By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    ધર્મ એ રાષ્ટ્રનો પ્રાણ છે, ધર્મામૃત છે : મોરારિબાપુ
    17 hours ago
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    ભુતકાળ કે ભવિષ્યકાળમાં નહીં પણ વર્તમાનમાં જ જીવો, આ જ ક્ષણમાં જીવો: મોરારિબાપુ
    2 days ago
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    3 days ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    4 days ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: અનોખા શિવભકત દીપક ઠેકેદાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

અનોખા શિવભકત દીપક ઠેકેદાર

agragujaratnews
Last updated: 2024/03/08 at 7:04 PM
2 years ago
Share
અનોખા શિવભકત દીપક ઠેકેદાર
SHARE

રાજુલાના ઠેકેદારે ૧૨૮ વખત રાજુલાથી સોમનાથની પદયાત્રા કરી વિશ્વ રેકોર્ડ નોંધાવશે

 ૧3પ કિ.મી.ની પદયાત્રા અનેક સંઘર્ષો વચ્ચે પણ અનેક વખત પૂરી કરી છે

આજે શિવરાત્રીના પવિત્ર દિવસે એક એવા શિવભકતની વાત કરવી છે કે જેની અડગ શ્રધ્ધા અનેક માટે પ્રેરક બનશે. રાજુલાના દીપક ઠેકેદાર નામના શિવભકત વર્ષોથી રાજુલાથી સોમનાથ મહાદેવ મંદિરે પદયાત્રા કરીને દર્શન કરવા જાય છે. અત્યાર સુધીમાં ૧૨૭ વખત તેમણે રાજુલાથી સોમનાથની પદયાત્રા કરી છે. આજે ૧૨૮મી વખત પદયાત્રા પૂર્ણ કરશે જેની નોંધ વિશ્વ રેકોર્ડમાં પણ લેવાશે. આ શિવભકત પદયાત્રાના રૂટમાં વેપાર, ધંધાર્થીઓ, લારીવાળા અને ગ્રામજનોમાં એટલા લોકપ્રિય થઇ ગયા છે કે રસ્તામાં તેમની સેવા કરવા માટે વેપારીઓ પૈસા નથી લેતા. લોકો તેમને પગ જારી દે છે અને તેમની આગતા સ્વાગતા કરે છે. ખુદ સોમનાથ ટ્રસ્ટે પણ દીપક ઠેકેદારનું અનન્ય શિવભકત તરીકે સન્માન કર્યુ છે.

Contents
રાજુલાના ઠેકેદારે ૧૨૮ વખત રાજુલાથી સોમનાથની પદયાત્રા કરી વિશ્વ રેકોર્ડ નોંધાવશે ૧3પ કિ.મી.ની પદયાત્રા અનેક સંઘર્ષો વચ્ચે પણ અનેક વખત પૂરી કરી છે

રાજુલા શહેરના શિવભક્ત એવા દીપક ઠેકેદાર જેઓ રાજુલા થી સોમનાથ સુધી ૧૩૫ કિલોમીટરની પદયાત્રા કરવામા આવી હતી. ૧૨૭ મી વખત પદયાત્રા કરી સોમનાથ દાદા દર્શન કરી આશીર્વાદ લીધા છે. દિપકભાઇ ઠેકેદાર પદયાત્રા દરમિયાન કુલ ૧૭૦૦૦ કી.મી.ના સ્થાને પહોંચ્યા છે. વિવિધ સંસ્થાઓ, રાજકીય-સામાજીક આગેવાનો તેમજ સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ત્યારે મહા શિવરાત્રીના નિમિતે દિપકભાઇ ઠેકેદાર રાજુલા થી સોમનાથ ૧૩૫ કી.મી પદયાત્રીએ જઇ રહ્યા છે.

આ ૧૨૮ મી પદયાત્રા પૂર્ણ કરીને સોમનાથ દાદાના દર્શન કરી વર્લ્ડ રેકોર્ડ સ્થાને પહોંચી રહ્યાં છે. દિપકભાઇ ઠેકેદારે જણાવ્યુ હતુ કે, હું સોમનાથ દાદાનો ભક્ત છું. સૌપ્રથમવાર મે વર્ષ ૨૦૦૨ દરમિયાન સોમનાથ સુધી પદયાત્રાની શરૂઆત કરી હતી. અને મને ખબર નહોતી કે હું આટલી પદયાત્રા કરીશ પરંતુ સોમનાથ દાદાના આશીર્વાદ થી હું પદયાત્રા તંદુરસ્ત સાથે ભક્તિના ભાગરૂપે પદયાત્રા કરી રહ્યો છું. રાજુલા થી સોમનાથ પદયાત્રીએ જઈ રહ્યા હોય તે દરમ્યાન રસ્તામાં ધર્મપ્રેમી ભાઈઓ તેમજ હોટલ ધારકો ચા-પાણી નાસ્તો તથા જમવાની અને રહેવાની નિશુલ્ક વ્યવસ્થા કરી આપવામા આવે છે. ખૂબજ મને લોકો સહયોગ આપી રહ્યાં છે જેથી હું તમામ લોકોનો આભાર માનું છું. આજે મહા શિવરાત્રી નિમિતે દિપક રાજુલાથી સોમનાથ ૧૩૫ કિલોમીટરનાં અંતરે પદયાત્રાએ કરીને વર્લ્ડ રેકોર્ડના સ્થાન પર પહોંચવાના છે.

You Might Also Like

વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?

માંગરોળના કામનાથ રોડ પરના શેખમીયા તળાવમાંથી યુવાનની લાશ મળી

દીવ ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓના વાલીઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

અતિવૃષ્ટિથી પાકને ભારે નુકસાન ઉનાના સનખડા સહિતના ગામોના ખેડૂતોની સહાય પેકેજ માટે માંગ

વેરાવળમાં જુગાર ક્લબ પર SMCના દરોડા દરમ્યાન હંગામો, ટોળાએ ઘેરતા PIનું હવામાં બે રાઉન્ડ ફાયરિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમે તારા બાપ-દાદા છીએ : ભાજપ નેતાની કર્મચારી પર દાદાગીરી
રાજકોટ

અમે તારા બાપ-દાદા છીએ : ભાજપ નેતાની કર્મચારી પર દાદાગીરી

Editor By Editor 2 days ago
રાજ્યમંત્રી પરસોતમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને વિધાનસભા લડાવવાની રણનીતિ
રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ જુલાઈએ યોજાશે
આયુષ ફેડરેશન ઓફ રાજકોટ દ્વારા મેગા ગ્રાન્ડ સી.એમ.ઈ. (CME) યોજાઇ
MCXમાં સોના-ચાંદીમાં મિશ્ર વલણ, ક્રૂડ ઓઈલમાં તેજી; ડોલર સામે રૂપિયો સ્થિર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?