર ચઢે છે અને દેવતત્ત્વના રસ્તે આગળ વધે છે.

મહર્ષિ દયાનંદે યજ્ઞના મહત્ત્વનું વર્ણન કરતાં એક બહુ સારું ઉદાહરણ આપ્યું છે. તેમણે લખ્યું છે કે, `ઘરમાં એકાદ કિલો જીરું પડ્યું હોય તો તેની સુગંધ કોઈને પણ નથી આવતી, પરંતુ ઘરની ગૃહિણી તેમાંથી બે ગ્રામ જીરું લઈને જ્યારે તેનો વઘાર કરે છે ત્યારે તે ઘરની સાથેસાથે આજુબાજુનાં ઘર અને વાતાવરણ પણ સુગંધમય બની જાય છે. યજ્ઞની ઊર્જા પણ આ રીતે સમગ્ર વાતાવરણમાં પ્રસરે છે અને વાતાવરણને શુદ્ધ બનાવે છે.’

આપણાં શાસ્ત્રોમાં ઉલ્લેખ જોવા મળે છે કે રાજા દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કરીને ચાર પુત્રો મેળવ્યા હતા.

દેવરાજ ઈન્દ્રએ પણ યજ્ઞો દ્વારા જ બધું મેળવ્યું હતું. પાપોના પ્રાયશ્ચિત્ત સ્વરૂપ અનિષ્ટો અને પ્રારબ્ધજન્ય દુર્ભાગ્યોની શાંતિ માટે, કોઈ અભિષ્ટની પૂર્તિ માટે, વાયુમંડળમાંથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતાં તત્ત્વોનું અવમૂલ્યન કરવા માટે હવન-યજ્ઞ વગેરે કરવામાં આવતા હતા અને તેનું પરિણામ પણ એવું જ શુભ ફળદાયી હતું.

આજના સમયમાં જે રીતે વિવિધ પ્રકારની શક્તિઓ કે ઊર્જા કોલસો, પાણી, પેટ્રોલ, એટમ દ્વારા ઉત્પન્ન કરવામાં આવી રહી છે, તે જ રીતે પ્રાચીનકાળમાં યજ્ઞકુંડો અને વેદીઓમાં અનેક રહસ્યમય મંત્રો તથા વિધાનો દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી હતી. આજે વિવિધ પ્રકારનાં મશીન અનેક પ્રકારનાં કાર્ય કરે છે, તે જ રીતે પ્રાચીનકાળમાં મંત્રો અને યજ્ઞોના સંયોગથી એવી શક્તિઓનો આવિર્ભાવ થતો હતો.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Pakistanના સેના પ્રમુખને અમેરિકાની મિલિટ્રી પરેડમાં મળ્યું આમંત્રણ? વ્હાઈટ હાઉસનો ખુલાસો
આંતરરાષ્ટ્રીય

Pakistanના સેના પ્રમુખને અમેરિકાની મિલિટ્રી પરેડમાં મળ્યું આમંત્રણ? વ્હાઈટ હાઉસનો ખુલાસો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 18 hours ago
Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ
Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
Israel સંરક્ષણ પ્રધાને ઈરાની લીડરને આપી ચેતવણી, 'હુમલાઓ બંધ નહીં થાય તો…'
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?