By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    56 minutes ago
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    Englandમાં સરફરાઝ ખાને મચાવી ધૂમ, ફટકારી ધમાકેદાર સદી
    2 hours ago
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    India-Pakistan વચ્ચે લશ્કરી તણાવ પછી પહેલીવાર મેચ
    3 hours ago
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    4 hours ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: અનામત,હનુમાનજી,જાતિવાદ, બીજા તબકકાની ચૂંટણી પહેલાં નવા મુદા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

અનામત,હનુમાનજી,જાતિવાદ, બીજા તબકકાની ચૂંટણી પહેલાં નવા મુદા

agragujaratnews
Last updated: 2024/04/24 at 7:25 PM
1 year ago
Share
અનામત,હનુમાનજી,જાતિવાદ, બીજા તબકકાની ચૂંટણી પહેલાં નવા મુદા
SHARE

વડાપ્રધાન કહે છે કે દલિત-પછાત અનામતનો અંત નહિ આવે ,ધર્મના આધારે ભાગલા નહી પડે

ખડગે કહે છે વોટ માટે દેશને હિન્દુ –મુસ્લીમ,એસટીઓબીસીમાં વહેંચી રહયા છે વડાપ્રધાન

સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદીને એક વખત ચૂંટણી પ્રચારમાં નરેન્દ્ર મોદીને મોતના સોદાગર કહયા હતાં. ત્યાર બાદ પવના પલટાયો હતો.નરેન્દ્ર મોદી અને ભાજપએ સોનિયા ગાંધીના આ નિવેદનનો જબ્બર ઉપયોગ કરી વિકટીમ કાર્ડ ખેલ્યુ હતું.સહાનુભૂતિ કાર્ડ ખેલ્યુ હતુ. સોનિયા ગાંધીનું આ વિધાન ભાજપને અને મોદીને ફળ્યુ હતું. દેશમા મુદા આધારિત અને પર્ફોર્મન્સ આધારિત ચૂટણી લડવાની બાબતમાં નેતાઓ પછાત છે. પ્રજા પણ વિકાસ કે અન્ય મુદા ઉપર કદાચ ખાસ ધ્યાન આપતી નથી.ધર્મ,નાત,જાત,હિન્દુ-મુસ્લીમના મુદા ચૂંટણીમાં આવી જ જાય છે. દેશના ટોચના નેતાઓ હેટસ્પીચ કહી શકાય તેવા મુદાઓ તેમના ભાષણમાં લાવે છતાં ચૂંટણી પંચ મૂક સાક્ષી બની રહે છે. બીજા તબકકાના ચૂંટણી પ્રચારમાં આવુ જ બન્યુ છે. હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના ખડગે,રાહુલ ગાંધી સહિતના ભાષણમાં હિન્દુ,મુસ્લીમ,શીખ ઇસાઇ, અનામત,દલિત સહિતના મુદાઓ આવવા માંડયા છે.

Contents
વડાપ્રધાન કહે છે કે દલિત-પછાત અનામતનો અંત નહિ આવે ,ધર્મના આધારે ભાગલા નહી પડેખડગે કહે છે વોટ માટે દેશને હિન્દુ –મુસ્લીમ,એસટીઓબીસીમાં વહેંચી રહયા છે વડાપ્રધાન

સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજસ્થાનના જયપુર અને ટોંકમાં કહયુ કે, કોંગ્રેસ દલિત પછાતના અનામતમાં કાપ મુકીને મુસ્લીમોને આપવા માંગે છે. પણ મોદી ગેરન્ટી આપે છે કે, દલ્ત પછાત વર્ગનો અનમતનોલાભ કયારેય ખતમ નહી થાય. અને ધર્મના નામે ભાગલા પણ નહી પડે. ર૦૦૪ થી ર૦૧૦માં આંધ્રમાં કોંગ્રેસ મુસ્લીમોને ચાર ગણી અનામત આપવા માંગતી હતી.

ટોંકમાં વડાપ્રધાન મોદીએ હનુમાન ચાલીસાનો મુદો ઉઠાવ્યો હતો. તેમણે કહયુ હતું કે કોંગ્રેસના શાસનમાં હનુમાન ચાલીસા સાંભળવા ગુનો હતો. આસ્થાનું પાલન કરવુ મૂશ્કેલ હતું. થોડા દિવસ પહેલાં કર્ણાટકમાં એક ગરીબ માસણ પોતાની દુકાનમાં બેસીને હનુમાન ચાલીસા સાંભળી રહયો હતો. ત્યો તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. જયાં સધી લોહીલુહાણ ન થયો ત્યાં સુધી તેને મારવામાં આવ્યો હતો. કર્ણાટકમાં કોંગ્રેસ આ રીતે સરકાર ચલાવી રહી છે.

