By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: 3 ડિગ્રી તાપમાન વધશે તો 90 ટકા હિમાલય સુકાઇ જશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

3 ડિગ્રી તાપમાન વધશે તો 90 ટકા હિમાલય સુકાઇ જશે

agragujaratnews
Last updated: 2024/03/01 at 11:54 AM
2 years ago
Share
3 ડિગ્રી તાપમાન વધશે તો 90 ટકા હિમાલય સુકાઇ જશે
SHARE

  • સરેરાશ તાપમાન 3 ડિગ્રી વધતાં જ નદીઓ સુકાઇ જશે
  • જંગલ ખતમ થશે, લોકો ભૂખે મરશે : ચેતવણી
  • હિમાલય વિસ્તારમાં પણ પીવાના પાણી અને સિંચાઇના પાણીની અછત સર્જાશે

ભારતના સરેરાશ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થતાં જ હિમાલયના 90 ટકા વિસ્તારને એક વર્ષ માટે દુષ્કાળનો સામનો કરવો પડશે. એક નવા સંશોધનમાં સામે આવેલા નવા સત્યો ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત થયા છે. દેશનું સરેરાશ તાપમાન વધતાં સૌથી ખરાબ અસર હિમાલયના વિસ્તારો પર પડશે. હિમાલય વિસ્તારમાં પણ પીવાના પાણી અને સિંચાઇના પાણીની અછત સર્જાશે.

અહેવાલમાં જણાવ્યા મુજબ 80 ટકા ભારત હીટ સ્ટ્રેસનો સામનો કરી રહ્યું છે. તેને રોકવા માંગો તો પેરિસ એગ્રીમેન્ટ મુજબ તાપમાનને દોઢ ડિગ્રી સેલ્સિયસ પર રોકવું જોઇએ. તાપમાન 3 ડિગ્રીની કક્ષાએ પહોંચી જશે તો સ્થિતિ ખૂબ કથળી જશે. ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ ઇસ્ટ આંગ્લિયાના સંશોધકોના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલા સંશોધનમાં આ તારણો સામે આવ્યાં છે. અલગ અલગ આઠ અભ્યાસોને સામે રાખીને આ નવો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ આઠેય અભ્યાસ ભારત, બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથિયોપિયા અને ઘાનાને કેન્દ્રમાં થયેલા અભ્યાસો છે. આ તમામ વિસ્તારોમાં જળવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને વધી રહેલા તાપમાનને કારણે પૂર, દુષ્કાળ કે બાયોડાયવર્સિટીમાં ઘટાડા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થશે તો ખેતરો સુકાઇ જશે

નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે તાપમાનમાં 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થશે તો ભારતમાં પોલીનેશન કે પરાગ પ્રક્રિયામાં જ અડધોઅડધ ઘટાડો થશે. તેને કારણે કૃષિ ક્ષેત્ર પરની ભીંસ વધશે. ખેતીલાયક વિસ્તારમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાશે. તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો થશે તો પરાગ પ્રક્રિયામાં ચોથાભાગ જેટલો ઘટાડો થશે. 30 વર્ષે એકાદ વાર જોવા મળતા ભીષણ દુકાળનો સામનો કરવો પડી શકે છે. વધી રહેલા તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસ પર રોકી દેવામાં આવે તો કૃષિ ભૂમિને સુકાતી બચાવી શકાય તેમ છે.

તાપમાનમાં 1.5 ડિગ્રી જેટલો વધારો થાય તો શું ?

વિવિધ દેશોમાં હાથ ધરવામાં આવેલા આઠ અભ્યાસોમાં જણાવ્યા મુજબ તાપમાનમાં 1.5 ડિગ્રી તાપમાન જેટલો જ વધારો થશે તો ભારતની 21 ટકા ખેતીની જમીન, ઇથોપિયાની 61 ટકા ખેતીની જમીન સુકાઇ જશે. જોકે માનવીને એટલી મોટી હદે દુષ્કાળનો સામનો નહીં કરવો પડે. પરંતુ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો વધારો થશે તો પ્રભાવ બમણો થઇ જશે. આબોહવા પરિવર્તનનો પ્રભાવ વૃક્ષો અને જીવો પર પણ પડશે.

તાપમાનને 2 ડિગ્રી સુધી રોકી રાખવું જરૂરી

તાપમાનને 2 ડિગ્રી સુધી રોકી રાખવામાં સફળતા મળશે તો પણ વિશ્વ ફાયદામાં રહેશે. અભ્યાસમાં આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના વિસ્તારોને મુદ્દે પણ ચિંતા જાહેર કરવામાં આવી છે. જરૂરી એટલું જ છે કે કોઇપણ ભોગે વધી રહેલા તાપમાનને રોકવામાં આવે. યુએઇના પ્રોફેસર રેશેલ વારેને કહ્યું કે ભારતને જો આવી કુદરતી સંકટથી બચાવવું હોય તો પેરિસ સમજૂતી પ્રમાણે પગલાં લેવામાં આવે તે જરૂરી છે અન્યથા સંકટ વકરશે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સગીરો પર જઘન્ય શોષણનો કિસ્સો
રાજકોટ

રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સગીરો પર જઘન્ય શોષણનો કિસ્સો

Editor By Editor 5 hours ago
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?