By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    4 hours ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    1 day ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: યુવાનો બનશે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’: માય ભારતની સાત દિવસીય તાલીમનો પ્રારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

યુવાનો બનશે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’: માય ભારતની સાત દિવસીય તાલીમનો પ્રારંભ

Editor
Last updated: 2026/07/02 at 4:01 PM
4 hours ago
Share
યુવાનો બનશે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’: માય ભારતની સાત દિવસીય તાલીમનો પ્રારંભ
SHARE

યુવાનો બનશે ‘ફર્સ્ટ રિસ્પોન્ડર’: માય ભારતની સાત દિવસીય તાલીમનો પ્રારંભ

૫૦ સ્વયંસેવકોને અપાશે આપતિ વ્યવસ્થાપન અંગેનું માર્ગદર્શન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારના ઉપક્રમ માય ભારત (MY Bharat) હેઠળ રાજકોટ જિલ્લાના 50 સ્વયંસેવકો માટે સાત દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ તાલીમ તા. 1 જુલાઈથી 7 જુલાઈ, 2026 દરમિયાન યોજાશે.

આ તાલીમ કાર્યક્રમનું આયોજન સ્પીપા (SPIPA) અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, જિલ્લા વહીવટી તંત્ર રાજકોટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા સ્વયંસેવકોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવાની, આપત્તિના સમયે અસરકારક પ્રતિભાવ આપવાની ક્ષમતા વિકસાવવાની તેમજ સમાજને ઝડપી અને સુવ્યવસ્થિત સહાય પૂરી પાડવા માટે પ્રશિક્ષિત માનવબળ તૈયાર કરવાનો છે.

સાત દિવસીય તાલીમ દરમિયાન સ્વયંસેવકોને આગ, પૂર, ભૂકંપ, વાવાઝોડું, માર્ગ અકસ્માત, ઈમારત ધરાશાયી થવા જેવી કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ દરમિયાન બચાવ અને રાહત કામગીરી અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત આપત્તિ સમયે જોખમનું મૂલ્યાંકન, સ્થળનું સંચાલન, અસરગ્રસ્ત લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, પ્રાથમિક સારવાર (First Aid), શોધ અને બચાવ (Search & Rescue), આગ પર નિયંત્રણ, સંચાર વ્યવસ્થા, ટીમ સંકલન તેમજ વ્યક્તિગત સુરક્ષા અંગે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે.

તાલીમ દરમિયાન અનુભવી નિષ્ણાત પ્રશિક્ષકો દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવશે તેમજ વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ મોક ડ્રિલ (Mock Drill) અને પ્રાયોગિક અભ્યાસ દ્વારા સ્વયંસેવકોને આપત્તિ સમયે ઝડપી, સંકલિત અને જવાબદારીપૂર્વક કામગીરી કરવા માટે તૈયાર કરવામાં આવશે.

આ તાલીમથી તૈયાર થતા માય ભારતના સ્વયંસેવકો ભવિષ્યમાં જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત વિવિધ પ્રવૃત્તિઓ, જનજાગૃતિ અભિયાનો તેમજ આપાતકાલીન પરિસ્થિતિઓમાં જિલ્લા વહીવટી તંત્રને સહયોગ આપી સમાજના જીવન અને સંપત્તિના રક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકશે.

માય ભારત દ્વારા યુવાનોને રાષ્ટ્રનિર્માણની વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડવાના પ્રયાસોના ભાગરૂપે આયોજિત આ તાલીમ કાર્યક્રમ યુવાનોમાં સેવા, નેતૃત્વ, શિસ્ત અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવશે તેમજ આપત્તિ પ્રત્યે વધુ સજ્જ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

You Might Also Like

સોનીબજારમાં હૃદય બંધ પડી જતાં બંગાળના યુવાનનું મોત

મુંબઇ, સુરત અને મોરબીના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજકોટના સોની વેપારીનો આપઘાત

 રાજકોટ કોર્ટ પરિસરમાં જ પત્ની પર તૂટી પડતો વકીલ પતિ

રતનપરમાં મંદિરમાં દર્શન કરવા ગયેલા પરિવારને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા!

 દિવસે રેકી કર્યા બાદ રાતે બુકાની બાંધી કિંમતી પ્‍લેટ્‍સ ચોરતી ટોળકી ઝડપાઇ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજના દિવ્ય રાજવી શણગાર
રાજકોટ

શ્રી સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજના દિવ્ય રાજવી શણગાર

Editor By Editor 5 days ago
ત્રણ વર્ષના બાળકની તબિયત લથડતા સુરત એરપોર્ટ પર અમદાવાદ-મુંબઇ ફલાઇટનું લેન્ડિંગ
પ્રાથમિક શાળાઓમાં નિર્માણ પામશે આધુનિક ટેકનોલોજીથી સજ્જ LBD લેબ
સુરતના માંડવીના જંગલમાં વસવાટ કરતા ૧૦૪ દિપડા માથે ગીરમાંથી ૬૫ હરણ મોકલાયા
TET ફરજિયાત સામે શિક્ષકોનો સંઘર્ષ તેજ, હવે સાંસદોને કરાશે રજૂઆત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?