By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    42 minutes ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 hours ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    3 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    4 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: જીવનની કડવાશ ટાળવા શું કરવું?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

જીવનની કડવાશ ટાળવા શું કરવું?

agragujaratnews
Last updated: 2023/10/09 at 2:47 PM
2 years ago
Share
જીવનની કડવાશ ટાળવા શું કરવું?
SHARE

તમે ઘણી વખત એવું વિચાર્યું હશે કે જો અમારા જીવનમાં કડવા અનુભવો થયા હોય તો તે અમારા ભૂતકાળનાં કાર્યોને કારણે છે. ભવિષ્યની કડવાશ ટાળવા માટે અમારે આજે કેવા પ્રકારનાં કાર્યો કરવાં જોઈએ?

આ પ્રશ્નનો જવાબ એ છે કે કોઈ પણ અનુભવની કડવાશ જે બની ગયું છે તેમાં નથી હોતી. કોઈ પણ અનુભવની કડવાશ તમે તેને કેવી રીતે લીધું છે તેના સંદર્ભમાં હોય છે. એક વ્યક્તિ માટે જે ખૂબ કડવી વસ્તુ હોય તે બીજી વ્યક્તિ માટે આશીર્વાદ રૂપ હોય શકે છે. એક વાર, એક વ્યથિત વ્યક્તિએ કબર પર પડીને તેની ઉપર માથું કૂટતા દુઃખથી ચીસો પાડી. `ઓહ! કેટલું નિરર્થક છે મારું જીવન! મારું આ હાડપિંજર જેવું શરીર કેટલું નકામું છે, કારણ કે તમે જતા રહ્યા છો. જો તમે જીવ્યા હોત તો! જો ભાગ્ય એટલું ક્રૂર ન હોત કે તમને આ દુનિયામાંથી લઈ લે! તો બધું કેટલું અલગ હોત!’ નજીકમાં એક પાદરીએ તેને સાંભળ્યો અને કહ્યું, `મને લાગે છે કે માટીના આ ઢગલાની નીચે પડેલી આ વ્યક્તિ તમારા માટે ખૂબ મહત્ત્વની હતી.’ `મહત્ત્વની?’ `હા, ખૂબ જ,’ તે માણસે ચીસ પાડી અને વધુ જોરથી રડ્યો, `તે મારી પત્નીનો પહેલો પતિ હતો!’ જે થઈ રહ્યું છે તેમાં કડવાશ નથી. તે તમે તેનો અનુભવ કેવી રીતે કરો છો, તમે તેને કેવી રીતે લઈ રહ્યા છો તેમાં છે. તેવી જ રીતે ભૂતકાળની પ્રવૃત્તિ અથવા કર્મ જે કંઇ છે તે પણ કોઈ કાર્યના સંદર્ભમાં નથી, પરંતુ જે ઈરાદા સાથે તે કરવામાં આવે તેના સંદર્ભમાં છે.

જાગરૂકતાનો અર્થ એ છે કે, ત્યાં કોઈ ઈરાદો નથી. જ્યાં ઈરાદો ન હોય ત્યાં કોઈ કર્મ નથી. તમે બસ તે જ કરી રહ્યા છો જે જરૂરી છે. ઊભી થયેલી દરેક પરિસ્થિતિમાં, તમારી જાગરૂકતા મુજબ, તમારી ક્ષમતા મુજબ, તમને જે જરૂરી લાગે, તમે બસ તે જ કરો છો. તમે કર્મ ફક્ત ઈરાદાથી જ બાંધો છો; તે સારું કર્મ છે કે ખરાબ, તેનાથી કોઈ ફર્ક નથી પડતો. તમારા ઈરાદાની પ્રબળતા કર્મનું નિર્માણ કરે છે.

લોકો મને વારંવાર એનો એ પ્રશ્ન પૂછે છે, `તમારું મિશન શું છે?’ જ્યારે હું તેમને કહું છું, `મારું કોઈ મિશન નથી, હું બસ એમ જ આંટા મારું છું,’ ત્યારે તેઓ વિચારે છે કે હું બેફામ છું. તેઓ સમજતા નથી કે આજે હું દુનિયામાં જીવવા વિશે કરી શકું તેમાંનું સૌથી ગહન નિવેદન છે, કારણ કે ત્યાં કોઈ ચોક્કસ ઈરાદો નથી – માત્ર જે જરૂરી છે તે કરવું, બસ. આમાં, કોઈ કર્મ નથી. તમે ગમે તેમાંથી પસાર થાઓ, તેમાં કોઈ કર્મ નથી. તમે જે કંઈ પણ કરી રહ્યા છો, તે બસ જેમ જરૂરી છે તેમ જ થઈ રહ્યું છે. તો કર્મ એ ફક્ત તમારી પોતાની કંઇક કરવાની જરૂરિયાતના સંદર્ભમાં છે. જ્યારે તમારે કંઇક કરવાની જરૂર નથી અને જે જરૂરી છે તે જ તમે કરો છો, ત્યારે ત્યાં કર્મનું કોઈ જોડાણ નથી. તે સારું કે ખરાબ નથી.

You Might Also Like

ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?

સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે

પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?

આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે

આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ
આંતરરાષ્ટ્રીય

Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Boundary Catchના નિયમમાં થયો ફેરફાર, બેટ્સમેનને મળી રાહત
Israel Attacks Iran: અનેક મિલિટ્રી અને ન્યુક્લિયર સાઇટ્સ ધ્વસ્ત
Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
Austriaના આ શહેરમાં સ્કૂલમાં થયુ અંધાધૂંધ ફાયરિંગ, 11ના મોતની આશંકા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?