By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉત્તરાયણ માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના વિવિધ રાજ્યોમાં પણ ઉજવાય છે મકરસંક્રાંતિ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ઉત્તરાયણ માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના વિવિધ રાજ્યોમાં પણ ઉજવાય છે મકરસંક્રાંતિ

agragujaratnews
Last updated: 2024/01/15 at 3:00 AM
2 years ago
Share
ઉત્તરાયણ માત્ર ગુજરાતમાં જ નહીં, દેશના વિવિધ રાજ્યોમાં પણ ઉજવાય છે મકરસંક્રાંતિ
SHARE

  • મકરસંક્રાંતિની ભારતમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે
  • બંગાળમાં પોષસંક્રાંતિ કે પોષપર્વ તરીકે મકરસંક્રાંતિ ઉજવાય છે
  • ગુજરાતમાં ઉત્તરાયણ નિમિત્તે દાન-પુણ્યનો અનેરો મહિમા છે

આજે મકરસંક્રાંતિના દિવસે દેશભરના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે., જેમ કે બંગાળમાં પોષસંક્રાંતિ કે પોષપર્વ તરીકે ઓળખાય છે મકરસંક્રાંતિ તે સિવાય પણ બીજા રાજ્યમાં ઉજવાય છે મકરસંક્રાંતિ. તો ચાલો તમને જણાવીએ બીજા રાજ્યોમાં મકરસંક્રાંતિની ઉજવણી વિશે.

મકરસંક્રાંતિના દિવસે દાન-પુણ્યનો મહિમા

ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ, બંગાળમાં પોષ સંક્રાંતિ અથવા પોષ પર્વ, દક્ષિણ ભારતમાં પોંગલ અને આસામમાં મકરસંક્રાંતિને માઘ બિહુ અથવા બિહુ તરીકે ઉજવવામાં આવે છે. આજે મકરસંક્રાંતિના દિવસે દેશભરના અલગ-અલગ વિસ્તારોમાં અલગ-અલગ રીતે ઊજવણી કરવામાં આવે છે. આ દિવસથી જ તમામ શુભ કાર્યોની શરૂઆત થાય છે. આ શુભ અવસર પર લોકો ગંગામાં સ્નાન કરે છે અને ઘાટ પર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે.


બંગાળમાં મકરસંક્રાંતિની ઊજવણી

બંગાળમાં મકરસંક્રાંતિ વિશેષ રીતે ઊજવવામાં આવે છે અને રાજ્યમાં મકરસંક્રાંતિને પોષસંક્રાંતિ કે પોષપર્વ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગંગાસાગર ઘાટ પર મેળાનું આયોજન કરવામાં આવે છે અને આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે.


દક્ષિણ ભારતમાં મકરસંક્રાંતિની ઊજવણી

દક્ષિણ ભારતમાં મકરસંક્રાંતિને પોંગલ કહેવામાં આવે છે. આ તહેવાર ચાર દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં પ્રથમ દિવસ ભોગી પોંગલ તરીકે ઊજવવામાં આવે છે અને બીજા દિવસને સૂર્ય પોંગલ તરીકે ઊજવવામાં આવે છે તેમજ ત્રીજા દિવસને મટ્ટુ પોંગલ જ્યારે ચોથા દિવસને કન્યા પોંગલ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે અહીં ભગવાન કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.


આસામમાં મકરસંક્રાંતિની ઊજવણી

આસામમાં મકરસંક્રાંતિને માઘ બિહુ કે બિહુ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર પર લોકોના ઘરમાં ભાતની વિવિધ વાનગીઓ બને છે અને તે ઉપરાંત મકરસંક્રાંતિના અવસર પર એક સપ્તાહ સુધી આ પર્વની ઊજવણી થતી હોય છે.


ગુજરાતમાં મકરસંક્રાંતિની ઊજવણી

જ્યારે ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર પર 2 દિવસના મહોત્સવ તરીકે ઊજવણી કરવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દૂર દૂરથી મોટી સંખ્યામાં લોકો આવે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને એમપીમાં પણ પતંગ ચગાવવામાં આવે છે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News

2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો

Editor By Editor 4 hours ago
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ
વડાપ્રધાન આવતિકાલે ગુજરાત, કરોડોના કામોનું લોકાર્પણ
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
પોલીસ સ્ટેશનમાં મસાલા ખાતા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?