By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    8 minutes ago
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
    1 hour ago
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    Shardul Thakurએ ફટકારી ધમાકેદાર સદી, ઈંગ્લેન્ડ ટીમનું વધ્યું ટેન્શન
    2 hours ago
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    6 અનકેપ્ડ ખેલાડીઓને મળી જગ્યા, પહેલી ટેસ્ટ મેચ માટે ટીમની જાહેરાત
    3 hours ago
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: કાશી, મથુરાનો મામલો નહિ પતે તો ર૦૦૦ ધર્મસ્થાનોની કાનુની લડત થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

કાશી, મથુરાનો મામલો નહિ પતે તો ર૦૦૦ ધર્મસ્થાનોની કાનુની લડત થશે

agragujaratnews
Last updated: 2024/02/12 at 8:48 PM
1 year ago
Share
કાશી, મથુરાનો મામલો નહિ પતે તો ર૦૦૦ ધર્મસ્થાનોની કાનુની લડત થશે
SHARE

રિલિજિયર કેરેકટર એકટ હેઠળ ભ્રામક વાતો ચલાવાઇ અને કાનુની દાવપેચ ખેલાયા તેનો હવે ઝડપી નિકાલ થશે

થોડા દિવસોથી યોગી આદિત્યનાથની એક વિડિયો કલીપ સોશિયલ મિડિયામાં ધુમ મચાવે છે. કૌરવો પાસે  પાંડવોએ તો પાંચ ગામ માગ્યા હતાં.પરંતુ કૌરવોએ તે પણ આપવાનો ઇન્કાર કર્યો હતો. તેમાંથી જ મહાભારત થયુ તેમ ગર્ભીત રીતે કહે છે. અમે તો માત્ર કાશી,મથુરાના મંદિરો જ માંગીએ છીએ તો બાકીના જતાં કરી દઇએ. મતલબ કે બાકીના મંદિરો ઉપર દાવો ન કરીએ. કાનુની લડત ન કરીએ. જે મંદિરો તોડાયા, તેની મૂર્તિઓ તોડી તેના ઉપર મસ્જીદના ગુંબજ ચડાવ્યા છે. મોગલ કાળમાં પુજા બંધ કરાવી છે. આઝાદી બાદ જુદી જુદી સરકારો અને ડાબેરીઓના પ્રભુત્વમાં જુદા જુદા કાયદાઓની ચુંગાલમાં અને કાનુની દાવપેચમાં થયા  છે તેના ઉપર હવે જંગની આ ચેતવણી છે. દિવાલ ઉપરના અક્ષરો મુસ્લીમ સમુદાય વાંચી લ્યે એવો ચોખ્ખો જાહેર સંદેશો છે. વાસ્તવમાં ર૦૦૦ એવા ધર્મસ્થાનો છે જો જ્ઞાનવાપી ,મથુરાના ધર્મસ્થાનો માટે ચાલ્યો તો તેના ઉપર પણ હિન્દુ સમાજ દાવો કરશે એવી ચેતવણી છે. એ માટે હિન્દુ સ્કોલરોની ફોજ કોર્ટમાં વેલીડ થઇ શકે એવા પુરાવાઓનો ખજાનો તૈયાર કરીને બેઠી છે.

મોગલ કાળમાં ભારતમાં સોમનાથ જયોતિર્લિગ સહિત તોડવામાં આવેલા મંદિરોની સંખ્યા જુદી જુદી બતાવાય છે. કોઇ કહે છે કે ૪૦ હજાર દેવસ્થાનો તોડવામાં આવ્યા હતાં. કોઇ કહે છે ર૦ હજાર મંદિરો તોડી ત્યાં હિન્દુ દેવી દેવતાઓની પૂજા બંધ કરવામાં આવી હતી. પરંતુ કાનુની લડતમાં ઉભા રહી શકે તેવા તથ્યો અને પુરાવાઓ સાથેની ૧૯૦૦થી વધુ મંદિરો છે. અન્ય નથી તેમ નહિ પરંતુ આ ૧૯૦૦ મંદિરના તો સજજડ પુરાવા એકઠા થઇ ગયા છે .

પ્રખર સંશોધક સિતારામ ગોયલનું પુસ્તક વ્હોટ હેપન્ડ ટુ હિન્દુ ટેમ્પલ્સ પાર્ટ વનમાં આ મંદિરો તોડવામાં આવ્યા હતાં. અહીં મંદિર હતું. અહીંથી મૂર્તિ ઉઠાવી જવાઇ હતી. એ બધી જ બાબતો ઐતિહાસિક દસ્તાવેજો સાથે આપવામાં આવી છે.

