By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    શિવપૂજનમાં બીલીનું મહત્ત્વ
    3 days ago
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    રામચરિતમાનસના રચયિતા : સંત તુલસીદાસ
    3 days ago
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    ભગવાન પ્રાણીમાત્રનું પાલનપોષણ કરે છે
    3 days ago
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    ભગવાન મહાવીરના પાંચમા પટ્ટધર
    3 days ago
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    ભગવાન શિવજીને અહીં 365 ઘડાથી અભિષેક કરવામાં આવે છે
    3 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    2 months ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 months ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 months ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 months ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 months ago
  • EpaperEpaperEpaper
Reading: સંવિધાન કે અનામતમાં કોઇ ફેરફાર ન થાય : મોદી ગેરેન્ટી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
બિટવિન ધ લાઇન્સ - સુનિલ જોશી

સંવિધાન કે અનામતમાં કોઇ ફેરફાર ન થાય : મોદી ગેરેન્ટી

agragujaratnews
Last updated: 2024/05/02 at 7:47 PM
1 year ago
Share
સંવિધાન કે અનામતમાં કોઇ ફેરફાર ન થાય : મોદી ગેરેન્ટી
SHARE

આ જંગ ગુજરાતી અને ગુજરાત વિરોધી હોવાનો પણ અંતિમ તબકકમાં સંકેત

૭મી મેએ ગુજરાત સહિત દેશના અનેક રાજયોમાં લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબકકાનું મતદાન થનાર છે. હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે વડાપ્રધાન માતૃભૂમિ ગુજરાતમાં પ્રચાર માટે પરસેવો પાડી રહયા છે. બુધવારે હિંમતનગર અને ડીસામાં ચૂંટણી સભા સંબોધી હતી. આજે ગુરુવારે ગુજરાત સૌરાષ્ટ્રમાં દિવસ દરમિયાન ચાર સભા સંબોધવાના છે. જેમાં સવારે દસ કલાકે વલ્લભ વિદ્યાનગર,બપોરે બાર વાગ્યે સુરેન્દ્રનગર, બપોરે સવા બે વાગ્યે જૂનાગઢ અને બપોરે સવા ચાર વાગ્યે જામનગર ખાતે વડાપ્રધાન મોદીની જાહેરસભાનું આયોજન થયુ છે.

હિંમતનગરમાં વડાપ્રધાને વિપક્ષો દ્વારા થતાં રાષ્ટ્રિય સ્તરના બે મહત્વના આક્ષેપો ઉપરથી શંકાના વાદળો હટાવી દીધા છે. પી.એમ.મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહયુ હતું કે મોદી સરકાર ચૂંટાશે તો સંવિધાન કે અનામતમાં કોઇ ફેરફાર નહિ થાય. આ પૂર્વે ઇન્ડિયા ગઠબંધને વડાપ્રધાન મોદી ઉપર સીધા આક્ષેપો કરતાં કહયુ હતું કે મોદી ચૂંટાશે તો દેશમાં બંધારણ ખતરામાં છે. અનામત નીતિમાં ફેરફાર આવશે. પરંતુ વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં આ આક્ષેપોને ન માત્ર ફગાવી દીધા છે. પરંતુ તેમણે મોદી ગેરેન્ટી આપી છે. આથી આ મુદો હવે અહીં પૂર્ણ થઇ જવો જોઇએ. આમ પણ ત્રીજા તબકકાના મતદાનને આડે હવે વધુ દિવસો નહી.

દેશભરમાં હાલની ચૂંટણીને મુદાવિહીન ચૂંટણી કહેવાય છે. ઘણા મુદા આવે છે પરંતુ કોઇ પણ મુદો સ્થાયી નથી રહેતો. તડકી છાંયડી જેવુ છે. આમ છતાં પડદા પાછળ વધુ અંડર કરન્ટ ધરાવતાં કેટલાક મુદાઓમાં મોદી વિરોધીઓના એજન્ડા અને મોદી સરકારની તરફેણના મુદાઓ ઉપર ધ્યાન આપવું પડે.

