By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઈડર માર્કેટયાર્ડની 4 ખાનગી પેઢીમાંથી સરકારી અનાજનો અંદાજે રૂ.40 લાખનો જથ્થો ઝડપાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઈડર માર્કેટયાર્ડની 4 ખાનગી પેઢીમાંથી સરકારી અનાજનો અંદાજે રૂ.40 લાખનો જથ્થો ઝડપાયો

agragujaratnews
Last updated: 2024/02/05 at 7:23 PM
2 years ago
Share
ઈડર માર્કેટયાર્ડની 4 ખાનગી પેઢીમાંથી સરકારી અનાજનો અંદાજે રૂ.40 લાખનો જથ્થો ઝડપાયો
SHARE

  • માર્કેટયાર્ડમાંથી ઘઉં, ચોખા અને ચણાનો બિનહિસાબી અનાજનો જથ્થો ઝડપાયો
  • ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે તાજેતરમાં બનાસકાંઠાના દાંતા ખાતેથી
  • રાહતદરનો અનાજનો મસમોટો જથ્થો ઝડપી પાડયા બાદ અન્ય શહેરોમાં તપાસ

ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમે બનાસકાંઠાના દાંતા ખાતે ગત તા.1લી જાન્યુઆરીએ દરોડો પાડીને પકડી પાડેલ રૂ.40 લાખની કિંમતના ગેરકાયદેસર સસ્તા અનાજના જથ્થાને લઈને અન્ય શહેરોમાં તપાસ જારી રાખી હોય તેમ શનિવારે રાત્રે 10 કલાકે ઈડરના માર્કેટયાર્ડમાં આવેલી દુકાનો અને તેમના ગોડાઉનોમાં દરોડા કર્યા હતા,અને રવિવારે સાંજ સુધી સર્ચ ઓપરેશન ચાલુ રાખતા ચાર જેટલી વેપારીઓની પેઢીઓમાંથી અંદાજે 40 લાખની કિંમતનો બિનહિસાબી જથ્થો મળી આવતા તમામ જથ્થો સીઝ કરીને વધુ તપાસ હાથ ધરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે પકડાયેલ સસ્તા અનાજના જથ્થા બાદ સાબરકાંઠા જિલ્લાના ઈડર એ.પી.એમ.સી સુધી તપાસનો રેલો આવ્યો હોય તે રીતે સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ગાંધીનગર જિલ્લાની પુરવઠા વિભાગની ટીમો ઇડર એપીએમસીમાં આવેલી પેઢીઓમાં શનિવારે રાત્રે 10 કલાકે અચાનક પહોંચી જઈને દરોડા કર્યા હતા અને શનિવારની આખી રાતથી લઈને બીજા દિવસ રવિવાર સાંજ સુધી સતત 18 કલાક કરતા પણ વધારે ચાલેલા સર્ચ ઓપરેશન દરમ્યાન કામગીરીમાં અંદાજે 40 લાખથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આમ ઈડરના માર્કેટયાર્ડમાં આવેલી દુકાનોમાંથી લાખોની કિંમતનો શંકાસ્પદ બિનહિસાબી જથ્થો મળી આવતા માર્કેટયાર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન, તમામ ડિરેકટર્સ સહિત માર્કેટયાર્ડના સંચાલન સામે સવાલો ઉઠયા છે. જેની પણ સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે.ડો.કે.જી.પરમાર, રવિ કિરણ પટેલ અને રોહીતગીરી ગોસ્વામી (નિયામક અન્ન નાગરીક પુરવઠા, મદદનીશ નિયામક અને તપાસનીશ અધિકારી) સહિતના ત્રણ જિલ્લાની પુરવઠા ટીમોએ કરેલા દરોડા દરમ્યાન વેપારીઓની પેઢીઓના ગોડાઉનોમાથી લાખોનો ઘઉં ચોખા અને ચણાનો મુદ્દામાલ કબજે લઈને સીઝ કરી દેવાયો છે.

આમ,શંકાસ્પદ જથ્થો મળી આવતા માર્કેટયાર્ડમાં ચોખાનો કાળો કારોબાર ચાલતો હોવાનુ સામે આવ્યુ છે, ઇડર માર્કેટયાર્ડમા ચાલતી જુદી જુદી વેપારી પેઢીઓમા સરકારી અનાજના કાળા કારોબાર ચાલતો હોવાની સંભાવના સામે મામલતદાર, પ્રાંત અધિકારી સહિતનું સ્થાનિક વહીવટી તંત્ર પણ ઘોર નિદ્રામાં હોય તેવી ચર્ચાએ જોર પકડયુ છે. દરમ્યાન એપીએમસી ચેરમેન અશોક પટેલે આવી રીતે ગોરખધંધા કરનાર વેપારીઓ સામે કાર્યવાહી કરવાનું જણાવ્યુ હતુ. તો બીજી તરફ ગાંધીનગર એન્ફોર્સમેન્ટ અધિકારી અને ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમો આગામી સમયમાં વધુ દરોડાઓ કરીને અનાજના જથ્થાની તપાસ હાથ ધરનાર હોવાનુ સુત્રોએ ઉમેર્યુ હતુ.

ફેરિયાઓ રોકીને ગ્રાહકો પાસેથી અનાજ વેચાતું લેવાય છે?

કેટલાક વેપારીઓ દ્વારા વાહનો અને રીક્ષાઓ ભાડે રાખીને ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોનો સીધો સંપર્ક કરવામાં આવે છે અને તેમની પાસેથી ચોખા સહિતનો જથ્થો વેચાતુ લેવાય છે.બીજી તરફ એવુ પણ જાણવા મળ્યુ છે કે ગ્રાહકોના વપરાશ કરતા વધારે અનાજ સરકાર આપી રહી હોવાથી તેઓ રૂ.બે પ્રતિ કિલો લીધેલા ચોખા રૂ.25 પ્રતિ કિલો વેચીને ગ્રાહકો જ રૂ.23નો તગડો નફો રળી રહ્યા છે. આમ સરકારે પણ જથ્થાના મામલે જ ફેર વિચારણા કરવી જરૂરી છે.

You Might Also Like

ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી

ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ

દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ

અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ

ગીરના કાસિયા નેસમાં રેલવે ટ્રેકમાં ચડી આવેલ સિંહણ-3 બચ્ચાનો બચાવ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
રાજકોટ

ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં

Editor By Editor 18 hours ago
વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
અમરેલીમાં એક મહિના અગાઉ ૧૧ કરોડના ખર્ચે બનાવેલ રોડમાં ભ્રષ્ટાચારનો ભરડો
ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?