By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સુરેન્દ્રનગરની શાળાના આચાર્યે 16 હજારની વધુ ચકલીના માળાનું વિતરણ કર્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

સુરેન્દ્રનગરની શાળાના આચાર્યે 16 હજારની વધુ ચકલીના માળાનું વિતરણ કર્યું

agragujaratnews
Last updated: 2024/03/20 at 11:16 AM
2 years ago
Share
સુરેન્દ્રનગરની શાળાના આચાર્યે 16 હજારની વધુ ચકલીના માળાનું વિતરણ કર્યું
SHARE

  • શહેરી વિસ્તારમાં મોબાઈલ ટાવર અને ક્રોક્રિંટના જંગલો વચ્ચે લુપ્ત થતા ઘર આંગણના વિહંગને બચાવવા જરૂરી
  • સમગ્ર જગતમાં આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે
  • સુરેન્દ્રનગરની પ્રાથમિક શાળા નં. 16ના આચાર્ય છેલ્લા 16 વર્ષથી લુપ્ત થતી

સમગ્ર જગતમાં આજે વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે. લોકોના ઘરમાં કે આંગણમાં સવારના સમયે ચીં.. ચીં..નો કલરવ કરતી ચકલીઓ આજે લુપ્ત થઈ રહી છે. ત્યારે સુરેન્દ્રનગરની પ્રાથમિક શાળા નં. 16ના આચાર્ય છેલ્લા 16 વર્ષથી લુપ્ત થતી આ ચકલીને બચાવવાનું ભગીરથ કાર્ય કરે છે. દાતાઓના સહયોગથી માળા બનાવી શાળામાં તેમજ અન્ય સ્થળે ચકલીના માળાનું વિતરણ કરી તેઓ શાળાના બાળકોને પણ ચકલીનું મહત્વ સમજાવી રહ્યા છે.

ચકલી છે નાની અમથી, તો ય મઝાની,

ડાળ પર બેસી એ ઝુલતી મઝાની,

કોંક્રીટના આ શહેરમાં વસતી આ ચકલી,

કયાંય કયાંય જોવા મળતી એની વસતી…

ચકલીએ જંગલના પક્ષી કરતા શહેરી વિસ્તારનું પક્ષી વધુ માનવામાં આવે છે. ગામડાઓમાં આજે પણ ચકલી લોકોના ઘરમાં માળો કરે છે અને સવારના સમયે તેઓને મોબાઈલમાં એલાર્મ મુકવાની જરૂર પડતી નથી. ચકલીના સુમધુર ચીં..ચીં..નો અવાજ તેઓને ઉંઘમાંથી જગાડે છે. પરંતુ શહેરોમાં કોંક્રીટના જંગલો વધતા અને મોબાઈલ ટાવરના રેડિયેશનને લીધે ચકલીઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. મહારાષ્ટ્રના નાસીકના મહોમ્મદ દિલાવર નામના વ્યક્તિએ વર્ષ 2008માં ચકલીઓને બચાવવા નેચર ફોરએવર સોસાયટીની સ્થાપના કરી હતી. જે ચકલીઓની ઘટતી જતી વસતી અંગે ચિંતા કરી રહ્યા છે. ત્યારે વર્ષ 2010થી દુનિયાભરમાં તા. 20મી માર્ચનો દિવસ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે આજે આપણે વાત કરીશુ સુરેન્દ્રનગરની શાળાના એવા આચાર્ય કે જેઓ ચકલીને બચાવવા છેલ્લા 16 વર્ષથી મથામણ કરી રહ્યા છે. ચકલીઓની ઘટતી સંખ્યાથી ચિંતિત એવા મુકેશભાઈ બદ્રેશીયાએ શાળાના બાળકોને ચકલીનું મહત્વ સમજાવી તેમના વિશે જાગૃત કર્યા હતા. ત્યારબાદ તેઓ દાતાઓના સહયોગથી ચકલીના માળા બનાવી શાળામાં તથા અન્ય સ્થળે વિતરણ કરી લોકોને ચકલીનું મહત્વ સમજાવી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ 16 હજારથી વધુ માળાનું વિતરણ કર્યુ છે.

માળા કેવા સ્થળે રાખવા તે પણ સમજાવે છે

મુકેશભાઈ બદ્રેશીયા માત્ર ચકલીના માળાનું વિતરણ કરીને સંતોષ માનતા નથી. પરંતુ લોકોને આ ચકલીના માળા ઘરમાં કેવી જગ્યાએ રાખવા તે સમજાવે છે. મુકેશભાઈના જણાવાયા મુજબ ચકલી ઘરમાં કાટખુણે આવેલી જગ્યાએ માળો પસંદ કરે છે. આ માળો લોકોએ ઝુલતો રાખવો જોઈએ નહીં. ચકલી વર્ષમાં બે વાર ઈંડા મુકે છે. માળાને કુદરતી સાનીધ્ય મળી રહે તેવુ આયોજન કરવુ જોઈએ. આ ઉપરાંત માળાની આજુબાજુ ચણ અને તરસ છીપાવવા માટે પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ.

પૂત્રના લગ્નમાં 500થી વધુ મહેમાનોને ચકલીઘરનું વિતરણ કર્યું

ગત વર્ષ 2023ના ફેબ્રુઆરી માસમાં મુકેશભાઈ બદ્રેશીયાના પુત્ર ઉર્વીશના લગ્ન હતા. ત્યારે લગ્ન પ્રસંગે યોજાયેલા રીસેપ્શનમાં આવેલ મહેમાનોને તેઓએ ચકલીનો માળો વિતરણ કર્યો હતો. અંદાજે 500થી વધુ મહેમાનોને ચકલીનો માળો આપી ઘર આંગણનું પક્ષી ચકલી બચાવવાનું અનોખુ ઉદાહરણ તેઓએ આપ્યુ હતુ.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી
રાજકોટ

દુબઈની કંપનીમાં રોકાણના નામે 1.48 કરોડોની છેતરપિંડી

Editor By Editor 6 days ago
દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ
ચામુંડામાના ચરણોમાં શીશ ઝૂકાવવા ભકતોનું મહેરામણ ઉમટયું
રાજકોટ બસપોર્ટમાં આચાર સંહિતાના ભંગ બદલ પગલાં ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?