By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    27 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    4 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: કાલથી લીંબડીમાં નવનિર્મિત મોટા મંદિર ખાતે મોરારીબાપુ કથાનું કરાવશે રસપાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરેન્દ્રનગર

કાલથી લીંબડીમાં નવનિર્મિત મોટા મંદિર ખાતે મોરારીબાપુ કથાનું કરાવશે રસપાન

agragujaratnews
Last updated: 2024/02/02 at 10:50 AM
1 year ago
Share
કાલથી લીંબડીમાં નવનિર્મિત મોટા મંદિર ખાતે મોરારીબાપુ કથાનું કરાવશે રસપાન
SHARE

ચતુર્ભુજ નારાયણ પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષી 1111 કુંડાત્મક મહાવિષ્ણુયાગ કરશે

સૌરાષ્ટ્ર નિમ્બાર્કધામ મોટા મંદિર, લીંબડી દ્વારા સૌરાષ્ટ્ર નિમ્બાર્કધામ, મોટા મંદિર, લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર ખાતે 3 થી 11 ફેબ્રુઆરી મોરારીબાપુના વ્યાસાસને રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. 2 ફેબ્રુઆરીના સવારે 8 કલાકે નૂતન મંદિર તથા નૂતન સંતનિવાસનું વાસ્તુપૂજન કરવામાં આવશે. મહોત્સવનો પ્રારંભ 3 ફેબ્રુઆરીના સવારે 7 કલાકેથી થશે. પોથીયાત્રા બપોરે 2 થી 4 મોટા મંદિરથી નીકળી કથા સ્થળ સુધીની રહેશે. દીપપ્રાગટ્ય સાંજે 4 કલાકે કરવામાં આવશે.

સ્વયંભુ ચતુર્ભુજ નારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષી 1111 કુંડી હોમાત્મક વિષ્ણુ મહાયાગ 10 થી 12 ફેબ્રુઆરી યોજાશે. 9 ફેબ્રુઆરીના રાતે 8:15 કલાકે શોભાયાત્રા, નગરયાત્રા, રથયાત્રા નીકળશે. સંત નિવાસ, નૂતન મંદિરના નિર્માણ માટે સહયોગી યજમાનોમાં ગો.વા. પ્રાણજીવનભાઇ વિરજીભાઇ ઝવેરી, ઝવેરીભાઇ વિરજીભાઇ ઝવેરી, ભરતભાઇ, કિશોરભાઇ, ચંદ્રેશભાઇ, વિપુલભાઇ જયારે મંદિરના મુખ્ય મનોરથી ગો.વા. મંગળાબા રતિલાલ ઝવેરી, ગો.વા.કિશોરભાઇ રતિલાલ ઝવેરી, ગો.વા.શારદાબા કિશોરભાઇ ઝવેરી, નંદકિશોરભાઇ, યશોવર્ધનભાઇ, મૃણાલભાઇ તેમજ સ્વયંભુ ચતુર્ભુજ નારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય મનોરથી સ્વ. જીતુભા કેસરીસિંહજી રાણા પરિવાર (ભલગામડ), કિરીટસિંહ જીતુભા રાણા (લીંબડી ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટ મંત્રી) તથા મહોત્સવના મનોરથીમાં રાણપુરા પરિવારના ગો.વા. મનસુખલાલ છગનલાલ રાણપુરા, ગો.વા.ચંપાબેન મનસુખલાલ રાણપુરા રહેશે.

 

રામકથાના મુખ્ય યજમાન પદે મનસુખલાલ મકનજીભાઇ ખાંદલા પરિવાર સવિતાબેન મનસુખલાલ ખાંદલા અને 1111 કુંડી હોમાત્મક વિષ્ણુ મહાયાગ મનોરથી સ્વ. શિવલાલ આણંદજીભાઇ માકાસણા પરિવારના ચંદ્રેશભાઇ રહેશે. ભોજનાલયમાં ગો.વા. વિક્રમસિંહ કિશોરસિંહ ચૌહાણ, કિશોરસિંહ માલુજીભા ચૌહાણ અને સહયજમાન પદે ડો. જગદીશભાઇ ત્રિવેદી પરિવાર રહેશે. મહંત મહામંડલેશ્વર 1008 લલીતકિશોરશરણ ગુરુ બાલકૃષ્ણદાસજી મહારાજ મોટા મંદિર લીંબડી તથા નિમ્બાર્કાચાર્ય પીઠાધીશ્વર શ્યામશરણદેવાચાર્ય શ્રીજી મહારાજ નિમ્બાર્ક તીર્થ ઉપસ્થિત રહી આર્શીવચન પાઠવશે.

You Might Also Like

કરોડરજ્જુ તથા મગજની શ્રેષ્ઠ સારવાર આપતું સરનામું એટલે સવા આયુષ હોસ્પિટલ

સુરેન્દ્રનગરની ધરતી ઉપરથી પી.એમ. મોદીનો ચોંકાવનારો આક્ષેપ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Trump on Israel Iran War: મિસાઇલ હુમલાઓ વચ્ચે અમેરિકાએ શું આપી ચેતવણી?
આંતરરાષ્ટ્રીય

Trump on Israel Iran War: મિસાઇલ હુમલાઓ વચ્ચે અમેરિકાએ શું આપી ચેતવણી?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 16 hours ago
Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
Canadaમાં રહેલા 26 ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં, શું મોદી સરકારે વધાર્યું ટેન્શન?
International Yoga Day કેમ 21 જૂનના રોજ મનાવવામાં આવે છે, જાણો થીમ
Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?