By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL Auction 2026: આ યુવા ખેલાડીને વિસ્ફોટક બેટિંગ માટે IPLમાં મળ્યો કરોડોમાં પુરસ્કાર
    IPL Auction 2026: આ યુવા ખેલાડીને વિસ્ફોટક બેટિંગ માટે IPLમાં મળ્યો કરોડોમાં પુરસ્કાર
    4 minutes ago
    IPL Auction 2026 : મેદાનમાં છગ્ગાનો વરસાદ, ઓક્શનમાં પૈસાનો વરસાદ! KKR એ આ સ્ટાર પર 10 ગણું રોકાણ કર્યું
    IPL Auction 2026 : મેદાનમાં છગ્ગાનો વરસાદ, ઓક્શનમાં પૈસાનો વરસાદ! KKR એ આ સ્ટાર પર 10 ગણું રોકાણ કર્યું
    1 hour ago
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે LSGની ટીમ થઈ ફાઇનલ, ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ જામશે જંગ
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે LSGની ટીમ થઈ ફાઇનલ, ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ જામશે જંગ
    2 hours ago
    IPL Auctionમાં KKRની જોરદાર શોપિંગ, માત્ર બે પ્લેયર્સ પર લૂંટાવ્યા 43.20 કરોડ રૂપિયા
    IPL Auctionમાં KKRની જોરદાર શોપિંગ, માત્ર બે પ્લેયર્સ પર લૂંટાવ્યા 43.20 કરોડ રૂપિયા
    3 hours ago
    IPL 2026 RCB Full Squad:  ગયા વર્ષની ચેમ્પિયન ટીમમાં કયા ધુરંધરોની થઈ એન્ટ્રી? જુઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સંપૂર્ણ યાદી
    IPL 2026 RCB Full Squad: ગયા વર્ષની ચેમ્પિયન ટીમમાં કયા ધુરંધરોની થઈ એન્ટ્રી? જુઓ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સંપૂર્ણ યાદી
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ૬૦ હજાર કાશ્મીરી પંડીત પરિવાર વતન ઝૂરાપો વેઠે છે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

૬૦ હજાર કાશ્મીરી પંડીત પરિવાર વતન ઝૂરાપો વેઠે છે

agragujaratnews
Last updated: 2024/02/20 at 8:33 PM
2 years ago
Share
૬૦ હજાર કાશ્મીરી પંડીત પરિવાર વતન ઝૂરાપો વેઠે છે
SHARE

3૭૦ની કલમ હટી ગઇ પરંતુ વતન પરત જવા ઇચ્છતા કાશ્મીરીઓની અરજ બહેરા કાને અથડાય છે

વતન ઝૂરાપો શું છે એ તો જેમણે વતન ઝૂરાપો ભોગવ્યો હોય તેને જ ખબર પડે. વિશ્વમાં સૌથી કમનસીબ જાતી યહુદીઓ કહેવાય છે. તેમને ભાગે પેઢીઓ દર પેઢી પોતાની માતૃભૂમિની તરસ રહી છે. વિશ્વમાં આવી જ એક જાતી છે. કમનસીબે તે ભારતમાં છે. કાશ્મીરી પંડિતોની. કાશ્મીરી પંડિતોએ ૧૯૮૯ના આતંકી નૃસંશ હત્યાકાંડ બાદ વતન છોડયુ હતુ. બલકે તેમને લાચારી સાથે વતન છોડવુ પડયુ હતું.ડર અને દહેશતના માહોલમાં છોડવુ પડ્યુ હતું. આજે આ ઘટનાને 3પ વરસના વહાણા વહી ગયા છે. છતાં કાશ્મીરી હતભાગી પરિવારોને તેમનું માદરે વતન નસીબ નથી થયુ. કમનસીબીની વાત એ છે કે કાશ્મીરમાં 3૭૦ની કલમ હટયા બાદ જે આશા બંધાઇ હતી તે પંડિતો માટે ઠગારી નિવડી છે. ૬૦ હજાર કાશ્મીરી પંડિત પરિવારો તેમનું સ્વર્ગ જેવુ વતન કાશ્મીર છોડી અન્યત્ર વસે છે. તેમના માટે આંદોલન ચલાવનાર અને તેમને આશા બંધાવનાર લોકો આજે અદ્રશ્ય થઇ ગયા છે. આજે કાશ્મીરીઓ પંડિતોને કાશ્મીરમાં પુન: વસવાટ કરવો છે. ઘરવાપસી કરવી છે. પરંતુ બહેરા તંત્રને કાને આ વાત અથડાતી નથી.