કોંગ્રેસના નેતા ખડગેએ વડાપ્રધાન સામે પણ નિવેદનો કર્યા છે. તેમણે કહયુ કે વડાપ્રધાન ભાગલા પાડવાના પ્રયાસ કરે છે. તેમણે કેરળના ચેંગનુરમાં કહયુ હતું કે, પીએમ કયારેક હિન્દુ –મુસ્લીમ તો કયારેક એસટી –ઓબીસી ની વાતો કરે છે. તેઓ આ વોટ માંગવા માટે કરી રહયા છે. દેશની ભલાઇ માટે નહિ.આ તેમની ભાગલા પાડવાની રણનીતિ છે.

ખડગેએ વધુમાં કહયુ હતું કે, ખેડૂતો અને ગરીબોની સ્થીતિ સૌથી વધુ ખરાબ છે. સરકારમાં અમીર ગરીબ વચ્ચેની ખાઇ ૧૦૦ વર્ષમાં સૌથી વધારે છે. આટલી મોટી ખાઇ તો બ્રિટીશ સરકાર સમયે પણ નહોતી. છેલ્લા દસ વર્ષમાં મોદી તેમના બે –ત્રણ ખાસ દોસ્તો માટે કામ કરી રહયા છે. જયારે આ દરમિયાન આશરે એક લાખ ખેડૂતો આત્મહત્યા કરી ચૂકયા છે. દેશમાં સરેરાશ 3૦ ખેડૂત આત્મહત્યા કરે છે.

બીજા તબકકાની ચૂંટણી સુધીમાં તો જાતીવાદી,ધાર્મીક સંવેદનશીલતા ધરાવતાં મુદાઓનો શબ્દ પ્રયોગ ખુદ વડાપ્રધાન અને કોંગ્રેસના પ્રમુખ કરતાં થઇ ગયા છે. આ સ્થીતિમાં હવે વિકાસ અને ગરીબી,મોંઘવારી,બેરોજગારી જેવા મુદે કોઇ વાત કરતું નથી. અથવા આ મુદા પાશ્ચાદભૂમાં ધકેલાઇ ગયા છે.

ભાજપને દસ વર્ષના શાસન બાદ ફરી એક વખત હિન્દુ-મુસ્લીમ,અનામત અને જાતિવાદી મુદાઓ ઉપર ચૂંટણી પ્રચાર લઇ જવો પડે એ મજબુરી છે. કોંગ્રેસના ખાતામાં પણ કર્ણાટક,કેરળ વગેરે રાજયમાં લઘુમતીની આળપંપાળના આક્ષેપોનો જવાબ નથી. સોશિયલ મિડિયાને કારણે કોઇ પણ ઘટનાઓ હવે રાજયના સરહદના સિમાળા ઓળંગતા વાર નથી લાગતી. આથી બચાવ પણ કરી શકાતો નથી. બન્ને પક્ષોના નેતાઓને ખુલ્લા પડી જવાનો ભય લાગે છે. આથી ગોળ ગોળ આક્ષેપોના અર્થહિન ભાષણોથી પ્રચાર આગળ વધી રહયો છે. જોઇએ હજુ આખરી તબકકા સુધીમાં રાજકીય પક્ષો સમાજમાં વિગ્રહ થાય એવા કેટલા ભાષણો કરે છે. કારણ કે ચૂંટણી તંત્ર માત્ર સાક્ષી ભાવે નિરખી રહયુ છે. આવા ભાષણો અટકાવી શકતું નથી. નેતાઓના ભાષણ પવિત્ર નહિ હોય તો મત કેમ પવિત્ર કહેવાશે ?

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SA vs AUS: મેચ ડ્રો થઇ તો WTC 2025ની ટ્રોફી કોને મળશે?
સ્પોર્ટ્સ

SA vs AUS: મેચ ડ્રો થઇ તો WTC 2025ની ટ્રોફી કોને મળશે?

By 5 days ago
WTC 2025: ફાઈનલમાં સ્ટીવ સ્મિથે રચ્યો ઈતિહાસ, રિકી પોન્ટિંગની કરી બરાબરી
Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા
Russiaએ એક જ રાતમાં 479થી વધુ ડ્રોન હુમલા કરી યુક્રેનમાં મચાવી તબાહી
Los Angeles થયુ Lost, હિંસાને રોકવા માટે 700 મરીન જવાન ઉતારાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?