કાશીમાં જ્ઞાન વાપી વિવાદ ચાલે છે તેમાં જુદા જુદા ત્રણ કેસ ચાલે છે. હિન્દુ પક્ષે દલીલમાં મંદિરની પશ્ચિમની પાછળની બાજુએ દિવાલ મંદિર શૈલી હોવાના પૂરાવા છે. શિવલીંગ હજારો વર્ષ જુનુ છે તે તોડી નંખાયુ છે તેના પુરાવા છે. પરંતુ ૧૯૯૧માં એક કાયદો ભારતિય સંસદમાં પસાર થયો હતો. જેમાં એવી જોગવાઇ છે કે ૧૯૪૭ એટલે કે આઝાદી કાળ બાદ જે તે ધાર્મિક સ્થળ રિલિજિયસ કેરેકટર મુજબ જે સ્થીતિમાં હોય તે રહેવું જોઇએ.

આ કાયદાના અમલથી મોગલકાળમાં આઝાદી પહેલાં બનેલા મંદિરો તોડવામાં આવ્યા તેની સ્થીતિ અંગે કાનુની વિવાદમાં આવી ગયા. તેમાં મુસ્લીમ પક્ષે કાનુની લડતો શરૂ કરી. હિન્દુ પક્ષે પણ લડત કરી. હાલ જ્ઞાન વાપી એટલે કે જ્ઞાનનો કુવો જે ઇસ્લામીક શબ્દ નથી. હિન્દુ શબ્દ છે. એ જ બતાવે છે કે આ ધાર્મિક સ્થળ હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કૃતની અવધારણા ઉપર બન્યો છે એવો તર્ક પણ રજૂ કરાયો છે. એ મુદ્દા ઉપર પણ લડત ચાલે છે. જ્ઞાનવાપીની પશ્ચિમ બાજુની પાછળની બાજુએ મંદીરની દિવાલો સહિતના પુરાવાઓ  હોવાથી આ કેસ હિન્દુ પક્ષે મજબુતીથી લડવામાં આવી રહયો છે. મથુરામાં પણ આવા પુરાવા છે.એ.એસ.આઇ. (આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા)એ પણ આ પ્રમાણોને સમર્થન આપી દીધુ છે.

૬ ફેબ્રુઆરીએ મંદિરના તયખાનામાં પુજા કરવાની મંજુરી કોર્ટે આપી દીધી એ ચુકાદો હિન્દુઓની તરફેણમાં આવતાં દેશમાં યોગીજી સહિતના જુદા જુદા નેતાઓએ હિન્દુઓની ભાવનાને સમજી ઉદારતાથી આ બે મંદિરો હિન્દુ સમાજને આપી દો નહી તો મહાભાત થશે એવી ચેતવણી આપી છે. કારણ કે એક અયોધ્યા મંદિરથી દેશમા જે જનચેતના જાગી છે એ જોતાં જો મોગલકાળમાં બે હજાર મંદિરો તહસ નહસ કરાયા છે તેની કાનુની લડત અને ધાર્મિક આંદોલન થતાં હિન્દુ ચેતનાનું જનજાગરણ કરવામાં આવશે તો પરિસ્થિતિ શું થઇ શકે તેની કલ્પના જ કરવાની રહી. કેટલાક સાંપ્રદાયિક રાજકિય નેતાઓ અને ડાબેરીઓ હાલની સ્થીતિમાં કુદી પડયા છે. પશ્ચિમ બંગાળમાં મમતા, યુ.પી.માં અખિલેશ, દક્ષિણમાં ડાબેરીઓ અને કોંગ્રેસનો બિનસાંપ્રદાયિકતાને નામે જે વિરોધ છે તે હાલ તો સફળ થતો નથી. ભવિષ્યમાં વધુ મજબુતીથી આ મંદિરો માટે આંદોલન થશે ત્યાર આ નેતાઓ માટે આજે છે તેના કરતાં પણ વધુ પડકાર આવશે એ નકકી છે.

કારણ કે હિન્દુઓ માત્ર મૂર્તિ પૂજક નથી. તેઓ દેવ પૂજક છે. મૂર્તિમાં ઇશ્વરનું સ્વરૂપ જુએ છે. મૂર્તિતો માત્ર આહ્વવાન કરીને ઇશ્વરને તેમાં  સ્થાપના કરવાનું માધ્યમ છે. હકિકતમાં તો અદ્રશ્ય પરમબ્રહ્મ છે તેની હિન્દુઓ ઉપાસના કરે છે અને જે સ્થળે આ ભાવમંદિર ઉભુ થયુ હોય તે મૂર્તિઓ તોડવાથી મંદિર મટી નથી જતું. એ તો તેના ભાવવિશ્વમા કાયમ રહે છે. એ ભાવના તર્ક અને આધાર ઉપર હવે કાનુની લડત લડવા હિન્દુ પક્ષની સ્કોલર બેંચ તૈયાર છે.

 

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World Yoga Day 2025: 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'ના સંકલ્પ સાથે ભવ્ય ઉજવણી
આંતરરાષ્ટ્રીય

World Yoga Day 2025: 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'ના સંકલ્પ સાથે ભવ્ય ઉજવણી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
Austriaના આ શહેરમાં સ્કૂલમાં થયુ અંધાધૂંધ ફાયરિંગ, 11ના મોતની આશંકા
Mumbai T20 2025માં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ફેલ! ટીમ લીગ સ્ટેજની બહાર
Israel અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર પડશે?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?