કાશ્મીરી પંડીતોને વતનમાં વસવાટ કરવા માટે ચાલતું આંદોલન એક આખી પેઢી સુધી ચાલ્યુ. આ પેઢી ખતમ થઇ ગઇ છે. પરંતુ તેમનો વતન ઝૂરાપો ખતમ નથી થયો. ૬૦ હજાર પંડિત પરિવારમાંથી ૪૧૯ પરિવારો તો એવા છે કે તેમને સરકારની મદદ વગર પણ વતન જવુ છે. તેમની અરજીઓ પાંચ પાંચ વરસથી તંત્રની ફાઇલમાં ધુળ ખાય છે. પરંતુ તેનો નિકાલ આવતો નથી. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે કાશ્મીરી પંડિતોની હાલત ખુબ ખરાબ થઇ હતી. પરંતુ કાશ્મીરી પંડીતો સહિતના મુદે કેન્દ્રમાં ભાજપની સરકાર સતા ઉપર આવ્યા બાદ ફરી એક વખત કાશ્મીરી પંડિતોના જીવનમાં આશા બંધાણી. પરંતુ બબ્બે ટર્મ સુધી સતામાં રિપિટ થયા બાદ પણ વર્તમાન સરકાર કાશ્મીરી પંડીતોનો પુન: વસવાટ કરાવી શકી નથી. મજબુત સરકારની આ નબળાઇ વિષે પણ વિચાર કરવો જોઇએ.

ર૦ર૧ની સાલના ફેબ્રુઆરી મહિનામાં કાશ્મીરી પંડિતોએ ગૃહમંત્રાલયમાં અરજી કરી હતી. તેઓ પોતાની જીમ્મેદારી ઉપર સરકારની કોઇ સહાય વગર વતનમાં જવા ઇચ્છતા હતાં. ઘરવાપસી ઇચ્છતા હતાં. ૪૧૯ પરિવારોએ મરવુ પડે તો વતનની માટીમાં મરવુ એવી તૈયારી સાથે સરકારને અરજ કરી હતી. પરંતુ સરકારના બહેરા કાને આ અરજ સંભળાઇ નથી.

ર૦૧૯થી કાશ્મીરમાં લેફટનન્ટ ગવર્નરનું શાસન છે. એટલે કે કેન્દ્ર શાસિત શાસન છે. સરકારે લાખો કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યુ છે. ત્રણ વર્ષમાં કાશ્મીર બજેટ માટે 3.3૮ લાખ કરોડની ફાળવણી થઇ છે. પુન:વસન માટે આ બજેટના અઢી ટકા વાપરવાની જોગવાઇ છે. પરંતુ આ પૈસાની ફાળવણી પંડિતોના પુન:વસન માટે થઇ છે કે કેમ? થઇ નથી તો શા માટે નથી થઇ? તેનો તંત્ર કોઇ જવાબ આપતું નથી. જો નવી સરકારના દસ વર્ષના શાસન બાદ પણ કાશ્મીરી પંડિતોને ઘરવાપસી ન મળે તો પંડિતો માટે ગત સરકારો અને આ સરકાર વચ્ચે કોઇ ઝાઝો ફરક નહિ રહે. દેશવાસીઓએ પણ કાશ્મીરી પંડિતો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી છે. પરંતુ આ કમનસીબ પંડિતોના જીવનમાં ઘરવાપસીની એ સવાર કદી પડતી જ નથી. વો સુબહ કભી તો આયેગી….ની સ્થીતિમાં ૬૦ હજાર પંડિત પરિવારો વતન ઝુરાપો વેઠે છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IND vs SA 2nd T20I : મુલાનપુરમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો કેવો છે રેકોર્ડ?
સ્પોર્ટ્સ

IND vs SA 2nd T20I : મુલાનપુરમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો કેવો છે રેકોર્ડ?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Akash Deep birthday : 6 મહિનાની અંદર પિતા અને ભાઈનું થયું નિધન,ટેનિસ બોલ રમીને પરિવારનું કરતો ભરણ પોષણ, આવો છે આકાશ દીપનો પરિવાર
US: પોતાના ઘરમાં જ Trumpની ઘોર બેઇજ્જતી !, અમેરિકી સાંસદોની બેઠકમાં મોદી-પુતિનનુ પોસ્ટર લહેરાવ્યુ
Ahmedabad News : FRC નું પણ પાલન નથી કરતી આ મોટી સ્કૂલો, સેન્ટ ઝેવિયર્સ શાળાને DEO નો નોટિસ છતાં…
Warning Sign of Nasal Cancer: જો તમને આ 7 ચિહ્નો દેખાય, તો સમજો શરૂ થઈ ગયું છે નાકનું કેન્સર, પુરુષો ન કરે અવગણના
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?