મોદી વિરોધી મુદાઓમાં વડાપ્રધાન જયારે ગુજરાતમાં છે ત્યારે જેનો અછડતો ઉલ્લેખ થયો છે એ સમગ્ર દેશમાં ગુજરાત વિરોધી લોબી,સોશિયલ મિડિયાના બ્લોગરો,યુ-ટયુબરો અને ઓપિનિયન મેકરોએ આ મુદો નેરેટિવ બનાવ્યો છે. કયારેક તેઓ મોદી અને ગડકરીને આમન સામને મૂકે છે. તેમના નિવેદનો તોડી મરોડી અને બન્નેન આમને સામને કરે છે. કયારેક મરાઠા માનુસની વાત કરી મોદી – અમીત શાહની ગુજરાતની જોડી ઉપર તીર તાંકે છે. ઇન્ડિયા ગઠબંધને દેખાવ માત્રની એકતા રાખી છે. પોત પોતાના વિસ્તારોમાં કોઇએ વિશેષ સમજુતી કરી નથી.

આવા સંજોગોમા મોદી સરકાર પાસે દસ વર્ષની ઉપલબ્ધી છે. મોદી સરકારે રોડ,રસ્તા,બ્રીન,ટ્રેન,ટનલ,ફોરેન રિઝર્વ, વૈશ્વિક શાખ સહિત અનેક મોરચે મેળવેલી સિધ્ધીઓને દર્શાવી છે. સૌથી મોટી બાબત એ છે કે, વડાપ્રધાને હિંમતનગરની સભામાં કહયુ હતું કે ભારત વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનીને રહેશે. કોંગ્રેસ ઇકોનોમી બાબતે ગલત માહિતી ફેલાવી રહી હોવાનું તેમણે જણાવ્યુ હતું. તાજેતરમાં જ જાહેર થયેલ જીએસટીનું બે લાખ કરોડથી વધુનું કલેકશન ઇકનોમીનો ગ્રોથ બતાવે છે. આવા સંજોગોમાં રામમંદિર,ગુજરાતના વિકાસ અને મોદી સરકારના દસ વર્ષના શાસમાં ગુજરાતને અનેક વિકાસ પ્રોજેકટ અને કેન્દ્રિય નેતૃત્વ મળ્યુ છે તેનો સ્વીકાર થશ. ભાજપને ગત ચૂંટણીમાં ર૬માંથી ર૬ બેઠક મળી હતી. આ વખતે પણ પૂનરાવર્તનો ભાજપનો આત્મવિશ્વાસ બુલંદ છે.

You Might Also Like

રાજકોટનું ગૌરવ : ટોપ ટેન વેલ્થ ક્રિએટર

શંકરસિંહ ભાજપનું ટ્રમ્પ કાર્ડ બનશે ?

લેટરલ એન્ટ્રી વિવાદ શું છે ?

આપણે વિશ્વ ગુરુ બનવું છે,પણ શહેરની ટ્રાફિક જામની સમશ્યા પણ હલ નથી કરી શકતાં!

મહારાષ્ટ્ર,છતીસગઢમાં ચૂંટણી જાહેર ન કરી ચૂંટણી પંચે કોની ફેવર કરી ?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Eye Care Tips : મોબાઈલ, લેપટોપમાં વધ્યો સ્ક્રીન ટાઈમ, આંખોની નબળી રોશની દૂર કરવા આ આહાર ફાયદાકારક
હેલ્થ

Eye Care Tips : મોબાઈલ, લેપટોપમાં વધ્યો સ્ક્રીન ટાઈમ, આંખોની નબળી રોશની દૂર કરવા આ આહાર ફાયદાકારક

By 6 days ago
Beauty Tips: રક્ષાબંધન તહેવારમાં ચહેરા પર કરો આ ફેશિયલ, પાર્લરના ફેશિયલ જેવો જ ગ્લો આવશે
India News : 127 વર્ષ પછી બૌદ્ધના પવિત્ર રત્નો ભારત પરત કરાયા, 100 મિલિયન ડોલરની હરાજી રોકાઈ
India: પુરીના જગન્નાથ મંદિરમાં છુપાવેલા કેમેરા સાથે શંકાસ્પદ વ્યક્તિ પ્રવેશ્યો, પોલીસે ધરપકડ કરી
Heart Attack : હાર્ટએટેકના જોખમને દૂર રાખવા આ આહારનું સેવન ફાયદાકારક, હેલ્થ એક્સપર્ટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?